એપ્રિલના આગમન સાથે વોટર બિલ, એનર્જી બિલ, કાઉન્સિલ ટેક્સ, કાર ટેક્સ, બ્રોડબેન્ડ – ફોન – ટીવી લાયસન્સ, સ્ટેમ્પ ડ્યુટી સહિતના ચાર્જિસમાં વધારો થવા જઇ રહ્યો છે. બિલ અને ટેક્સ પેટે તમારે કેટલા નાણા ઢીલા કરવા પડશે તેનો આધાર તમારા અંગત સંજોગો અને તમે કયા વિસ્તારમાં રહો છો તેના પર આધાર રાખશે.
સરેમાં આવેલા માર્કેટ ટાઉન ડોર્કિંગમાં ‘યુકે વાઇફ કેરિંગ રેસ’ નામે એક અનોખી દોડ યોજાય છે. 2008માં શરૂ થયેલી આ રોમાંચક રેસમાં સ્પર્ધકે પોતાના જીવનસાથીને ખભા પર ઊંચકીને દોડવાનું હોય છે.
ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનરજી બ્રિટનની મુલાકાતે આવ્યા છે. તેમણે અન્ય અધિકારીઓની સાથે બકિંગહામ પેલેસથી હાઇડ પાર્ક સુધીના સ્થળોની મુલાકાત લીધી હતી. તેમણે હાઇડ પાર્કમાં જોગિંગની મઝા પણ માણી હતી. મમતા બેનરજીએ લંડન સ્થિત ભારતીય...
ગુજરાતી અમેરિકન અવકાશયાત્રી સુનીતાના પૃથ્વી પર પુનરાગમનની ભારતમાં ઉજવણી કરાઈ હતી. સુનીતા સ્પેસ સ્ટેશનમાં હતી ત્યારે તેણે અવકાશમાંથી જ ભારતમાં યોજાયેલા મહાકુંભને નિહાળવાનો લ્હાવો માણ્યો હતો.
ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા...
અમેરિકામાં ભારતીય મૂળની એક મહિલાએ 11 વર્ષના દીકરાની હત્યા કર્યાની ઘટના સામે આવી છે. સરિતા રામારાજુ નામની 48 વર્ષની આ મહિલા ડિવોર્સી છે અને દીકરાની કસ્ટડી મુદ્દે તેને તેના પૂર્વ પતિ પ્રકાશ રાજુ સાથે કાનૂની કેસ ચાલે છે. બંનેના 2018માં ડિવોર્સ...
ભારતની ક્રિકેટ ટીમમાં વિકેટ-કીપર અને બેટ્સમેન કે.એલ. રાહુલ અને બોલિવૂડ એક્ટ્રેસ અથિયા શેટ્ટીને ત્યાં પારણું બંધાયું છે. અથિયા શેટ્ટીએ સોમવારે દીકરીને જન્મ આપ્યો છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સિઝનમાં ફ્રેન્ચાઈઝીઓને સ્પોન્સરશિપથી થનારી કમાણીમાં જંગી વધારો થશે તેવો અંદાજ છે. માર્કેટના સૂત્રો જણાવે છે કે, આઇપીએલ-2025માં 10 ફ્રેન્ચાઈઝીઓને માત્ર સ્પોન્સરશિપ થકી જ કુલ મળીને 1,300 કરોડ રૂપિયા જેટલી કમાણી થાય...
લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમ (LIBF) દ્વારા દુબઈના મોવેનપિક ગ્રાન્ડ અલ બુસ્તાન ખાતે 13 એપ્રિલથી 16 એપ્રિલ 2025ના સમયગાળામાં નોંધપાત્ર નેટવર્કિંગ ઈવેન્ટ ‘LIBF GCC Calling 2025’નું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વભરના બિઝનેસ અગ્રણીઓ, એન્ટ્રેપ્રીન્યોર્સ...
અલ્લુ અર્જુનને ફિલ્મસર્જક એટલીની આગામી ફિલ્મ માટે 175 કરોડ રૂપિયા ચૂકવાયા હોવાના દાવો થઈ રહ્યા છે. એક અંદાજ મુજબ કોઈપણ ભારતીય એક્ટરને એક ફિલ્મ માટે ચૂકવાયેલી આ સૌથી મોટી રકમ છે.
ભારતની ક્રિકેટ ટીમમાં વિકેટ-કીપર અને બેટ્સમેન કે.એલ. રાહુલ અને બોલિવૂડ એક્ટ્રેસ અથિયા શેટ્ટીને ત્યાં પારણું બંધાયું છે. અથિયા શેટ્ટીએ સોમવારે દીકરીને જન્મ આપ્યો છે.
