જમ્મુ-કાશ્મીરમાં લોકતંત્ર ફરી ધબક્યું

રાજ્યને વિવાદાસ્પદ વિશેષાધિકારો આપતી કલમ 370ની નાબૂદીના પાંચ વર્ષ બાદ જમ્મુ-કાશ્મીરમાં ફરી એક વખત લોકતંત્ર ધબકતું થયું છે. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પહેલી વખત રાજ્યમાં એક ધ્વજ - એક બંધારણ તળે વિધાનસભા ચૂંટણી યોજાઇ હતી, જેમાં નેશનલ કોન્ફરન્સ (એનસી) અને કોંગ્રેસ યુતિએ સ્પષ્ટ બહુમતી મેળવી છે. કુલ 90 બેઠકો ધરાવતા વિધાનસભા ગૃહમાં ફારુક અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સે (એનસી) 42, ભાજપે 29, કોંગ્રેસે 6, મહેબૂબા મુફ્તીની પીડીપીએ માત્ર 3 અને અપક્ષે 10 બેઠકો જીતી છે. કલમ 370ની નાબૂદી બાદ પહેલી વખત ચૂંટણી યોજાઇ રહી હોવાથી દુનિયાભરના શાસકોથી માંડીને રાજદ્વારી વિશ્લેષકો અને મીડિયાની જમ્મુ-કાશ્મીરની ચૂંટણી પર નજર હતી.

ગ્રાહકોને 158 મિલિયન પાઉન્ડ પરત કરવા ઓફવેટનો વોટર કંપનીઓને આદેશ

ગયા વર્ષમાં પ્રદૂષણ અને ગટરો ઉભરાવાના મહત્વના લક્ષ્યાંક ચૂકી જનાર વોટર કંપનીઓને સાગમટે 157.6 મિલિયન પાઉન્ડ ચૂકવવા પડશે.  ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રેગ્યુલેટરી સંસ્થા ઓફવેટે જણાવ્યું છે કે વોટર કંપનીઓ દ્વારા પોલ્યૂશનમાં 30 ટકા સુધીનો ઘટાડો કરવાનો...

હોરાઇઝન આઇટી સ્કેન્ડલઃ પોસ્ટ ઓફિસના વરિષ્ઠ અધિકારી પર ઇન્કવાયરીને પુરાવા મળે તે પહેલાં નાશ કરવા આદેશ આપ્યાનો આરોપ

હોરાઇઝન આઇટી સ્કેન્ડલમાં તપાસ કરી રહેલી સમિતિને પુરાવા મળે તે પહેલાં તેનો નાશ કરવા પોસ્ટ ઓફિસના એક ઉચ્ચ અધિકારીએ કર્મચારીઓને આદેશ આપ્યો હોવાનો આરોપ એક વ્હિસલ બ્લોઅર દ્વારા મૂકાતાં ખળભળાટ મચી ગયો છે. જોકે આ સ્ટાફ મેમ્બરની ઓળખ જાહેર કરાઇ નથી અને...

પૂ. મહંત સ્વામીનું ગોંડલ વિચરણઃ અક્ષરમંદિરમાં જ દીપોત્સવી ઉજવશે

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત-સ્વામી મહારાજ 13 ઓક્ટોબર - રવિવારે સાંજે ગોંડલ અક્ષર મંદિર ખાતે પધારશે. સ્વામિનારાયણ ભગવાનના પદપંકજથી પુનિત થયેલા અક્ષરતીર્થ ખાતે મહંતસ્વામી મહારાજ 23 દિવસ સુધી બિરાજશે અને હરિભક્તોને...

કુમકુમ મંદિર દ્વારા મુક્તિજીવન સ્વામીબાપાની 117મી જયંતીની ઉજવણી

સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર દ્વારા શ્રી મુક્તજીવન સ્વામીબાપાની 117મી પ્રાગટ્ય જયંતીની ઉજવણી ધામધૂમથી કરાઈ હતી. આ પ્રસંગે મુક્તજીવન સ્વામીબાપાની તુલાવિધિ શર્કરા, પૂંગીફલ, શ્રીફળ, ફુલ...

નવલી નવરાત્રિના 10 દિવસ ભારતીય અર્થતંત્રને વેગ આપશેઃ રૂ. 50 હજાર કરોડનો વેપાર થશે

દેશમાં ગુરુવારથી શરૂ થયેલા અને દસ દિવસ સુધી ચાલનારા નવરાત્રિના તહેવારોનું ધાર્મિક મહત્વ તો છે જ, પરંતુ તે સાથે જ આ સમયગાળા દરમિયાન ધંધા-રોજગારને ફાયદો થતાં અર્થવ્યવસ્થાને પણ વેગ મળશે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (સીએઆઇટી - ‘કૈટ’)ના રાષ્ટ્રીય...

