
લંડનના બિઝનેસો માટે શોપ લિફ્ટિંગનું દુષણ એક અભિશાપ બની રહ્યું છે. સાઉથ લંડનના શોપકીપર્સનો આરોપ છે કે ચોરો દરરોજ અમને નિશાન બનાવી રહ્યાં છે. અમે પોલીસને બોલાવીએ છીએ પરંતુ કોઇ આવતું નથી.
લંડનના બિઝનેસો માટે શોપ લિફ્ટિંગનું દુષણ એક અભિશાપ બની રહ્યું છે. સાઉથ લંડનના શોપકીપર્સનો આરોપ છે કે ચોરો દરરોજ અમને નિશાન બનાવી રહ્યાં છે. અમે પોલીસને બોલાવીએ છીએ પરંતુ કોઇ આવતું નથી.
સ્લાઉ હાઇ સ્ટ્રીટ પર એકલી જઇ રહેલી 18 વર્ષીય યુવતી પર સેક્સ્યુઅલ એસોલ્ટ માટે પોલીસે આરોપીની ઇ-ફિટ ઇમેજ જારી કરી હતી.
ગુજરાતી મૂળના ફેડરલ જજ અમિત મહેતાએ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કાનૂની મુશ્કેલીમાં વધારો કરે તેવો ચુકાદો આપ્યો છે. જજ મહેતાએ ઠરાવ્યું છે કે છઠ્ઠી જાન્યુઆરી 2021ના કેપિટોલ હીલ (સંસદ) પરના હુમલાના મામલામાં પ્રમુખ ટ્રમ્પને કાનૂની દાવાથી મુક્તિ મળી શકે...
અમદાવાદના મણિનગર સ્થિત સદ્ગુરૂ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ ખાતે 34મા પાટોત્સવ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ બાપાશ્રી, શ્રી મુક્તજીવન સ્વામીબાપા સમક્ષ ભવ્ય અન્નકૂટ ધરાવાયો હતો, જેના દર્શનાર્થે...
ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ સોશિયલ મીડિયામાં એક ખેડૂતના પ્રયોગોની પ્રશંસા કરતા લખ્યું હતું કે એક એવી વ્યાપક માન્યતા છે કે જેમ જેમ ઉદ્યોગોનો વિકાસ થાય છે તેમ તેમ ખેતીનું મહત્ત્વ ઘટી જાય છે, પરંતુ ખરેખર એવું નથી. જો ખરેખર યોગ્ય ઢબે પ્રયોગો કરવામાં...
આ વર્ષે 19 એપ્રિલના રોજ ચાર ધામ યાત્રા શરૂ થઇ રહી છે. બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (બીકેટીસી)ના અધ્યક્ષ હેમંત દ્વિવેદીનું કહેવું છે કે યાત્રાની તમામ તૈયારી પૂરી થઈ ચૂકી છે.
મધ્ય પૂર્વમાં વધતા યુદ્ધના તણાવ વચ્ચે દુબઈનું પ્રોપર્ટી માર્કેટ પણ દબાણ હેઠળ જોવા મળી રહ્યું છે. 2021 પછીના સમયગાળામાં દુબઈમાં પ્રોપર્ટીની કિંમતોમાં આશરે 60 થી 75 ટકા સુધીનો વધારો થયો હતો.
દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કની સ્પેસ કંપની સ્પેસએક્સ શેરબજારમાં ઈતિહાસ રચવા જઈ રહી છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, સ્પેસએક્સે અમેરિકામાં તેના આઈપીઓ માટેના જરૂરી દસ્તાવેજો જમા કરાવી દીધા છે.
આ સાથે જોવા મળતી તસવીર એ જ એવોર્ડ સમારોહની છે, જેમાં અર્જુન રામપાલે આપેલી સ્પીચ અને એના અનુસંધાનમાં લેખિકા-સોશિયલિસ્ટ શોભા ડેએ લખેલા લેખને કારણે વિવાદ સર્જાયો છે. વાત એમ છે કે ‘હેલો! હોલ ઓફ ફેમ’ અવોર્ડઝ ફંક્શનમાં અર્જુન રામપાલે ટ્રોફી સ્વીકાર્યા...
રણવીર સિંહની ‘ધુરંધર: ધ રિવેન્જ’એ ઇતિહાસ રચ્યો છે, કારણ કે તે ભારતીય બોક્સઓફિસ પર 800 કરોડ રૂપિયાની નેટ ક્લબમાં પ્રવેશ કરનારી પ્રથમ બોલિવૂડ ફિલ્મ બની છે. ‘ધુરંધર: ધ રિવેન્જ’ બોક્સ ઓફિસ પર તેની ઐતિહાસિક દોડ સાથે સતત ધૂમ મચાવી રહી છે.