અમેરિકામાં ભારતીય મૂળની એક મહિલાએ 11 વર્ષના દીકરાની હત્યા કર્યાની ઘટના સામે આવી છે. સરિતા રામારાજુ નામની 48 વર્ષની આ મહિલા ડિવોર્સી છે અને દીકરાની કસ્ટડી મુદ્દે તેને તેના પૂર્વ પતિ પ્રકાશ રાજુ સાથે કાનૂની કેસ ચાલે છે. બંનેના 2018માં ડિવોર્સ...
સહુ કોઇના મનમાં એ સવાલો ઘોળાય રહ્યા છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં અટવાઇ ગયેલા સુનીતા વિલિયમ્સે ત્યાં શું કર્યું હતું અને રોકાણ અણધાર્યું લંબાઇ જતાં તેમના ભોજનની શું વ્યવસ્થા હતી.
ભારતની ક્રિકેટ ટીમમાં વિકેટ-કીપર અને બેટ્સમેન કે.એલ. રાહુલ અને બોલિવૂડ એક્ટ્રેસ અથિયા શેટ્ટીને ત્યાં પારણું બંધાયું છે. અથિયા શેટ્ટીએ સોમવારે દીકરીને જન્મ આપ્યો છે.
આઈપીએલ 2025ની બીજી મેચમાં હૈદરાબાદે રાજસ્થાન સામે ધુંઆધાર બેટિંગ કરીને 20 ઓવરમાં 6 વિકેટે 286 રન બનાવ્યા હતા. જે આઈપીએલના ઈતિહાસમાં બીજો સૌથી મોટો સ્કોર રહ્યો.
ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ સાપ્તાહિકોના ઈન્વેસ્ટિગેટીવ જર્નાલિસ્ટ ધીરેન કાટ્વાને તેમના પત્રકારિત્વ મારફત ગ્લોબલ ઈન્ડિયન ડાયસ્પોરાને નોંધપાત્ર યોગદાન આપવા બદલ એવોર્ડ થકી સન્માનિત કરાયા હતા. મુંબઈમાં પ્રતિષ્ઠિત ઈવેન્ટમાં ભારતીય ન્યૂઝ ચેનલ ખુલાસચ...
લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમ (LIBF) દ્વારા દુબઈના મોવેનપિક ગ્રાન્ડ અલ બુસ્તાન ખાતે 13 એપ્રિલથી 16 એપ્રિલ 2025ના સમયગાળામાં નોંધપાત્ર નેટવર્કિંગ ઈવેન્ટ ‘LIBF GCC Calling 2025’નું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વભરના બિઝનેસ અગ્રણીઓ, એન્ટ્રેપ્રીન્યોર્સ...
સ્ટ્રોક વિશ્વભરમાં 100 મિલિયનથી વધુ લોકોને અસર કરે છે અને દર વર્ષે આશરે 6.7 મિલિયન લોકો સ્ટ્રોકથી મોતને ભેટે છે. કોઈ વ્યક્તિના સ્ટ્રોકના જોખમને જાણવા રક્ત પરીક્ષણ, અલ્ટ્રાસાઉન્ડ સ્કેન્સ કે MRIજેવી પ્રોસીજર્સ ઉપયોગમાં લેવાય છે જે સામાન્યપણે ભારે...
ડેનમાર્કનાં સૌથી વૃદ્ધ મહિલાએ વીતેલા સપ્તાહે 10 માર્ચે તેમનો 111મો જન્મદિવસ ઉલ્લેસભેર મનાવ્યો હતો.
પૃથ્વી ઉપર મુક્તિનો નવો પ્રકાશ લાવનાર સૌના તારણહાર સહજાનંદ સ્વામી ઉત્તર ભારતમાં છપૈયાપુરમાં મનુષ્યદેહ ધરીને માનવજીવનના કલ્યાણાર્થે સંવત 1837 ના ચૈત્ર સુદ નોમ (આ વર્ષે 6 એપ્રિલ)ના રોજ પ્રગટ થયા. 11 વર્ષની નાની વયે સંસારનો ત્યાગ કરી વન-પર્વતો...
ચૈત્રી નવરાત્રિ પર્વે જગતજનની મા ભગવતીનું સ્મરણ કરીને દુષ્ટાત્માઓનો નાશ કરવા માટે દેવીને જગાડવામાં આવે છે. પ્રત્યેક નર-નારી કે જેઓ દેવીમાં આસ્થા ધરાવે છે તેઓ કોઈને કોઈ રીતે દેવીની ઉપાસના કરે છે, ભલે પછી તેનું સ્વરૂપ અલગ-અલગ હોય. જેમ કે, વ્રત...