
વેમ્બલીમાં ભારતીય બિઝનેસો પર અસામાજિક તત્વોના હુમલાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર મોટો સવાલ સર્જી દીધો છે. વેમ્બલીના બિઝનેસ માલિકોનો આરોપ છે કે સંખ્યાબંધ હુમલા બાદ તેઓ તણાવ અને ભયના ઓથાર હેઠળ જીવી રહ્યાં છે. શોપ્સને વ્યાપક નુકસાન કરાયું હોવા છતાં મેટ્રોપોલિટન પોલીસ દ્વારા હજુ સુધી કોઇની ધરપકડ કરાઇ નથી.
તાજેતરમાં હર્ષદ કોઠારીના નેતૃત્વમાં યોજાયેલા ઇસ્ટ આફ્રિકન એસોસિએશનના શાનદાર કાર્યક્રમમાં સિટીબોન્ડ ટ્રાવેલ ગૌરવભેર સહભાગી બન્યું હતું. ઇસ્ટ આફ્રિકન એશિયન સમુદાયના વારસા અને યોગદાનની ઉજવણી કરતો આ એક પ્રેરણાદાયી પ્રસંગ હતો.
વેમ્બલીમાં ભારતીય બિઝનેસો પર અસામાજિક તત્વોના હુમલાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર મોટો સવાલ સર્જી દીધો છે. વેમ્બલીના બિઝનેસ માલિકોનો આરોપ છે કે સંખ્યાબંધ હુમલા બાદ તેઓ તણાવ અને ભયના ઓથાર હેઠળ જીવી રહ્યાં છે. શોપ્સને વ્યાપક નુકસાન કરાયું હોવા...
ગુજરાતી ભાષા, સંસ્કૃતિ અને વિદેશમાં વસતા ગુજરાતીઓના હિતોના જતન-સંવર્ધન માટે કાર્યરત સંસ્થા વિશ્વ ગુજરાતી સમાજના નવનિયુક્ત પ્રમુખ ભાવેશ શશીકાંત લાખાણીએ હોદ્દાનો કાર્યભાર સંભાળતા કહ્યું હતું કે એક વૈશ્વિક સંગઠનનું નેતૃત્ત્વ ઘણી મહત્ત્વની જવાબદારી...
ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (એફબીઆઇ)એ 2015માં પત્નીની હત્યા કરીને નાસી છૂટેલા ભારતીય નાગરિકની માહિતી આપનાર માટે ઇનામની રકમ 2.5 લાખ ડોલરથી વધારી 10 લાખ ડોલર કરી હોવાનું એક નિવેદનમાં જણાવ્યું છે. છેલ્લે 35 વર્ષીય ભદ્રેશકુમાર ચેતનભાઇ પટેલ ન્યૂજર્સીનાં...
ભારતીય મૂળનો 22 વર્ષનો યુવાન સૂર્યા મિધા દુનિયાનો સૌથી યુવા બિલિયોનેર બન્યો છે. તેણે માર્ક ઝકરબર્ગનો 18 વર્ષ જૂનો રેકોર્ડ તોડયો છે. સૂર્યા મિધાની નેટવર્થ 2.2 બિલિયન ડોલર આંકવામાં આવી છે. ‘ફોર્બ્સ’ની યંગ બિલિયોનેર્સની યાદીમાં સૂર્યા ટોચ પર છે....
જ્વેલરી સેક્ટરમાં મોખરાનું સ્થાન ધરાવતા માલાબાર ગ્રૂપના ચેરમેન એમ.પી. અહેમદને બિઝનેસ ભૂષણ 2026 એવોર્ડથી સન્માનિત કરાયા છે. રિટેલ જ્વેલરી ક્ષેત્રે ક્રાંતિકારી યોગદાન અને સામાજિક વિકાસ પ્રત્યે અપ્રતિમ પ્રતિબદ્ધતા બદલ તેમને આ સન્માન એનાયત થયું...
જ્વેલરી સેક્ટરમાં મોખરાનું સ્થાન ધરાવતા માલાબાર ગ્રૂપના ચેરમેન એમ.પી. અહેમદને બિઝનેસ ભૂષણ 2026 એવોર્ડથી સન્માનિત કરાયા છે. રિટેલ જ્વેલરી ક્ષેત્રે ક્રાંતિકારી યોગદાન અને સામાજિક વિકાસ પ્રત્યે અપ્રતિમ પ્રતિબદ્ધતા બદલ તેમને આ સન્માન એનાયત થયું...
અમેરિકાના ટેક્સાસ સ્ટેટના બ્રાઉન્સવિલે શહેરમાં નવી ક્રૂડ ઓઈલ રિફાઇનરી સ્થપાશે. જેમાં ક્રૂડ ઓઇલને પ્રોસેસ કરવા, ખરીદવા અને વેચવાની જવાબદારી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ઉઠાવશે. રિલાયન્સ દ્વારા આ માટે 20 વર્ષનો કરાર કરાયો છે.