ભારતની પ્રાદેશિક અખંડતાને કેનેડાનું સમર્થનઃ ભારત એક જ છે

કેનેડાની સરકાર દ્વારા આખરે ભારતની પ્રાદેશિક અખંડિતતાને સ્વીકારવામાં આવી છે. કેનેડાની ટ્રુડો સરકારે આ મુદ્દે તેનું વલણ સ્પષ્ટ કરતાં કહ્યું છે કે ભારત એક જ છે. ભારતની પ્રાદેશિક અખંડતા અંગે તેનું વલણ સ્પષ્ટ અને પૂર્ણ છે.

નવલી નવરાત્રિના 10 દિવસ ભારતીય અર્થતંત્રને વેગ આપશેઃ રૂ. 50 હજાર કરોડનો વેપાર થશે

દેશમાં ગુરુવારથી શરૂ થયેલા અને દસ દિવસ સુધી ચાલનારા નવરાત્રિના તહેવારોનું ધાર્મિક મહત્વ તો છે જ, પરંતુ તે સાથે જ આ સમયગાળા દરમિયાન ધંધા-રોજગારને ફાયદો થતાં અર્થવ્યવસ્થાને પણ વેગ મળશે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (સીએઆઇટી - ‘કૈટ’)ના રાષ્ટ્રીય...

ભારતીય શેરબજારમાં વિદેશીઓ કરતાં દેશવાસીઓનું 10 ગણું વધુ રોકાણ

ભારતમાં શેરમાર્કેટમાં પ્રવેશ કરનારા રોકાણકારોની સંખ્યા રોકેટ ઝડપે વધી છે. દેશમાં અત્યારે કુલ 17 કરોડ ડીમેટ એકાઉન્ટ છે, જે ડિસેમ્બર 2023 સુધી 13.9 કરોડ હતા. માર્ચ 2020માં તો આ આંકડો માત્ર 4 કરોડ જ હતો એટલે કે માત્ર 4 વર્ષમાં જ તેમાં 4 ગણો વધારો...

વિશ્વની સૌથી ઉંચી ટોપી

અમેરિકાના પેન્સિલવેનિયાના જોશુઆ કિસરે વિશ્વની સૌથી ઊંચી ટોપી બનાવીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ટોપીની લંબાઈ 17 ફૂટ અને 9.5 ઈંચ છે.

ભારતની પ્રાદેશિક અખંડતાને કેનેડાનું સમર્થનઃ ભારત એક જ છે

કેનેડાની સરકાર દ્વારા આખરે ભારતની પ્રાદેશિક અખંડિતતાને સ્વીકારવામાં આવી છે. કેનેડાની ટ્રુડો સરકારે આ મુદ્દે તેનું વલણ સ્પષ્ટ કરતાં કહ્યું છે કે ભારત એક જ છે. ભારતની પ્રાદેશિક અખંડતા અંગે તેનું વલણ સ્પષ્ટ અને પૂર્ણ છે.

ધર્મેન્દ્રને હજુ ફાળકે પુરસ્કાર નહીં મળ્યાનો હેમાને વસવસો

ધર્મેન્દ્રને હજુ સુધી દાદાસાહેબ ફાળકે પુરસ્કાર નહીં મળવા અંગે તેમના પત્ની તથા ભાજપ સાંસદ હેમા માલિનીએઅ અફસોસ વ્યક્ત કર્યો છે. હેમાએ કહ્યું છે કે ધરમજીને અત્યાર સુધીમાં તો આ સન્માન મળી જવું જોઈતું હતું. ધરમજી આ સન્માન માટે સંપૂર્ણ હક્કદાર છે.

બળાત્કાર કેસના આરોપી જાની માસ્ટરે નેશનલ એવોર્ડ ગુમાવ્યો

સાઉથથી લઇને બોલિવૂડના સ્ટાર્સને પોતાની આંગળી પર નચાવનારા સુપ્રસિદ્ધ કોરિયોગ્રાફર જાની માસ્ટર એક મહિનાથી બળાત્કારના આરોપસર જેલમાં છે. અને આ જ કારણસર તેને નેશનલ એવોર્ડ ગુમાવવો પડ્યો છે. 

