શોપ લિફ્ટિંગ એક અભિશાપ

લંડનના બિઝનેસો માટે શોપ લિફ્ટિંગનું દુષણ એક અભિશાપ બની રહ્યું છે. સાઉથ લંડનના શોપકીપર્સનો આરોપ છે કે ચોરો દરરોજ અમને નિશાન બનાવી રહ્યાં છે. અમે પોલીસને બોલાવીએ છીએ પરંતુ કોઇ આવતું નથી.

શોપ લિફ્ટિંગ એક અભિશાપ

લંડનના બિઝનેસો માટે શોપ લિફ્ટિંગનું દુષણ એક અભિશાપ બની રહ્યું છે. સાઉથ લંડનના શોપકીપર્સનો આરોપ છે કે ચોરો દરરોજ અમને નિશાન બનાવી રહ્યાં છે. અમે પોલીસને બોલાવીએ છીએ પરંતુ કોઇ આવતું નથી.

સ્લાઉમાં યુવતી પર સેક્સ્યુઅલ એસોલ્ટ, પોલીસે આરોપીની ઇ-ફિટ ઇમેજ જારી કરી

સ્લાઉ હાઇ સ્ટ્રીટ પર એકલી જઇ રહેલી 18 વર્ષીય યુવતી પર સેક્સ્યુઅલ એસોલ્ટ માટે પોલીસે આરોપીની ઇ-ફિટ ઇમેજ જારી કરી હતી. 

કેપિટોલ હીલ હિંસા માટે ટ્રમ્પને કાનૂની દાવાથી રક્ષણ મળી શકે નહીં

ગુજરાતી મૂળના ફેડરલ જજ અમિત મહેતાએ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કાનૂની મુશ્કેલીમાં વધારો કરે તેવો ચુકાદો આપ્યો છે. જજ મહેતાએ ઠરાવ્યું છે કે છઠ્ઠી જાન્યુઆરી 2021ના કેપિટોલ હીલ (સંસદ) પરના હુમલાના મામલામાં પ્રમુખ ટ્રમ્પને કાનૂની દાવાથી મુક્તિ મળી શકે...

સ્વામિનારાયણ મંદિર - કુમકુમનો 34મો પાટોત્સવ ઉજવાયો

અમદાવાદના મણિનગર સ્થિત સદ્ગુરૂ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ ખાતે 34મા પાટોત્સવ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ બાપાશ્રી, શ્રી મુક્તજીવન સ્વામીબાપા સમક્ષ ભવ્ય અન્નકૂટ ધરાવાયો હતો, જેના દર્શનાર્થે...

ચારધામ યાત્રાનું કાઉન્ટડાઉન શરૂ

આ વર્ષે 19 એપ્રિલના રોજ ચાર ધામ યાત્રા શરૂ થઇ રહી છે. બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (બીકેટીસી)ના અધ્યક્ષ હેમંત દ્વિવેદીનું કહેવું છે કે યાત્રાની તમામ તૈયારી પૂરી થઈ ચૂકી છે.

ચૂંટણી પંચની ‘સર્જિકલ સ્ટ્રાઈક’ઃ બંગાળમાં 91 લાખ નામ રદ!

પશ્ચિમ બંગાળની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા લેવાયેલા એક ઐતિહાસિક નિર્ણય હેઠળ પ્રથમ વખત જિલ્લાવાર નવી મતદાર યાદી જાહેર કરાઇ છે. આ નવી યાદીમાંથી પંચે 91 લાખ મતદારોના નામ દૂર કર્યા છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, કુલ 60,06,675...

સ્પેસએક્સઃ 75 બિલિયન ડોલરનો મહાકાય આઇપીઓ

દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કની સ્પેસ કંપની સ્પેસએક્સ શેરબજારમાં ઈતિહાસ રચવા જઈ રહી છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, સ્પેસએક્સે અમેરિકામાં તેના આઈપીઓ માટેના જરૂરી દસ્તાવેજો જમા કરાવી દીધા છે.

ભારતનો સંરક્ષણ ક્ષેત્રે હનુમાનકૂદકોઃ નિકાસમાં 62 ટકાનો વિક્રમી વધારો

ભારતે સંરક્ષણ નિકાસ ક્ષેત્રે હનુમાનકૂદકો માર્યો છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આ અંગે માહિતી આપતા એકસ પર જણાવ્યું હતું કે ભારતે સંરક્ષણ ક્ષેત્રે વર્ષ 2025-26માં 38,424 કરોડ રૂપિયાની નિકાસ કરી છે. જે ગત વર્ષની સરખામણીમાં 62 ટકાનો તોતિંગ વધારો...

‘ધૂરંધર-2’ સૌથી વધુ કમાણી કરનારી બોલિવૂડ ફિલ્મ

રણવીર સિંહની ‘ધુરંધર: ધ રિવેન્જ’એ ઇતિહાસ રચ્યો છે, કારણ કે તે ભારતીય બોક્સઓફિસ પર 800 કરોડ રૂપિયાની નેટ ક્લબમાં પ્રવેશ કરનારી પ્રથમ બોલિવૂડ ફિલ્મ બની છે. ‘ધુરંધર: ધ રિવેન્જ’ બોક્સ ઓફિસ પર તેની ઐતિહાસિક દોડ સાથે સતત ધૂમ મચાવી રહી છે. 

સુવર્ણ મંદિરમાં પ્રિયંકાની લંગર સેવા

પ્રિયંકા ચોપરા અમૃતસરના સુવર્ણ મંદિરના લંગરમાં વાસણ સાફ કરવાની સેવા આપી રહી હોવાનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો જોઈ ચાહકો તેના પર ઓવારી ગયા હતા. 

