
ભારત સરકાર દ્વારા નાગરિકતાના નિયમોમાં સુધારા અમલી બનાવાયા છે. સિટિઝનશિપ સુધારા નિયમ 2026 અમલમાં મૂકાતા હવે ઓવરસીઝ સિટિઝનશિપ ઓફ ઇન્ડિયા (ઓસીઆઇ) માટેની અરજીની પ્રક્રિયા સંપુર્ણપણે ઓનલાઇન કરવાની રહેશે. જે લોકો પાસે ફિઝિકલ કાર્ડ હોય તેમને હવે
ઇ-ઓસીઆઇની સુવિધા અપાશે જેથી પ્રોસેસની કામગીરી વધુ સરળ બનશે અને
ડિજિટલ થશે.
ભારતના પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરી વિધાનસભા ચૂંટણીઓમાં ભારતીય જનતા પક્ષના પ્રભાવશાળી પરફોર્મન્સ સાથે શાનદાર વિજયના સમાચારોને યુકેમાં વસતા ભારતીયોએ આનંદસહ વધાવી લીધા હતા. લંડનમાં ક્વીન્સબરી સ્ટેશન નજીકના પાર્કમાં સેંકડો સમર્થકો એકત્ર થયા...
મેયર સર સાદિક ખાન દ્વારા પ્રકાશિત એક નવા અહેવાલ મુજબ, લંડનના 10 લાખથી વધુ કામદારો એવી નોકરીઓ કરી રહ્યા છે જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ને કારણે મોટા ફેરફારો આવવાની શક્યતા છે. જનરેટિવ AI ના વધતા પ્રભાવ વચ્ચે મેયરે પાટનગરના નોકરીયાતો પરના...
અમેરિકાના ન્યૂ જર્સીમાં પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદીના હાસ્ય દરબારમાં દાનની સરવાણી વહી હતી અને જોતજોતામાં ભાવનગર જિલ્લાના ટીંબી ગામે કાર્યરત નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ માટે એક કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર થઇ ગયું હતું. જગદીશ ત્રિવેદી હાલ અમેરિકા...
અમેરિકામાં ગેરકાયદે રીતે રહેતા દસ ગુજરાતીઓને બોસ્ટનની ફેડરલ ગ્રાન્ડ જયુરીએ વિઝાફ્રોડના હેતુથી કન્વીનિયન્સ સ્ટોર્સમાં બનાવટી લૂંટના કેસમાં દોષિત ઠેરવ્યા છે. તેમની સામે માર્ચમાં ફોજદારી ફરિયાદ નોંધાઇ હતી.
પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામોમાં ભાજપની જે તાકાત દેખાઈ રહી છે, તે અચાનક ઉઠેલી કોઈ લહેરનું પરિણામ નથી, પરંતુ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (આરએસએસ)ની લગભગ દોઢ દાયકા લાંબી તૈયારીનું પરિણામ પણ છે. 2011માં બંગાળમાં આશરે 530 શાખા હતી, જે હવે વધીને 2500થી...
સમય સમય બલવાન હૈ, નહીં મનુષ્ય બલવાન ઉક્તિ ઇન્ડિયા બ્લોક માટે ખરા અર્થમાં સાકાર થઇ છે. પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામે તેના હાલ બેહાલ કરી નાંખ્યા છે. કેરળનો અંતિમ કિલ્લો તૂટતા ડાબેરીઓનો દેશમાં અસ્ત થયો છે. બંગાળીઓએ મમતા બેનરજીને ફગાવી દઈ ભાજપને...
મિડલ ઇસ્ટમાં યુદ્ધના કારણે હોર્મુઝની ખાડીમાં ઈરાન તથા અમેરિકા બંનેની નાકાબંધીથી દુનિયાભરમાં ક્રૂડ ઓઈલના સંકટ વચ્ચે યુનાઇટેડ આરબ અમિરાત (યુએઈ)એ ‘ઓપેક’ અને ‘ઓપેક’ પ્લસ જૂથમાંથી બહાર નીકળી ગયું છે. અલબત્ત, યુએઈએ મિડલ ઇસ્ટમાં ચાલતા યુદ્ધના કારણે...
દુનિયામાં સૌથી લોકપ્રિય સ્માર્ટફોન આઈફોનનું નિર્માણ કરતી કંપની એપલના સીઈઓ 65 વર્ષના ટીમ કૂકે રાજીનામું આપવાની જાહેરાત કરી છે. જોકે, તેઓ આગામી પહેલી સપ્ટેમ્બર સુધી હોદ્દા પર ચાલુ રહેશે. આ સાથે એપલમાં દોઢ દસકા લાંબો ટીમ કૂક યુગ પૂરો થશે. ટીમ કૂકના...
ફિલ્મ ઉદ્યોગના પ્રસિદ્ધ ગીતકાર પ્રસૂન જોષીને પ્રસાર ભારતીના ચેરમેન તરીકે નિયુક્ત કરાયા છે. પ્રસૂન જોષી ભારતીય સિનેમા જગતની જાણીતી વ્યક્તિ છે. તેમણે સિનેમાથી લઈને જાહેરાત જગત અને સાહિત્યના ક્ષેત્રોમાં અમીટ છાપ છોડી છે.
