
પીટરબરોમાં હિન્દુ સમાજની આસ્થાના કેન્દ્ર સમાન ભારત હિન્દુ સમાજ મંદિરના ભાવિ મુદ્દે વધી રહેલા વિવાદમાં હાઇકોર્ટના જજના હસ્તક્ષેપ બાદ લોકલ ઓથોરિટી અને રસ ધરાવતા ખરીદદાર-પક્ષકાર (ગુજરાત સમાચારે મેળવેલા કોર્ટ ઓર્ડર અનુસાર મસ્જિદ અને ઇસ્લામિક સેન્ટર) સામેની કાનૂની લડાઇના પ્રથમ રાઉન્ડમાં ભારત હિન્દુ સમાજ મંદિરનો વિજય થયો છે.
લોર્ડ રેમી રેન્જરે જણાવ્યું હતું કે, પીટરબરો કાઉન્સિલ અને કાઉન્સિલર શબિના કય્યુમના નેતૃત્વમાં છેલ્લા 40 વર્ષથી હિન્દુઓની આસ્થાના એકમાત્ર કેન્દ્રનું વેચાણ દુર્ભાગ્યની વાત છે.
પીટરબરો હિન્દુ મંદિર દ્વારા અપાયેલા કાનૂની પડકારની વાત કરીએ તો સામાન્ય સંજોગોમાં અદાલતો એક જ પક્ષને સાંભળીને વચગાળાની રાહત આપવામાં સાવધાની વર્તતી હોય છે. પરંતુ જસ્ટિસ ફોર્ડહામે તારણ આપ્યું હતું કે, જાહેર ન કરાયેલ અથવા તો બદલી ન શકાય તેવી કાર્યવાહીથી...
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્યઆચાર્ય પ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપા તથા પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ પ.પૂ. જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના આશીર્વાદથી મોખાસણ ખાતે રૂ. 1.25 કરોડના સાકાર થયેલા ‘શ્રી...
હિન્દુ શાસ્ત્રોમાં માઘ સ્નાનનો અનેરો મહિમા છે. સામાન્ય રીતે ગંગાજી, યમુનાજી વગેરે નદી કે તળાવ કે સમુદ્ર નજીક હોય તો લોકો વહેલી સવારે માઘ સ્નાન કરતા હોય છે.
ભારત અને યુરોપિય યુનિયન (ઇયુ) વચ્ચે ઐતિહાસિક મુક્ત વેપાર કરાર (એફટીએ)નો મુસદ્દો તૈયાર થઈ ગયો છે. આ કરાર અમલમાં આવતા જ બંને દેશની ઈકોનોમી એકબીજાને મોસ્ટ ફેવર્ડ નેશન (એમએફએન)નો દરજ્જો આપશે. જેના કારણે બંને દેશો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુટીઓ)નાં...
દેશમાં એપ્રિલ-ડિસેમ્બર 2025-26 દરમિયાન સીધું વિદેશી મૂડીરોકાણ (એફડીઆઈ) 18 ટકા વધીને 47.87 બિલિયન ડોલર નોંધાયું છે. ગત નાણાવર્ષના નવ મહિના દરમિયાન વિદેશી રોકાણ 40.67 બિલિયન ડોલર નોંધાયું હતું. કુલ
ભારત અને યુરોપિય યુનિયન (ઇયુ) વચ્ચે ઐતિહાસિક મુક્ત વેપાર કરાર (એફટીએ)નો મુસદ્દો તૈયાર થઈ ગયો છે. આ કરાર અમલમાં આવતા જ બંને દેશની ઈકોનોમી એકબીજાને મોસ્ટ ફેવર્ડ નેશન (એમએફએન)નો દરજ્જો આપશે. જેના કારણે બંને દેશો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુટીઓ)નાં...
દેશમાં એપ્રિલ-ડિસેમ્બર 2025-26 દરમિયાન સીધું વિદેશી મૂડીરોકાણ (એફડીઆઈ) 18 ટકા વધીને 47.87 બિલિયન ડોલર નોંધાયું છે. ગત નાણાવર્ષના નવ મહિના દરમિયાન વિદેશી રોકાણ 40.67 બિલિયન ડોલર નોંધાયું હતું. કુલ
ચેક રિટર્ન કેસમાં તાજેતરમાં જ જેલમાંથી બહાર આવેલા રાજપાલ યાદવે તેમ જણાવીને બધાને ચોંકાવ્યા હતા કે મારી પાસે આગામી સાત વર્ષ માટે બ્રાન્ડિંગ સહિત કુલ 1,200 કરોડ રૂપિયાના કામ છે.