કેપિટોલ હીલ હિંસા માટે ટ્રમ્પને કાનૂની દાવાથી રક્ષણ મળી શકે નહીં

ગુજરાતી મૂળના ફેડરલ જજ અમિત મહેતાએ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કાનૂની મુશ્કેલીમાં વધારો કરે તેવો ચુકાદો આપ્યો છે. જજ મહેતાએ ઠરાવ્યું છે કે છઠ્ઠી જાન્યુઆરી 2021ના કેપિટોલ હીલ (સંસદ) પરના હુમલાના મામલામાં પ્રમુખ ટ્રમ્પને કાનૂની દાવાથી મુક્તિ મળી શકે...

સવાના સ્વામિનારાયણ સનાતન મંદિરે ઉજવાયો દશાબ્દિ મહોત્સવ

SGVP ગુરુકુલ - અમદાવાદના અધ્યક્ષ સ્વામી શ્રી માધવપ્રિયદાસજીની પ્રેરણાથી અમેરિકા ખાતે શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર (સવાના) મુકામે શ્રી હનુમાન જયંતીનો અદ્ભુત ઉત્સવ ઉજવાયો.

હાથ-પગ ભલે ન હોય, પણ હૈયે જુસ્સો જરૂર છે... પાયલે બેંગકોક પેરા તીરંદાજીમાં ગોલ્ડ જીત્યો

બાળપણમાં થયેલા એક ગમખ્વાર વીજ અકસ્માતમાં બંને હાથ અને બંને પગ ગુમાવી દેનારી ઓડિશાની 18 વર્ષની પાયલ નાગે બેંગકોક પેરા તીરંદાજીમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. પાયલે મેજર અપસેટ સર્જતાં બન્ને હાથ ન હોવા છતાં વર્લ્ડ ચેમ્પિયન બની ચૂકેલી ભારતની...

દિગ્ગજોની ટીમ પર આશાભરી મીટ માંડીને બેઠા છે ક્રિકેટચાહકો

મુંબઈ ઇન્ડિયન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ પાસે કુલ મળીને 13 ટાઇટલ છે પરંતુ ગઈ સિઝન તેમના માટે સંઘર્ષપૂર્ણ રહી હતી. ચેન્નાઈની ટીમે સંજુ સેમસનને પોતાના કેમ્પમાં સામેલ કર્યો છે. જોકે સૌની નજર મહેન્દ્ર સિંહ ધોની પર રહેશે, જેણે...

સ્વામિનારાયણ મંદિર - કુમકુમનો 34મો પાટોત્સવ ઉજવાયો

અમદાવાદના મણિનગર સ્થિત સદ્ગુરૂ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ ખાતે 34મા પાટોત્સવ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ બાપાશ્રી, શ્રી મુક્તજીવન સ્વામીબાપા સમક્ષ ભવ્ય અન્નકૂટ ધરાવાયો હતો, જેના દર્શનાર્થે...

ચારધામ યાત્રાનું કાઉન્ટડાઉન શરૂ

આ વર્ષે 19 એપ્રિલના રોજ ચાર ધામ યાત્રા શરૂ થઇ રહી છે. બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (બીકેટીસી)ના અધ્યક્ષ હેમંત દ્વિવેદીનું કહેવું છે કે યાત્રાની તમામ તૈયારી પૂરી થઈ ચૂકી છે.

હેલ્થ ટિપ્સઃ અનેક તકલીફોમાં અક્સીર અજમો અને જીરું

ભારતીય રસોડામાં જોવા મળતા અજમો અને જીરુ સ્વાસ્થ્યની સુખાકારી જાળવવા માટે બહુ ઉપયોગી છે. તો આવો, આજે આપણે જાણીએ તેના ઉપયોગ અંગે...  

હૃદયની બીમારીઓનું જોખમ ઘટાડવું હોય તો...

આખી દુનિયામાં થતાં મૃત્યુના મોટા કારણોમાંથી હૃદયરોગ પણ એક છે. જોકે, જ્હોન્સ હોપકિન્સ મેડિકલ સ્કૂલના કાર્ડિયોલોજિસ્ટ ડો. રોજર બ્લુમેન્થલ જણાવે છે કે, જો યોગ્ય કાળજી લેવામાં આવે તો 80 ટકા હૃદય રોગ અટકાવી શકાય છે. 

અખાત્રીજ - શુભની સાતત્યતા

જીવનનો સારો સમય એટલે એવો સમય કે જ્યારે સમાજમાં દરેક ઇચ્છિત સ્વરૂપની સ્થિરતા પ્રાપ્ત થઈ હોય. આર્થિક સ્થિતિને કારણે જરૂરિયાત મુજબની કે તેનાથી સારી સુખ સગવડતા પ્રાપ્ત થઈ હોય, કુટુંબ તથા સમાજમાં માન-સન્માન હોય, ભવિષ્ય માટે કોઈ ચિંતા ન હોય અને સ્નેહીજનો...

અસ્તિત્વના ત્રણ પડાવઃ જનસંઘ, જનતા પક્ષ અને ભાજપ...

એપ્રિલ 6ના રોજ સત્તારૂઢ ભારતીય જનતા પક્ષે તેનો 45મો જન્મદિવસ ઉજવ્યો. ભારતીય સંસદીય લોકતંત્રના રાજકારણમાં પક્ષોનો જન્મ થવો, આગળ વધવું, વિલીન થવું કે સમેટાઇ જવું એ પણ રસપ્રદ કહાણી છે. કોંગ્રેસ 1885માં સ્થાપિત થઈ, અંગ્રેજ અફસર એલેન ઓક્ટએવિયન હ્યુમના...



to the free, weekly Gujarat Samachar email newsletter