ગુજરાતી મૂળના ફેડરલ જજ અમિત મહેતાએ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કાનૂની મુશ્કેલીમાં વધારો કરે તેવો ચુકાદો આપ્યો છે. જજ મહેતાએ ઠરાવ્યું છે કે છઠ્ઠી જાન્યુઆરી 2021ના કેપિટોલ હીલ (સંસદ) પરના હુમલાના મામલામાં પ્રમુખ ટ્રમ્પને કાનૂની દાવાથી મુક્તિ મળી શકે...
SGVP ગુરુકુલ - અમદાવાદના અધ્યક્ષ સ્વામી શ્રી માધવપ્રિયદાસજીની પ્રેરણાથી અમેરિકા ખાતે શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર (સવાના) મુકામે શ્રી હનુમાન જયંતીનો અદ્ભુત ઉત્સવ ઉજવાયો.
બાળપણમાં થયેલા એક ગમખ્વાર વીજ અકસ્માતમાં બંને હાથ અને બંને પગ ગુમાવી દેનારી ઓડિશાની 18 વર્ષની પાયલ નાગે બેંગકોક પેરા તીરંદાજીમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. પાયલે મેજર અપસેટ સર્જતાં બન્ને હાથ ન હોવા છતાં વર્લ્ડ ચેમ્પિયન બની ચૂકેલી ભારતની...
મુંબઈ ઇન્ડિયન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ પાસે કુલ મળીને 13 ટાઇટલ છે પરંતુ ગઈ સિઝન તેમના માટે સંઘર્ષપૂર્ણ રહી હતી. ચેન્નાઈની ટીમે સંજુ સેમસનને પોતાના કેમ્પમાં સામેલ કર્યો છે. જોકે સૌની નજર મહેન્દ્ર સિંહ ધોની પર રહેશે, જેણે...
રાજ્યના ગવર્નર આચાર્ય દેવવ્રતના હસ્તે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન-મણિનગરને પ્રતિષ્ઠિત શ્રી મુક્તજીવન પર્યાવરણ રક્ષીય ગૌરવ એવોર્ડ તથા સન્માન પત્ર એનાયત કરાયા હતા. ધર્મના પ્રચાર સાથે સાથે પર્યાવરણને બચાવવા માટે વૃક્ષ સંવર્ધન, જતન અને જનજાગૃતિ...
SGVP ગુરુકુલ - અમદાવાદના અધ્યક્ષ સ્વામી શ્રી માધવપ્રિયદાસજીની પ્રેરણાથી અમેરિકા ખાતે શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર (સવાના) મુકામે શ્રી હનુમાન જયંતીનો અદ્ભુત ઉત્સવ ઉજવાયો.
યુવાન હોય કે વડીલ, આજકાલ જ્યારે પણ કોઇને થોડો સમય મળે છે, ત્યારે હાથ આપમેળે આપણા ફોન પર જાય છે. સ્ક્રોલ કરવાની એક ટેવ ધીમે ધીમે કુટેવ બની જાય છે, જે દિવસના અંતે આપણા મગજને થકાવી દે છે. આ સમસ્યાને ટાળવાનો એક સૌથી સરળ અને અસરકારક રસ્તો એ છે કે...
ભારતીય રસોડામાં જોવા મળતા અજમો અને જીરુ સ્વાસ્થ્યની સુખાકારી જાળવવા માટે બહુ ઉપયોગી છે. તો આવો, આજે આપણે જાણીએ તેના ઉપયોગ અંગે...
જીવનનો સારો સમય એટલે એવો સમય કે જ્યારે સમાજમાં દરેક ઇચ્છિત સ્વરૂપની સ્થિરતા પ્રાપ્ત થઈ હોય. આર્થિક સ્થિતિને કારણે જરૂરિયાત મુજબની કે તેનાથી સારી સુખ સગવડતા પ્રાપ્ત થઈ હોય, કુટુંબ તથા સમાજમાં માન-સન્માન હોય, ભવિષ્ય માટે કોઈ ચિંતા ન હોય અને સ્નેહીજનો...
એપ્રિલ 6ના રોજ સત્તારૂઢ ભારતીય જનતા પક્ષે તેનો 45મો જન્મદિવસ ઉજવ્યો. ભારતીય સંસદીય લોકતંત્રના રાજકારણમાં પક્ષોનો જન્મ થવો, આગળ વધવું, વિલીન થવું કે સમેટાઇ જવું એ પણ રસપ્રદ કહાણી છે. કોંગ્રેસ 1885માં સ્થાપિત થઈ, અંગ્રેજ અફસર એલેન ઓક્ટએવિયન હ્યુમના...