પંજાબી મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીના ગ્લોબલ સ્ટાર દિલજીત દોસાંઝ તેમની ઈન્ટરનેશનલ કોન્સર્ટને કારણે સતત ચર્ચામાં રહે છે. વિશ્વભરમાં ફેન ફોલોઇંગ ધરાવવતો આ કલાકાર વિશ્વમાં જ્યાં પરફોર્મ કરે ત્યાં લાખોની ભીડ એકત્ર થઈ જાય છે. કેનેડામાં વાનકુંવરમાં આયોજીત તેની...
અમેરિકાની સરકારે એક ઐતિહાસિક અને અભૂતપુર્વ પગલું ભરતાં પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની તસવીરને યુએ પાસપોર્ટ પર પ્રદર્શિત કરવાનો નિર્ણય કર્યો છે. વિદેશ વિભાગે અમેરિકાની આઝાદીના 250 વર્ષ પૂર્ણ થયાં તે સંદર્ભે આ સ્પેશિયલ એડિશન પાસપોર્ટ ઈશ્યૂ કરવાની...
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ની જાદુઈ દુનિયામાં જ્યાં ભલ-ભલા ટેક દિગ્ગજ પણ ટેક્નોલોજીના ઘોંઘાટ ખોવાઈ જતા જોવા મળે છે ત્યાં દ્વારકેશ પટેલ નામનો તરવરિયો યુવાન સિલિકોન વેલીની એઆઇ કોમ્યુનિટીમાં સૌથી મહત્વપૂર્ણ અવાજોમાંના એક તરીકે ઉભરી આવ્યો છે. 25...
ભારતની ગ્રાન્ડ માસ્ટર વૈશાલી રમેશબાબુએ મહિલા વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપના ખરાખરીના જંગ માટે ક્વોલિફાય કરતાં કેન્ડિડેટ્સ ચેસ ટુર્નામેન્ટ જીતવાની સાથે ઈતિહાસ રચ્યો છે. આ સાથે તે કેન્ડિડેટ્સ ટુર્નામેન્ટનમાં ચેમ્પિયન બનનારી ભારતની સૌપ્રથમ મહિલા ખેલાડી...
બાળપણમાં થયેલા એક ગમખ્વાર વીજ અકસ્માતમાં બંને હાથ અને બંને પગ ગુમાવી દેનારી ઓડિશાની 18 વર્ષની પાયલ નાગે બેંગકોક પેરા તીરંદાજીમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. પાયલે મેજર અપસેટ સર્જતાં બન્ને હાથ ન હોવા છતાં વર્લ્ડ ચેમ્પિયન બની ચૂકેલી ભારતની...
બીએપીએસ શાહીબાગ મંદિરે યોજાયેલી રવિસભામાં અમેરિકી કોંગ્રેસમેન પીટ સેશન્સ અને ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પૂ. ઈશ્વરચરણદાસજી સ્વામી અને પૂ. બ્રહ્મવિહારીદાસજી સ્વામીની મુલાકાત લઇ તેમના આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે સંતોએ બંને મહાનુભાવોને...
ભારતીય રાજદૂતાવાસમાં 27 એપ્રિલે આયોજિત સંવાદમાં વિવિધ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે સંઘર્ષો, ભાગદોડના જીવન અને ઉભરતી ટેકનોલોજીઓના વર્તમાન પરિવર્તનશીલ વિશ્વમાં ભગવાન મહાવીરના ઉપદેશો અને સિદ્ધાંતો આધુનિક જીવનને માર્ગદર્શન પુરું પાડે છે. આ સંવાદ શ્રીમદ્...
એક સરવેના તારણ અનુસાર, મિલેનિયલ માતાઓ (1981-1996 વચ્ચે જન્મેલી) સૌથી વધુ માનસિક રીતે થાકેલી અને અસંતુષ્ટ હોવાનું જાણવા મળ્યું છે. ‘ટોકર રિસર્ચ’ દ્વારા ‘ઈટ્સ એ ફેમિલી થિંગ’ સાથે મળીને બે હજાર મહિલાઓને આવરી લઇ આ સરવે કરવામાં આવ્યો હતો.
ચોથી મેના દિવસે બંગાળ વિધાનસભાની ચૂંટણીનું વિસ્ફોટક પરિણામ અને પહેલી મેના દિવસે ગુજરાત રાજ્ય સરકારની સ્થાપનાની ઉજવણી. દેખીતી રીતે તો આ બંને વચ્ચે કોઈ સંબંધ નથી. પણ, બંગાળની ચૂંટણી દરમિયાન માત્ર રાજકીય નહિ, સામાજિક અને સાંસ્કૃતિક સંદર્ભોની વાતો...
વડીલો સહિત સહુ વાચક મિત્રો, વીતેલા સપ્તાહે લખ્યું હતું તેમ આપણા આંગણે રળિયામણી ઘડીનો અવસર આવી ગયો છે. આપના પ્રિય ‘ગુજરાત સમાચાર’ સમાચાર સાપ્તાહિકે પાંચમી મેના રોજ જ્વલંત પ્રકાશન યાત્રાના 55મા વર્ષમાં શાનદાર પ્રવેશ કર્યો છે. ‘ગુજરાત સમાચાર’ની...