નોવાક કેસની પબ્લિક ઇન્કવાયરીની માગ

હેનરી નોવાક કેસની તપાસમાં સરકારી એજન્સીઓની ગંભીર નિષ્ફળતાઓ ઉજાગર કરતાં શીખ ફેડરેશને પબ્લિક ઇન્કવાયરીની માગ કરી છે. ફેડરેશનના પોલિટિકલ એન્ગેજમેન્ટના ચીફ એક્ઝિક્યુટિવ દબિન્દરજીત સિંહે હોમ સેક્રેટરી શબાના માહમૂદ, જસ્ટિસ સેક્રેટરી ડેવિડ લેમી અને એટર્ની જનરલ રિચર્ડ હર્મરને પત્ર લખીને આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે.

ભારત-યુકે FTA વિવાદોમાં સંસ્થાગત લવાદી પર ભાર મૂકવા ચીફ જસ્ટિસ સૂર્યકાન્તની હિમાયત

ભારત અને યુકે વચ્ચે ગયા વર્ષે કરાયેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)ની આકાંક્ષાઓ પરિપૂર્ણ કરવા ઓલ્ટરનેટ ડિસ્પ્યુટ રેઝોલ્યુશન (ADR) ફ્રેમવર્કને મજબૂત બનાવવાની હિમાયત ભારતીય ચીફ જસ્ટિસ સૂર્યકાન્તે કરી હતી. તેમણે લંડનમાં 5 જૂને ‘આર્બિટ્રેટિંગ ઈન્ડો-યુકે...

સન્માન છીનવાતા લોર્ડ રેમી રેન્જરનો વળતો પ્રહાર

સોશિયલ મીડિયા ટિપ્પણીઓને કારણે પોતાનું ‘CBE’ (કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર) સન્માન ગુમાવ્યા બાદ લોર્ડ રેમી રેન્જરે વડાપ્રધાન સ્ટાર્મર સામે કાનૂની મોરચો માંડ્યો છે. આ નિર્ણયને અયોગ્ય ગણાવતા તેમણે દલીલ કરી છે કે આનાથી મુક્ત અભિવ્યક્તિ...

યુવાન EV પ્રણેતા રાજ મહેતાના પ્રેરણાદાયી શબ્દોની યુવાનો પર ગાઢ અસર

વિશ્વના સૌથી યુવાન EV પ્રણેતા અને ગ્રેટા ઈલેક્ટ્રિક સ્કૂટરના સ્થાપક રાજ શૈલેષભાઈ મહેતાએ સોમવાર, 25 મે, 2026ના રોજ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, નાઈરોબીની મુલાકાત લીધી હતી. તેમના પ્રેરણાદાયી શબ્દોએ ઘણા યુવાનો પર ગાઢ અસર કરવા સાથે તેમને ગહનપણે...

KHKના સફળ ફંડરેઈઝિંગ પ્રયાસોને બિરદાવાયા

ગુજરાતના કરમસદના આંગણે અભૂતપૂર્વ કૃષ્ણા હોસ્પિટલ કરમસદ (KHK) માટે તાજેતરમાં ફંડરેઈઝિંગ પ્રયાસો કરવામાં આવ્યા હતા. KHKના અતુલભાઈના ભંડોળ એકત્રીકરણના સફળ પ્રયાસોને બિરદાવવા રવિવાર, 31 મે 20265ના રોજ રુઈસ્લિપ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું...

ગ્રીન કાર્ડ દ્વારા કાયમી વસવાટનો માર્ગ બંધ કરવાનો પ્રસ્તાવ

અમેરિકન વિદેશ પ્રધાન માર્ક રૂબિયોએ તાજેતરમાં ભારતપ્રવાસ વેળા ખાતરી આપી હતી કે ફક્ત ભારતીયોને જ ટાર્ગેટ બનાવી વિઝામાં ફેરફાર નહીં કરાય, પણ તેમની જ રિપબ્લિકન પાર્ટીના સાંસદે આ ખાતરીથી વિપરિત ભારતીયોને જનોઈવઢ ઘા કરતો પ્રસ્તાવ યુએસ કોંગ્રેસમાં રજૂ...

