
ગુજરાતના જ નહીં, દેશના ટોચના ઉદ્યોગગૃહ અદાણી ગ્રૂપના સર્વેસર્વા ગૌતમ અદાણી 92.6 બિલિયન ડોલરની સંપત્તિ સાથે ફરી એક વખત એશિયામાં સૌથી ધનવાન બન્યા છે. સંપત્તિ સર્જનમાં તેઓ રિલાયન્સ ગ્રૂપના મોભી મુકેશ અંબાણી કરતાં પણ અગ્રેસર રહ્યા છે. અદાણી ગ્રૂપની કંપનીઓનાં શેરોમાં તાજેતરમાં જોવા મળેલી તેજીને કારણે ગૌતમ અદાણીની સંપત્તિમાં વધારો જોવા મળ્યો છે.
બ્રિટનના લોકપ્રિય બિઝનેસ રિયાલિટી શો ‘ધ એપ્રેન્ટિસ’ની 2026ની સીઝનમાં ભારતીય મૂળની કરિશ્મા વિજયે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. પોતાની વ્યવસાયિક કુશળતા અને મજબૂત વ્યૂહરચનાના જોરે કરિશ્માએ ખિતાબ જીતવાની સાથે પ્રખ્યાત બિઝનેસ ટાયકૂન લોર્ડ એલન શુગર પાસેથી...
ઉંમર માત્ર એક આંકડો છે, તે વાતને સાર્થક કરતા 80 વર્ષીય શીખ વૃદ્ધ તરણજીત સિંહ ચંદ્રા આગામી રવિવારે યોજાનારી પ્રખ્યાત લંડન મેરેથોનમાં પ્રથમ વખત ભાગ લેવા જઈ રહ્યા છે. તેમની આ સફર પાછળ વિશ્વના સૌથી વૃદ્ધ મેરેથોન રનર ફૌજા સિંહની પ્રેરણા રહેલી છે.
અમેરિકામાં ગેરકાયદે રીતે રહેતા દસ ગુજરાતીઓને બોસ્ટનની ફેડરલ ગ્રાન્ડ જયુરીએ વિઝાફ્રોડના હેતુથી કન્વીનિયન્સ સ્ટોર્સમાં બનાવટી લૂંટના કેસમાં દોષિત ઠેરવ્યા છે. તેમની સામે માર્ચમાં ફોજદારી ફરિયાદ નોંધાઇ હતી.
પોતાના જાદુઈ અવાજથી કરોડો શ્રોતાઓના હૃદય પર રાજ કરનાર પીઢ ગાયિકા આશા તાઈએ હિન્દી અને મરાઠી સહિત અનેક ભાષામાં પોતાના અવાજનો જાદુ પાથર્યો છે, પરંતુ ગુજરાત અને ગુજરાતી ગીત સાથેનો તેમનો નાતો અત્યંત ખાસ અને આત્મીય રહ્યો છે. તેમનું ગુજરાતી કનેક્શન...
છેલ્લા 35 વર્ષથી અમેરિકામાં રહેતાં ભારતીય મહિલા મીનુ બત્રાની અમેરિકાની ઈમિગ્રેશન પોલીસ ‘આઇસ’ દ્વારા ગેરકાયદે ધરપકડથી ભારતીય સમુદાયમાં આક્રોશનું મોજું ફરી વળ્યું છે. મીનુ બત્રાને કોઇ જ ગુના વગર અટકાયતમાં લઇને 24 કલાક સુધી ભોજન અને પાણીથી વંચિત...
સંસદમાં મહિલા અનામત સંબંધિત બંધારણીય સુધારા બિલનું નામંજૂર થવું અને સીમાંકન બિલ રજૂ કરવામાં નિષ્ફળતાએ પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસને નવું જીવન આપ્યું છે એમ કહી શકાય. તૃણમૂલ કોંગ્રેસે 23 એપ્રિલે 152 બેઠક માટે થનારા પહેલા તબક્કાના મતદાનના પૂર્વે...
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ ભારતનાં સંરક્ષણ બજેટમાં સતત થઈ રહેલા વધારાને સકારાત્મક ગણાવતા કહ્યું છે કે આને કારણે ભારતમાં ઘરેલું ઉત્પાદન અને આર્થિક વિકાસ મજબૂત થશે. આઇએમએફનું તારણ છે કે જ્યારે સંરક્ષણ ખર્ચમાં વધારાથી સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન...
નેશનલ સોલાર એનર્જી ફેડરેશન ઓફ ઈન્ડિયા (NSEFI)ના મતે ભારત નજીકના ભવિષ્યમાં જ સોલાર એનર્જી ઈન્સ્ટોલેશનની દૃષ્ટિએ બીજા ક્રમના સૌથી મોટા સોલાર માર્કેટ તરીકે ઊભરશે.
દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેએ 92 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. ચાર વર્ષ અગાઉ આશાની મોટી બહેન અને મહાન ગાયિકા લતા મંગેશકરે પણ દુનિયાનો ત્યાગ કર્યો હતો. સંગીત ક્ષેત્રે અવિસ્મરણીય યોગદાન આપનાર બન્ને બહેનોની સ્મૃતિમાં અત્યાધુનિક હોસ્પિટલનું...
