યુકે અને ભારત વચ્ચેના મુક્ત વેપાર કરારને બ્રિટિશ વડાપ્રધાન સર કેર સ્ટાર્મર અને તેમના ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદીએ વધાવી લેતાં 24 જુલાઇના ગુરુવારને ઐતિહાસિક દિવસ ગણાવ્યો હતો. બંને નેતાઓએ જણાવ્યું હતું કે, વેપાર કરારને પગલે બ્રિટિશ ઇકોનોમીને પ્રતિ વર્ષ 4.8 બિલિયન પાઉન્ડનો લાભ થશે અને બ્રિટિશ તથા ભારતીય બિઝનેસો દ્વારા 6 બિલિયન પાઉન્ડનું મૂડીરોકાણ કરાશે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીએ 13 જુલાઇના રોજ પુત્ર અનંત અને પુત્રવધૂ રાધિકા સાથે તેમની પ્રથમ લગ્નગાંઠ નિમિત્તે લંડનમાં નિસ્ડન સ્થિત બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી.
એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના પીડિત પરિવારોનું પ્રતિનિધિત્વ કરી રહેલા એવિએશન લોયરે આરોપ મૂક્યો છે કે ક્રેશમાં માર્યા ગયેલા પીડિતોના શરીરના અવશેષો બ્રિટન મોકલાયાં તે પહેલાં તેમની ખોટી રીતે ઓળખ કરાઇ હતી. એક મૃતકના પરિવારજનોએ કોફિનમાં અજાણ્યા પ્રવાસીનો...
બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ (બીએપીએસ) સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ હાલ બોચાસણમાં વિચરણ કરી રહ્યા છે.
વિઝા ફ્રોડના એક કેસમાં એક ગુજરાતી-અમેરિકન ઉપરાંત લુઈસિયાનાના ત્રણ વર્તમાન કે પૂર્વ પોલીસવડાની ધરપકડ કરાઇ છે. વિઝા મેળવવા માગતા ઈમિગ્રન્ટ્સને ફેક પોલીસ રિપોર્ટ વેચવા બદલ આ કાર્યવાહી કરાઇ છે. આરોપીઓ દરેક ઇમિગ્રન્ટ્સ દીઠ 5000 ડોલર લેતા હતા. આ ફેક...
ઉત્તર પ્રદેશના 68 વર્ષીય રામ સિંહ બૌદ્ધે વિવિધ પ્રકારના 1,257 રેડિયોના કલેક્શન સાથે ગિનીસ બુકમાં નામ નોંધાવ્યું છે.
યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર અમેરિકામાં કામ કરતા ભારતીયોમાં ચિંતાનું મોજું ફરી વળે તેવું નિવેદન આપ્યું છે. તેમણે ગૂગલ, મેટા, માઈક્રોસોફટ જેવી અમેરિકન ટેક કંપનીઓને કહ્યું છે કે તેઓ ભારતમાં ફેક્ટરીઓ સ્થાપવાનું અને વર્કર્સ હાયર કરવાનું...
યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર અમેરિકામાં કામ કરતા ભારતીયોમાં ચિંતાનું મોજું ફરી વળે તેવું નિવેદન આપ્યું છે. તેમણે ગૂગલ, મેટા, માઈક્રોસોફટ જેવી અમેરિકન ટેક કંપનીઓને કહ્યું છે કે તેઓ ભારતમાં ફેક્ટરીઓ સ્થાપવાનું અને વર્કર્સ હાયર કરવાનું...
એર ઈન્ડિયાના બોઈંગ 787-8 ડ્રીમલાઈનર વિમાન દુર્ઘટનાનો પ્રારંભિક તપાસ રિપોર્ટ આવ્યાના બે દિવસ બાદ ડીજીસીએ (ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન)એ તમામ એરલાઈન્સને નિર્દેશ આપ્યો છે કે 21 જુલાઈ સુધીમાં બોઇંગ 737 અને 787 સીરીઝના તમામ વિમાનોમાં એન્જિન ફ્યૂઅલ...
બોલિવૂડમાં બે નવા ચહેરા સાથેની કોઈ ફિલ્મ હિટ બને તેવું વારંવાર બનતું નથી. ‘કહો ના પ્યાર હૈ’, ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ અને ‘ધડક’ જેવી બહુ ઓછી ફિલ્મો છે જેણે આ સિદ્ધિ મેળવી છે. જોકે 18 જુલાઈના રોજ રિલીઝ થયેલી ‘સૈયારા’એ ઇતિહાસ રચ્યો છે.
‘કિંગ ખાન’ની દીકરી સુહાના તેના કહેવાતા બોયફ્રેન્ડ અગસ્ત્ય નંદા (અમિતાભ બચ્ચનની દીકરીનો દીકરો)એ અમેરિકાના ન્યૂ યોર્કમાં MVM નામની એન્ટરટેઈનમેન્ટ કંપનીની એક પાર્ટીમાં સાથે હાજરી આપી હતી.