વડાપ્રધાન મોદીના 99 વિદેશ પ્રવાસ અને 19 સંસદ ગૃહને સંબોધન

દેશમાં સૌથી લાંબો સમય શાસન કરનાર વડાપ્રધાન તરીકેનો વિક્રમ નોંધાવનાર નરેન્દ્ર મોદીના નામે એક બીજો પણ વિક્રમ નોંધાયેલો છે. તેમણે 2014 થી 2026 દરમિયાન વિશ્વના વિવિધ દેશોના 19 સંસદ ગૃહને સંબોધિત કર્યા છે. આ કોઈપણ ભારતીય વડાપ્રધાન દ્વારા કરાયેલા...

અંદામાનમાં સમુદ્વ મંથનઃ કુદરતી ગેસના ભંડાર મળ્યા

પશ્ચિમ એશિયા સંકટના કારણે ભારતમાં પેટ્રોલ-ડિઝલ ઉપરાંત કુદરતી ગેસના પુરવઠા માટે અનિશ્ચતતા ઊભી થઈ છે. ઊર્જા ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવતી અને ઊર્જા સંકટમાંથી કાયમી રાહત આપતી ઉપલબ્ધિ અંદામાનમાં ‘સમુદ્ર મંથન’ દરમિયાન મળી છે. દેશની અગ્રણી ઓઈલ...

ભારત-યુકે FTA વિવાદોમાં સંસ્થાગત લવાદી પર ભાર મૂકવા ચીફ જસ્ટિસ સૂર્યકાન્તની હિમાયત

ભારત અને યુકે વચ્ચે ગયા વર્ષે કરાયેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)ની આકાંક્ષાઓ પરિપૂર્ણ કરવા ઓલ્ટરનેટ ડિસ્પ્યુટ રેઝોલ્યુશન (ADR) ફ્રેમવર્કને મજબૂત બનાવવાની હિમાયત ભારતીય ચીફ જસ્ટિસ સૂર્યકાન્તે કરી હતી. તેમણે લંડનમાં 5 જૂને ‘આર્બિટ્રેટિંગ ઈન્ડો-યુકે...

ફિલ્મ પ્રોડ્યુસર - સેન્સર બોર્ડના પૂર્વ અધ્યક્ષ પહલાજ નિહલાનીનું નિધન

હિન્દી ફિલ્મઉદ્યોગના વરિષ્ઠ ફિલ્મ પ્રોડ્યુસર પહલાજ નિહલાનીનું 76 વર્ષની ઉંમરે મુંબઈમાં નિધન થયું છે. તેઓ છેલ્લા થોડા સમયથી બીમાર હતા, તેમને નાણાવટી હોસ્પિટલમાં દાખલ પણ કરાયા હતા પરંતુ પછી તમને ઘેર પરત લવાયા હતા અને તેમણે ઘરમાં જ અંતિમ શ્વાસ...

અટારી સરહદે એ.આર. રહેમાન લાઇવ...

ઓસ્કરવિજેતા સંગીતકાર એ.આર. રહેમાને રવિવારે પંજાબના અટારી બોર્ડર પોસ્ટ પર તેમનું સર્વપ્રથમ લાઈવ પરફોર્મન્સ આપ્યું હતું. તેમણે સીમા સુરક્ષા દળ (BSF)ને સંગીતમય શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

ગ્રીન કાર્ડ દ્વારા કાયમી વસવાટનો માર્ગ બંધ કરવાનો પ્રસ્તાવ

અમેરિકન વિદેશ પ્રધાન માર્ક રૂબિયોએ તાજેતરમાં ભારતપ્રવાસ વેળા ખાતરી આપી હતી કે ફક્ત ભારતીયોને જ ટાર્ગેટ બનાવી વિઝામાં ફેરફાર નહીં કરાય, પણ તેમની જ રિપબ્લિકન પાર્ટીના સાંસદે આ ખાતરીથી વિપરિત ભારતીયોને જનોઈવઢ ઘા કરતો પ્રસ્તાવ યુએસ કોંગ્રેસમાં રજૂ...

મોદી મારા સારા મિત્ર, ભારત સાથે અફલાતૂન ટ્રેડ ડીલ થવાની છેઃ ટ્રમ્પ

પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સારા મિત્ર’ ગણાવતા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે અમેરિકા અને ભારત વચ્ચે ટૂંક સમયમાં ટ્રેડ ડીલ થશે. ટ્રમ્પે ઓવલ ઓફિસમાં પત્રકારોને જણાવ્યું હતું કે મને તમારા વડાપ્રધાન ખૂબ જ ગમે છે. હું તેમને પસંદ...