પહેલા ભાગમાં શાનદાર સફળતા સાથે કમાણીનો વિક્રમ સર્જનાર ‘ધુરંધર’ ફિલ્મના બીજા ભાગે પણ સફળતાનો ઇતિહાસ રર્ચો છે. ફિલ્મના બીજા ભાગ ‘ધુરંધરઃ ધ રિવેન્જ’એ રિલીઝ થયાના પહેલા જ દિવસે રૂ. 237 કરોડની વર્લ્ડવાઇડ કમાણી કરી છે. આ પહેલા કોઈપણ હિન્દી ફિલ્મ પ્રથમ...
બોલીવૂડના સિનિયર એક્ટર ગોવિંદ નામદેવે તાજેતરના એક ઈન્ટરવ્યુમાં સુપરસ્ટાર શાહરુખ ખાનની કામ પ્રત્યેની ધગશને લઈને ભરપૂર પ્રશંસા કરી હતી. તેણે જણાવ્યું હતું કે શાહરુખ ખાન એકમાત્ર એવો કલાકાર છે કે જે કોઈ પણ પ્રકારની ફરિયાદો વગર 24 કલાક કામ કરી શકે...
ભારતીય મૂળનો 22 વર્ષનો યુવાન સૂર્યા મિધા દુનિયાનો સૌથી યુવા બિલિયોનેર બન્યો છે. તેણે માર્ક ઝકરબર્ગનો 18 વર્ષ જૂનો રેકોર્ડ તોડયો છે. સૂર્યા મિધાની નેટવર્થ 2.2 બિલિયન ડોલર આંકવામાં આવી છે. ‘ફોર્બ્સ’ની યંગ બિલિયોનેર્સની યાદીમાં સૂર્યા ટોચ પર છે....
યુએસના મેઇક અમેરિકા ગ્રેટ અગેઇન (MAGA - ‘માગા’) રિપબ્લિકન ચળવળના ટેકેદારો જેના પ્રેમમાં પડી ગયા હતા તે અમેરિકન બ્લોન્ડ લશ્કરી યુવતી જેસિકા ફોસ્ટરનું એકાઉન્ટ બંધ કરી દેવાતાં તેના 10 લાખ કરતાં વધારે ફોલોઅર્સ માટે એ માનવું મુશ્કેલ બની રહ્યું છે...
સૌથી મોટા આઇપીએલ મુકાબલાનો તખતો તૈયાર થઇ ગયો છે. 28 માર્ચની સાંજે બેંગ્લુરુના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ટોસ થશે. આઈપીએલની 19મી સિઝન પોતાની અત્યાર સુધીનાં સૌથી ભવ્ય અને સૌથી લાંબા અવતારમાં સામે આવશે. આ સિઝન ગત 18 વર્ષનાં ઈતિહાસથી અલગ છે. આ...
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (આરસીબી) 1.78 બિલિયન ડોલર એટલે કે લગભગ 16,706 કરોડ રૂપિયાની રેકોર્ડ બોલી સાથે વેચાઈ ગઈ છે. આ સાથે જ બેંગલુરુ આઇપીએલની સૌથી મોંઘી ટીમ બની ગઈ. આરસીબી ટૂર્નામેન્ટની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. ક્રિકબઝના રિપોર્ટ અનુસાર, આરસીબીને...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
બોચાસણવાસી શ્રી સ્વામિનારાયણ અક્ષરપુરુષોત્તમ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ હાલમાં દિલ્હી વિચરણ કરી રહ્યા છે. તેમના દર્શનાર્થે હરિભક્તો મોટી સંખ્યામાં અક્ષરધામ ખાતે ઉમટી રહ્યા છે.
ત્વચાની સુંદરતામાં અભિવૃદ્ધિ કરવા અને ત્વચાના બ્લડ સરક્યુલેશનને વધારવા માટે અનેકવિધ પ્રકારની સ્કિન ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. એમાં ફેસિયલનો પણ સમાવેશ થાય છે. ફેસિયલને જો સ્કિન અને ઉંમરને ધ્યાનમાં રાખીને કરવામાં આવે તો ઉત્તમ રિઝલ્ટ મળે છે. છેલ્લા...
આ પૃથ્વી પરના ‘બ્લૂ ઝોન’માં વસતા લોકો સામાન્ય રીતે 90થી 100 વર્ષ સુધી જીવે છે અને તે પણ કોઈપણ પ્રકારની ગંભીર બીમારી વિના. આનું કારણ શું? શું આ ભૌગોલિક સ્થળની કોઇ આગવી વિશેષતા છે જે વ્યક્તિને તન-મનથી સ્વસ્થ રાખે છે?ના.... હકીકત તો એ છે કે આપણા...
હનુમાનજી સેવક પણ હતા ને રામદૂત પણ. નીતિજ્ઞ, વિદ્વાન, રક્ષક, વક્તા, ગાયક, બળવાન અને બુદ્ધિશાળી પણ હતા. તેમણે પોતાનું સમગ્ર જીવન ભગવાન શ્રી રામના ચરણોમાં અર્પણ કરી દીધું હતું. આજે પણ પૃથ્વી પર વિચરતા શ્રી હનુમાનજીનો જન્મ દિવસ એટલે કે હનુમાન જયંતી...
કચ્છ પ્રત્યે વર્ષોથી એક વિશેષ અનુબંધ રહ્યો એટલે આ ‘રણભૂમિ’ની સમૃદ્ધિ વિશે જાણવાની, પામવાની, સાંભળવાની અને કહેવાની જિજ્ઞાસા કાયમની છે.