અમેરિકાએ ઈરાન પર હુમલો શરૂ કરી દીધા બાદ ઈરાને વળતાં પગલાં તરીકે દુબઈ સહિતના અખાતી દેશોને નિશાન બનાવતાં ભારતથી અમેરિકા અને યુરોપ જવાના ફલાઈટ રૂટ માટેનું મુખ્ય ટ્રાન્ઝિટ એરપોર્ટ સમાન દુબઈ એરપોર્ટ બંધ થઈ ગયું છે. પરિણામે હાલ દુબઈ સહિતના અખાતી દેશોમાં...
ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલના હુમલા બાદ નવા સમીકરણો રચાયા છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસની બહાર પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, અમેરિકા હાલ ક્યુબા સાથે વાતચીત કરી રહ્યું છે અને ટૂંક સમયમાં તેનું ‘ફ્રેન્ડલી ટેકઓવર’ કરી...
પ્રમુખ ટ્રમ્પે લાદેલા ટેરિફને ગેરબંધારણીય અને અન્યાયી ગણાવતા ઐતિહાસિક ચૂકાદાના મૂળમાં ભારતવંશી એટર્ની નીલ કાત્યાલની મહેનત છે. ટ્રમ્પનાં ટેરિફનો ખેલ ખતમ કરવા માટે નીલ કાત્યાલે ટેરિફને કાનૂની પડકાર આપ્યો હતો. ટ્રમ્પે 1977નાં ઈન્ટરનેશનલ ઈમરજન્સી...
ભારત સામેની 61 રને થયેલી કારમી હાર બાદ પાકિસ્તાની ક્રિકેટ જગતમાં ભારે આક્રોશ અને નિરાશા જોવા મળી રહી છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ ખેલાડીઓએ સોશિયલ મીડિયા અને ટીવી ચેનલો પર વર્તમાન ટીમની આકરી ટીકા કરી છે.
ટી20 વર્લ્ડ કપમાં ફરી એક વખત પાકિસ્તાનનો ભારત સામે ધબડકો થયો છે, પરંતુ આ વખતની તેની શરણાગતિ ઐતિહાસિક હતી. કોલંબોની સ્પિન પિચ પર 176 રનનો લક્ષ્યાંક ચેઝ કરતા પાક. માત્ર 114 રનમાં સમેટાયું હતું અને 61 રનનાં અંતરથી હાર્યું. ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનનો...
જીએસએસ મંદિર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઇ હતી, જેમાંથી 500થી વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને હોલિકા માતાનું પૂજન-અર્ચન કર્યું હતું.
નિસડનમાં આવેલા બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે સોમવારે હોળી પર્વની રંગેચંગે ઉજવણી કરાઇ હતી.
સ્ત્રી માટેનો પ્રશ્ન નવો નથી, પરંતુ દરેક યુગે નારીને આ પ્રશ્ન નવા શબ્દોમાં પૂછ્યો છે. ક્યારેક દેવી બનાવી, ક્યારેક દાસી બનાવી, પણ માનવી તરીકે સ્વીકારવાનો પ્રવાસ હજુ ચાલુ છે. આજનો વિષય ઘણો રસપ્રદ છે. પ્રાચીન કાળની વાત કરીએ તો ત્યારે સ્ત્રીને મિલકત...
એક વાત તો ઇતિહાસના પાનાં પર વારંવાર દેખાતી રહી છે. તે એ કે મહાન વ્યક્તિત્વને અને તેના વિચારોનો સ્વીકાર કરવામાં ઘણું મોડું થઈ જાય છે. કૃષ્ણ, સોક્રેટિસ, મીરા, આદિ શંકરાચાર્ય, શ્રી રામ, કે મહાદેવ, નરસિંહ મહેતા કે જ્ઞાનેશ્વર તો પ્રાચીન નામો છે....
સ્ત્રી માટેનો પ્રશ્ન નવો નથી, પરંતુ દરેક યુગે નારીને આ પ્રશ્ન નવા શબ્દોમાં પૂછ્યો છે. ક્યારેક દેવી બનાવી, ક્યારેક દાસી બનાવી, પણ માનવી તરીકે સ્વીકારવાનો પ્રવાસ હજુ ચાલુ છે. આજનો વિષય ઘણો રસપ્રદ છે. પ્રાચીન કાળની વાત કરીએ તો ત્યારે સ્ત્રીને મિલકત...