ફિફા વર્લ્ડ કપઃ 3 યજમાન, 39 દિવસ અને 48 ટીમ

ફૂટબોલ ચાહકોના મહાકુંભ ‘ફિફા’ વર્લ્ડ કપનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. અમેરિકા, કેનેડા અને મેક્સિકોના સંયુક્ત યજમાનપદે 11 જૂનથી શરૂ થઇ રહેલી આ ટુર્નામેન્ટ 39 દિવસ ચાલશે. વિશ્વની સૌથી મોટી ટુર્નામેન્ટમાં કુલ 104 મેચ રમાશે, જ્યારે ફાઇનલ જંગ 19...

પ્રજ્ઞાનાનંદા નોર્વે ચેસ ચેમ્પિયન

ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનાનંદે નોર્વે ચેસ ખિતાબ જીતીને ઈતિહાસ રચી દીધો છે. તેણે ફાઈનલ રાઉન્ડમાં જીત નોંધાવીને આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં પ્રથમ ભારતીય ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. ભારતીય ચેસના યુવા સિતારાએ અંતિમ રાઉન્ડમાં...

સરદાર પટેલની પ્રતિમાને સંતગણની પુષ્પાંજલિ

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ગ્રામ્ય વિસ્તાર મોખાસણ ખાતે મહંત સદ્ગુરુ શાસ્ત્રી શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી અને સંતવૃંદ દ્વારા સિંહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઇ હતી.

વેસ્ટ બ્રોમવિચના શ્રી કૃષ્ણ મંદિર દ્વારા રૂફ ફંડરેઈઝર લોન્ચ કરાયું

વેસ્ટ બ્રોમવિચના શ્રી કૃષ્ણ મંદિર દ્વારા પુરુષોત્તમ માસ દરમિયાન શનિવાર 6 જૂને સત્તાવારપણે રૂફ ફંડરેઈઝર લોન્ચ કરાયું હતું. પવિત્ર પુરુષોત્તમ માસમાં વિષ્ણુ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવા આ દિવસે ખાસ શ્રી વિષ્ણુ સહસ્રનામ પૂજા પણ કરવામાં આવી હતી.

મેથી મલાઇ મટર

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

પ્રાણી-માનવીના DNA ક્યાં સુધી જાળવી શકાય?

આપણી સૃષ્ટિમાં સજીવોના જીવનની આનુવાંશિક બ્લુપ્રિન્ટ એટલે DNA કહેવાય છે. લુપ્ત પ્રાણીઓ વિશે માહિતી મેળવવા વિજ્ઞાની 1984થી પ્રાચીન DNA ચકાસણી કરતા આવ્યા છે. પછીના વર્ષોમાં ટેકનોલોજીમાં પ્રગતિ સાથે વિજ્ઞાનીઓ પ્રાણીઓ અને વનસ્પતિના પ્રાચીન DNAના...

ભારતીય રાજકારણની સૌથી બોધપાઠરૂપ બંગાળ-કથા

1950થી લઇને આજસુધી અને તે પહેલાંની બ્રિટિશ પડછાયા જેવી ‘સ્ટેટ એસેમ્બલી’ઓની ઉઠાપટક સામાન્ય નહોતી. પંજાબ, આસામ, મધ્ય પ્રાંત, બલૂચિસ્તાન અને સિંધમાં ભારત-વિભાજન પહેલાં જ શતરંજના મહોરાં ગોઠવાઈ ચૂક્યા હતાં, તેનું એક કારણ ભારતના ભાગલાનું હતું. જો...

‘સાહિત્ય ઉતાવળથી નહીં સંગતથી ખુલતું હોય છે’

માનવજીવનમાં કેટલીક એવી બાબતો હોય છે જે સમય, ધીરજ અને સહિયારા અનુભવથી ધીમે ધીમે ખીલે છે. સાહિત્ય પણ એવી જ એક અણમોલ સંપત્તિ છે. તેને માત્ર વાંચી લેવાથી કે સાંભળી લેવાથી સંપૂર્ણપણે સમજી શકાતું નથી. શબ્દોની પાછળ રહેલા ભાવ, અનુભવોની પાછળ રહેલી પીડા...



to the free, weekly Gujarat Samachar email newsletter