
હેનરી નોવાક કેસની તપાસમાં સરકારી એજન્સીઓની ગંભીર નિષ્ફળતાઓ ઉજાગર કરતાં શીખ ફેડરેશને પબ્લિક ઇન્કવાયરીની માગ કરી છે. ફેડરેશનના પોલિટિકલ એન્ગેજમેન્ટના ચીફ એક્ઝિક્યુટિવ દબિન્દરજીત સિંહે હોમ સેક્રેટરી શબાના માહમૂદ, જસ્ટિસ સેક્રેટરી ડેવિડ લેમી અને એટર્ની જનરલ રિચર્ડ હર્મરને પત્ર લખીને આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે.
ભારત અને યુકે વચ્ચે ગયા વર્ષે કરાયેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)ની આકાંક્ષાઓ પરિપૂર્ણ કરવા ઓલ્ટરનેટ ડિસ્પ્યુટ રેઝોલ્યુશન (ADR) ફ્રેમવર્કને મજબૂત બનાવવાની હિમાયત ભારતીય ચીફ જસ્ટિસ સૂર્યકાન્તે કરી હતી. તેમણે લંડનમાં 5 જૂને ‘આર્બિટ્રેટિંગ ઈન્ડો-યુકે...
સોશિયલ મીડિયા ટિપ્પણીઓને કારણે પોતાનું ‘CBE’ (કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર) સન્માન ગુમાવ્યા બાદ લોર્ડ રેમી રેન્જરે વડાપ્રધાન સ્ટાર્મર સામે કાનૂની મોરચો માંડ્યો છે. આ નિર્ણયને અયોગ્ય ગણાવતા તેમણે દલીલ કરી છે કે આનાથી મુક્ત અભિવ્યક્તિ...
વિશ્વના સૌથી યુવાન EV પ્રણેતા અને ગ્રેટા ઈલેક્ટ્રિક સ્કૂટરના સ્થાપક રાજ શૈલેષભાઈ મહેતાએ સોમવાર, 25 મે, 2026ના રોજ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, નાઈરોબીની મુલાકાત લીધી હતી. તેમના પ્રેરણાદાયી શબ્દોએ ઘણા યુવાનો પર ગાઢ અસર કરવા સાથે તેમને ગહનપણે...
ગુજરાતના કરમસદના આંગણે અભૂતપૂર્વ કૃષ્ણા હોસ્પિટલ કરમસદ (KHK) માટે તાજેતરમાં ફંડરેઈઝિંગ પ્રયાસો કરવામાં આવ્યા હતા. KHKના અતુલભાઈના ભંડોળ એકત્રીકરણના સફળ પ્રયાસોને બિરદાવવા રવિવાર, 31 મે 20265ના રોજ રુઈસ્લિપ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું...
અમેરિકાના શહેરોમાં ભારતીય કેરી ધૂમ મચાવી રહી છે. અમેરિકન ગ્રાહકો ભારતીય કેરીની લોકપ્રિય જાતોનો સ્વાદ માણી રહ્યા છે અને વધુને વધુ કેરીની માંગ કરી રહ્યા છે. ફળોના રાજા ગણાતી કેરીની નિકાસ અને વપરાશને વેગ આપવા માટે સિએટલમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસે...
અમેરિકન વિદેશ પ્રધાન માર્ક રૂબિયોએ તાજેતરમાં ભારતપ્રવાસ વેળા ખાતરી આપી હતી કે ફક્ત ભારતીયોને જ ટાર્ગેટ બનાવી વિઝામાં ફેરફાર નહીં કરાય, પણ તેમની જ રિપબ્લિકન પાર્ટીના સાંસદે આ ખાતરીથી વિપરિત ભારતીયોને જનોઈવઢ ઘા કરતો પ્રસ્તાવ યુએસ કોંગ્રેસમાં રજૂ...
અમેરિકાના શહેરોમાં ભારતીય કેરી ધૂમ મચાવી રહી છે. અમેરિકન ગ્રાહકો ભારતીય કેરીની લોકપ્રિય જાતોનો સ્વાદ માણી રહ્યા છે અને વધુને વધુ કેરીની માંગ કરી રહ્યા છે. ફળોના રાજા ગણાતી કેરીની નિકાસ અને વપરાશને વેગ આપવા માટે સિએટલમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસે...
પશ્ચિમ એશિયા સંકટના કારણે ભારતમાં પેટ્રોલ-ડિઝલ ઉપરાંત કુદરતી ગેસના પુરવઠા માટે અનિશ્ચતતા ઊભી થઈ છે. ઊર્જા ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવતી અને ઊર્જા સંકટમાંથી કાયમી રાહત આપતી ઉપલબ્ધિ અંદામાનમાં ‘સમુદ્ર મંથન’ દરમિયાન મળી છે. દેશની અગ્રણી ઓઈલ...
ફરહાન અખ્તરની ફિલ્મ ‘ડોન થ્રી’ શૂટિંગ શરૂ થવાના થોડા દિવસો પહેલાં જ છોડી દેવા બદલ ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ દ્વારા રણવીર સિંહ પર લદાયેલો પ્રતિબંધ હવે પાછો ખેંચી લેવાયો છે. રણવીરે પણ આવો પ્રતિબંધ જાહેર કરવા બદલ ફેડરેશનને લીગલ...