અમેરિકા અને યુરોપીયન યુનિયન (ઇયુ) મોટાભાગના માલસામાન પર15 ટકા ટેરિફ અંદરના માળખામાં જ રહીને કામ કરવા સંમત થયા છે. બંને વચ્ચેના આ ટ્રેડ ડીલના કારણે વિશ્વના અર્થતંત્રોને લાગનારો આંચકો ટાળી શકાયો છે. પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુરોપીયન યુનિયન...
યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર અમેરિકામાં કામ કરતા ભારતીયોમાં ચિંતાનું મોજું ફરી વળે તેવું નિવેદન આપ્યું છે. તેમણે ગૂગલ, મેટા, માઈક્રોસોફટ જેવી અમેરિકન ટેક કંપનીઓને કહ્યું છે કે તેઓ ભારતમાં ફેક્ટરીઓ સ્થાપવાનું અને વર્કર્સ હાયર કરવાનું...
ભારતની ટીનેજર ચેસ સ્ટાર દિવ્યા દેશમુખે પોતાની કારકિર્દીનું સર્વોચ્ચ શિખર હાંસલ કરીને સોમવારે પોતાના જ દેશની અને ભૂતપૂર્વ ચેમ્પિયન કોનેરુ હમ્પીને હરાવીને ફિડે વિમેન્સ વર્લ્ડ કપ જીતી લીધો હતો. દિવ્યા દેશમુખનો ટાઈ બ્રેકરમાં વિજય થયો હતો. આ ઘટના...
બ્રિટનની પુરુષ રિલે ટીમ (4x400 મીટર)ને લંડન ડાયમંડ લીગ દરમિયાન 1997 વર્લ્ડ ચેમ્પિયનશિપનો ગોલ્ડ મેડલ સત્તાવાર રીતે અપાયો છે. આ સન્માન તેમને અમેરિકન ટીમના ડોપિંગમાં દોષિત ઠર્યા બાદ હવે અપાયો છે. એથેન્સમાં 28 વર્ષ અગાઉ જીતેલ અમેરિકન ટીમનું ટાઈટલ...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે ગુરુવારે 60થી વધુ મૌલવીઓ અને મુસ્લિમ બુદ્ધિજીવીઓ સાથે બેઠક કરી હતી, જેમાં બંને પક્ષોએ હિન્દુ અને મુસ્લિમો વચ્ચે સંવાદ શરૂ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો તેમ ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશન (એઆઈઆઈઓ)ના...
ભારતની અધ્યાત્મ પરંપરામાં શ્રીગુરુનું અનેરું મહાત્મ્ય છે. જીવનના દરેક ક્ષેત્રમાં ગુરુનો સ્વીકાર કરવામાં આવ્યો છે. સંત ભગવંત સાહેબજી કહે છે કે તેમ આપણા જીવનમાં પ્રભુનો પ્રાગટ્યદિન, ગુરુનો જન્મદિવસ અને ગુરુપૂર્ણિમા એ સૌથી મહત્ત્વના પર્વો છે. આપણે...
ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (આઈએમએફ)નાં ફર્સ્ટ ડેપ્યુટી મેનેજિંગ ડિરેકટર તરીકે મહત્ત્વપૂર્ણ જવાબદારી સંભાળી રહેલાં ભારતવંશી ગીતા ગોપીનાથે તેમના પ્રિય એવાં શિક્ષણ ક્ષેત્રે પાછાં ફરવાનો નિર્ણય કર્યો છે. તેઓ આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થાન છોડીને પહેલી...
ઈસ્વી સન 16મી સદીમાં થઇ ગયેલાં મીરાંબાઈ એટલે પ્રેમલક્ષણા ભક્તિનું મૂર્ત સ્વરૂપ. મીરાંએ ગાયું નથી પણ એનાથી ગવાઈ ગયું છે. રજનીશજીનું નિરીક્ષણ સાચવવા જેવું છે. ટેબલ-ખુરશી પર બેસીને મીરાંએ ગીતો નથી લખ્યાં. રાણીપદ છોડ્યું એટલે એમના કૃષ્ણના પદ પ્રાપ્ત...
વાતાવરણમાં ગુંજે છે ઓમ નમઃ શિવાયનો નાદ. તમામ દેવી-દેવતાઓમાં ભગવાન શિવ છે મહાદેવ, દેવાધિદેવ. અજન્મા છે શિવ, પૃથ્વી પર કાંઈ ન હતું ત્યારે પણ હતા ને કાંઈ નહીં હોય ત્યારે પણ હશે... નવગ્રહ પર શિવનું વર્ચસ્વ છે અને કોઈપણ ભક્ત સહજપણે એમનું થોડુંક સ્મરણ...