અમૃત કપ યુકેઃ BAPS ચેરિટીઝની વાર્ષિક અમૃત કપ યુકે ફૂટબોલ ટુર્નામેન્ટ યોજાઈ

 BAPS ચેરિટીઝની વાર્ષિક કોમ્યુનિટી યુથ ફૂટબોલ ટુર્નામેન્ટ- અમૃત કપ યુકેનું આયોજન શનિવાર 7 સપ્ટેમ્બરે ઈસ્ટ લંડનના ફેરલોપ પાવરલીગ ખાતે કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટનો આરંભ 1996માં થયા પછી સૌપ્રથમ વખત ચિગવેલ દ્વારા તેની યજમાની કરાઈ હતી. એક ટીમમાં...

લંડનમાં પ્રથમ વખત IIW મહિલા સોફ્ટ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 12 ટીમે ભાગ લીધો

ક્રિકેટ હવે માત્ર જેન્ટલમેન્સ ગેમ રહી નથી, જેન્ટલવિમેન્સની પણ ગેમ છે. IIW સોફ્ટ બોલ ક્રિકેટ એન્યુઅલ ટુર્નામેન્ટનો આરંભ 2018થી થયો ત્યારથી ઘણી મહિલાઓ માટે તે આદત બની ગયેલ છે. સૌપ્રથમ વખત બિનવ્યાવસાયિક ખેલાડીઓ અને ભંડોળ વિના જ12 મહિલા ટીમોએ લંડનમાં...

પૂ. મહંત સ્વામીનું ગોંડલ વિચરણઃ અક્ષરમંદિરમાં જ દીપોત્સવી ઉજવશે

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત-સ્વામી મહારાજ 13 ઓક્ટોબર - રવિવારે સાંજે ગોંડલ અક્ષર મંદિર ખાતે પધારશે. સ્વામિનારાયણ ભગવાનના પદપંકજથી પુનિત થયેલા અક્ષરતીર્થ ખાતે મહંતસ્વામી મહારાજ 23 દિવસ સુધી બિરાજશે અને હરિભક્તોને...

મથુરામાં મા દુર્ગા નૃત્યનાટિકા ફેસ્ટિવલ

મથુરા શહેરમાં અભિનેત્રી અને સાંસદ હેમામાલિનીએ મા દુર્ગા નૃત્યનાટિકા ફેસ્ટિવલમાં માનું પાત્ર ભજવતાં શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું.

નીઆસીન - વિટામીન B3 વધુ લેવાથી હૃદયરોગનું જોખમ

આપણામાં કહેવાય છે કે ‘જે પોષતું તે મારતું એવો દીસે ક્રમ કુદરતી’. આપણા શરીર માટે વિટામીન્સ અને તેમાં પણ B ગ્રૂપના વિટામીન્સ આવશ્યક ગણાય છે પરંતુ, વધુ પ્રમાણમાં લેવાય તો શરીરમાં રોગનું કારણ પણ બને છે. 

હેલ્થ ટિપ્સઃ સરગવાનાં પાનઃ ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાનસમાનુ

સરગવો ખૂબ જ ગુણકારી હોય છે. સરગવાનો ઉપયોગ અલગ અલગ રીતે કરાય છે. મોટાભાગે રસોઈમાં સરગવાનો ઉપયોગ થતો હોય છે, પરંતુ સરગવો એટલા બધા પોષક તત્ત્વોથી ભરપૂર છે કે તે શરીરની ગંભીર બીમારીઓને પણ દૂર કરી શકે છે. સરગવાની માત્ર સિંગ જ નહીં પરંતુ તેના પાન...

તારી બાંકી રે પાઘલડીનું...

આ સપ્તાહે અવિનાશ વ્યાસ... લોકપ્રિય ગીતકાર અને સંગીતકાર. ચલચિત્રો માટે પણ ચિક્કાર ગીતો લખ્યાં. આજે પણ ગાયક કલાકારો અને પ્રજા એમનાં ગીતો હોંશે હોંશે ગાય છે. ‘રાસદુલારી’ જેવી સફળ નૃત્યનાટિકા પણ લખી. ‘પાંદડું લીલું ને રંગ રાતો’ એમનો ગીત-સંચય.

વિજયાદશમીઃ આંતરિક વિકારો નાબૂદ કરીને જીવનમુક્તિ મેળવવાનો ઉત્સવ

દશેરા એટલે વિજયનું પર્વ. ન્યાય અને નૈતિકતાના આ તહેવારનું સાચું મૂલ્ય આપણે રાવણના અભિમાનનું દહન કરીને અને રામના સત્ય અને શાંતિ જેવાં પદચિહ્નો પર ચાલીને કરવું રહ્યું. આ એવું પર્વ છે જેમાં અહંકાર પર આદર્શનો વિજય, અસત્ય પર સત્યનો વિજય ખાસ મહત્ત્વ...



to the free, weekly Gujarat Samachar email newsletter