હિન્દી ફિલ્મઉદ્યોગના વરિષ્ઠ ફિલ્મ પ્રોડ્યુસર પહલાજ નિહલાનીનું 76 વર્ષની ઉંમરે મુંબઈમાં નિધન થયું છે. તેઓ છેલ્લા થોડા સમયથી બીમાર હતા, તેમને નાણાવટી હોસ્પિટલમાં દાખલ પણ કરાયા હતા પરંતુ પછી તમને ઘેર પરત લવાયા હતા અને તેમણે ઘરમાં જ અંતિમ શ્વાસ...
અમેરિકાના શહેરોમાં ભારતીય કેરી ધૂમ મચાવી રહી છે. અમેરિકન ગ્રાહકો ભારતીય કેરીની લોકપ્રિય જાતોનો સ્વાદ માણી રહ્યા છે અને વધુને વધુ કેરીની માંગ કરી રહ્યા છે. ફળોના રાજા ગણાતી કેરીની નિકાસ અને વપરાશને વેગ આપવા માટે સિએટલમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસે...
વ્હાઈટ હાઉસના એઆઈ પોલિસી એડવાઇઝર શ્રીરામ કૃષ્ણને કહ્યું કે તેઓ આ મહિનાના અંતમાં પોતાનું પદ છોડી દેશે. ભારતવંશી શ્રીરામ કૃષ્ણને સોશિયલ મીડિયા પર આ અંગેની માહિતી આપી છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) દ્વારા આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામે રમાનારી આગામી ટી20 સિરીઝ માટે ભારતીય ટીમની સત્તાવાર જાહેરાત કરાઇ છે. મુંબઈ ખાતે ચીફ સિલેક્ટર અજિત અગરકરના વડપણ હેઠળ સિનિયર મેન્સ સિલેક્શન કમિટીની મળેલી બેઠકમાં સુર્યકુમારના...
ફૂટબોલ ચાહકોના મહાકુંભ ‘ફિફા’ વર્લ્ડ કપનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. અમેરિકા, કેનેડા અને મેક્સિકોના સંયુક્ત યજમાનપદે 11 જૂનથી શરૂ થઇ રહેલી આ ટુર્નામેન્ટ 39 દિવસ ચાલશે. વિશ્વની સૌથી મોટી ટુર્નામેન્ટમાં કુલ 104 મેચ રમાશે, જ્યારે ફાઇનલ જંગ 19...
સાઉથ લંડન, બાલમ હાઇ રોડ પર આવેલ શ્રી શ્યામા આશ્રમ, રાધાકૃષ્ણ મંદિરમાં બિરાજમાન શ્રીનાથજી હવેલીમાં ગયા શનિવારે મનોહારી આંબા ઉત્સવ યોજાયો હતો જેમાં મનોરથી વૈષ્ણવોએ ઠાકોરજી સમક્ષ કેરીઓનો ભોગ ધરાવ્યો હતો.
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ગ્રામ્ય વિસ્તાર મોખાસણ ખાતે મહંત સદ્ગુરુ શાસ્ત્રી શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી અને સંતવૃંદ દ્વારા સિંહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઇ હતી.
નખ મહિલાની સુંદરતામાં વધારો કરે છે. યોગ્ય દેખભાળ ન રાખવાથી નખ બરડ થઈ જાય અથવા પીળા પડી જાય છે. જો તમે નખને લગતી આવી કોઈ સમસ્યા અનુભવો છો તો આટલી વાતનું ધ્યાન જરૂર રાખો. નખની સફાઈ પર ધ્યાન આપો.
ઉનાળો હોય કે ચોમાસુ, ઘણા લોકો રોજ નાળિયેર પાણી પીવાનું પસંદ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે અઠવાડિયામાં ફક્ત 3-4 વાર જ નાળિયેર પાણી પીવાથી ખૂબ ફાયદો થઈ શકે છે?
1950થી લઇને આજસુધી અને તે પહેલાંની બ્રિટિશ પડછાયા જેવી ‘સ્ટેટ એસેમ્બલી’ઓની ઉઠાપટક સામાન્ય નહોતી. પંજાબ, આસામ, મધ્ય પ્રાંત, બલૂચિસ્તાન અને સિંધમાં ભારત-વિભાજન પહેલાં જ શતરંજના મહોરાં ગોઠવાઈ ચૂક્યા હતાં, તેનું એક કારણ ભારતના ભાગલાનું હતું. જો...
માનવજીવનમાં કેટલીક એવી બાબતો હોય છે જે સમય, ધીરજ અને સહિયારા અનુભવથી ધીમે ધીમે ખીલે છે. સાહિત્ય પણ એવી જ એક અણમોલ સંપત્તિ છે. તેને માત્ર વાંચી લેવાથી કે સાંભળી લેવાથી સંપૂર્ણપણે સમજી શકાતું નથી. શબ્દોની પાછળ રહેલા ભાવ, અનુભવોની પાછળ રહેલી પીડા...