દીપિકા પાદુકોણ 40 વર્ષની વયે બીજીવાર માતા બનવાની છે. દીપિકા તથા રણવીરે રવિવારે જાહેર કર્યું હતું કે તેઓ બીજીવાર માતાપિતા બનવાનાં છે. દીપિકાએ દુઆના ફોટા સાથે પોઝિટિવ રિઝલ્ટ દર્શાવતી પ્રેગનન્સી ટેસ્ટ કિટનો ફોટો મૂકીને આ જાહેરાત કરી હતી.
છેલ્લા 35 વર્ષથી અમેરિકામાં રહેતાં ભારતીય મહિલા મીનુ બત્રાની અમેરિકાની ઈમિગ્રેશન પોલીસ ‘આઇસ’ દ્વારા ગેરકાયદે ધરપકડથી ભારતીય સમુદાયમાં આક્રોશનું મોજું ફરી વળ્યું છે. મીનુ બત્રાને કોઇ જ ગુના વગર અટકાયતમાં લઇને 24 કલાક સુધી ભોજન અને પાણીથી વંચિત...
અમેરિકાની પ્રતિષ્ઠિત તપાસ એજન્સી FBIના ગુજરાતી મૂળના ડાયરેક્ટર કાશ પટેલ ફરી એકવાર ચર્ચામાં છે. અમેરિકન ન્યૂઝ આઉટલેટ ‘ધ એટલાન્ટિક’ (The Atlantic)એ તેના લેટેસ્ટ રિપોર્ટમાં કાશ પટેલના ચારિત્ર્ય પર ગંભીર આક્ષેપો કરીને દારૂડિયા ગણાવ્યા હતા. આ મનઘડંત...
ભારતની ગ્રાન્ડ માસ્ટર વૈશાલી રમેશબાબુએ મહિલા વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપના ખરાખરીના જંગ માટે ક્વોલિફાય કરતાં કેન્ડિડેટ્સ ચેસ ટુર્નામેન્ટ જીતવાની સાથે ઈતિહાસ રચ્યો છે. આ સાથે તે કેન્ડિડેટ્સ ટુર્નામેન્ટનમાં ચેમ્પિયન બનનારી ભારતની સૌપ્રથમ મહિલા ખેલાડી...
બાળપણમાં થયેલા એક ગમખ્વાર વીજ અકસ્માતમાં બંને હાથ અને બંને પગ ગુમાવી દેનારી ઓડિશાની 18 વર્ષની પાયલ નાગે બેંગકોક પેરા તીરંદાજીમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. પાયલે મેજર અપસેટ સર્જતાં બન્ને હાથ ન હોવા છતાં વર્લ્ડ ચેમ્પિયન બની ચૂકેલી ભારતની...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
સુરત વિચરણ દરમિયાન ભક્તિમાં લીન પ.પૂ. મહંત સ્વામી મહારાજ. ભાવનગર વિચરણ બાદ હીરાનગરીમાં પધારેલા મહંત સ્વામીના દર્શન અને આશીર્વચનનો લાભ લેવા દરરોજ હરિભક્તો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે.
સંસ્કૃત શ્લોક ‘મૌનમ્ સર્વાર્થ સાધનમ્’માં મૌનનું મહિમાગાન છે. હવે વિજ્ઞાન પણ મૌનનું રહસ્યોદ્ઘાટન કરતા કહે છે કે માત્ર બે કલાક શાંત ચિત્તે મૌન પાળી બેસી રહેવાથી મગજનું રિવાયરિંગ થાય છે અને નવાં કોષોની વૃદ્ધિને ઉત્તેજન મળે છે.
દ્રાક્ષ સ્વાસ્થ્ય માટે જેટલી લાભકારક છે એટલી જ સ્કિન માટે પણ છે. દ્રાક્ષથી સ્કિનને લગતી અનેક સમસ્યામાં રાહત મેળવી શકાય છે કેમ કે તે વિટામિન સી, વિટામિન કે અને એન્ટિ ઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર હોય છે. આ તમામ ગુણકારી તત્વો એવા છે જે ત્વચાને ચમકદાર...
પહેલી મેના રોજ સુરતમાં ગુજરાત રાજ્યનો સ્થાપના ઉજવાશે. ભાષણો, સન્માનો, જય જય ગરવી ગુજરાત...નું ગીત અને સૂત્ર, રાતે બજારોમાં રોશની, પૂર્વરાત્રીએ સરકારી ખાતાએ પસંદ કરેલો, આવડ્યો હોય તેવો સાંસ્કૃતિક કાર્યક્રમ, રાસ, ગરબા, નૃત્ય વગેરે પણ થશે...
નરસિંહ મહેતાનું એક ભજન છે કે, આપણે આપણો ધર્મ સંભાળવો. આપણી નજર આપણા જીવન ઉપર આપણા આત્મદર્શન ઉપર નથી હોતી, પણ બીજાના ગુણ-દોષો જોયા કરીએ છીએ. આપણે આપણી જાતને સુધારવા - વ્યસનમુક્ત રહેવામાં શ્રદ્ધા - વિશ્વાસ કેળવવામાં જેટલા મથીએ છીએ, ચિંતન કરીએ...