એ-લેવલ પરીક્ષાનું વિક્રમજનક પરિણામ

એ-લેવલ પરિણામોના રેકોર્ડ વર્ષમાં વિદ્યાર્થીઓએ વિદ્યાર્થિનીઓને પછડાટ આપી છે. આ વર્ષે રેકોર્ડ સંખ્યામાં વિદ્યાર્થીઓને યુનિવર્સિટી કોર્સમાં પ્રવેશ મળ્યો છે, પરંતુ પરિણામોમાં પ્રાદેશિક અસમાનતામાં પણ વધારો જોવા મળ્યો છે. કુલ પરીક્ષાર્થીઓમાંથી 9.6 ટકાએ A* ગ્રેડ મેળવ્યો છે. વિદ્યાર્થીઓમાં 10.3 ટકાએ A* પ્રાપ્ત કર્યો, જ્યારે વિદ્યાર્થિનીઓમાં આ પ્રમાણ 9.2 ટકા રહ્યું છે. 

રિલાયન્સ અને રોલ્સ રોયસે હાથ મિલાવ્યા ભારતમાં ફાઇટર જેટનાં એન્જિન બનાવશે

ભારતના સંરક્ષણ ક્ષેત્રને સંપૂર્ણ આત્મનિર્ભર બનાવવા તથા દેશના ફિફ્થ જનરેશન ફાઈટર જેટ પ્રોગ્રામને પ્રોત્સાહન આપવા માટેની દિશામાં મહત્ત્વના પગલાં અંતર્ગત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ)એ દેશના એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA) પ્રોગ્રામ...

ભારતના 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી

15 ઓગસ્ટ શનિવારના રોજ લંડન સ્થિત ભારતીય હાઇ કમિશન ખાતે પરંપરાગત ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

ગુજરાતમાં અનામતવિરોધી આંદોલનનો સળવળાટઃ જ્ઞાતિ-જાતિ નહીં, માત્ર ગરીબીને આધારે અનામત આપવા ફરી અવાજ ઉઠ્યો

 દિલ્હીમાં કોક્રોચ જનતા પાર્ટી (સીજેપી)નું આંદોલન શમ્યાના ચોવીસ જ કલાકમાં સોશિયલ મીડિયા પર રિઝર્વેશન હટાવો આંદોલન (આરએચએ) નામનું અનામત વિરોધી જૂથ એક્ટિવ થયું છે. જેના ઈન્સ્ટાગામ પેજને 24 જ કલાકમાં 50 લાખ ફોલોઅર્સ મળ્યા છે, જેણે ગુજરાતમાં પણ...

ડો. ભાવેશ પારેખે જૈન ડોક્ટર્સ ફેડરેશનના પ્રમુખપદનો કાર્યભાર સંભાળ્યો

જૈન ડોક્ટર્સ ફેડરેશન (JDF) અમદાવાદ દ્વારા રવિવાર 26 જુલાઈ 2026ના રોજ શ્રી જૈન વિશા ઓશવાલ ક્લબ ખાતે તેની નવી એક્ઝિક્યુટિવ સમિતિનો પદગ્રહણ સમારંભ યોજવામાં આવ્યો હતો. ડો. ભાવેશભાઈ બી. પારેખે ફેડરેશનના પ્રમુખ અને ડો. દેવેન ઝવેરીએ સેક્રેટરી તરીકે 2026-2029ની...

સ્વજનોથી વિખુટા પડીને લાખો લોકોએ વિભાજન બાદ નવું જીવન ઊભું કર્યું: મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ પર 1947ના ભાગલાથી પ્રભાવિત લોકોના સાહસ, સંઘર્ષ અને જીજીવિષાને યાદ કરતા તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું કે ભાગલાએ લાખો પરિવારોને બરબાદ કરી દીધા અને લોકોને અસહ્ય પીડા આપી, પરંતુ પ્રભાવિત...

વંદે માતરમનું ગાન અધવચ્ચે અટકાવતાં સોનિયા ગાંધી વિવાદમાં

દેશના સ્વાતંત્ર્ય પર્વે કોંગ્રેસ વડા મથકે યોજાયેલા ધ્વજવંદનના કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી દ્વારા વંદે માતરમનું ગાન અટકાવવાનો પ્રયાસ થતાં હોબાળો મચી ગયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માગણી કરી છે કે રાષ્ટ્રગીત વંદે માતરમના...

રિલાયન્સ અને રોલ્સ રોયસે હાથ મિલાવ્યા ભારતમાં ફાઇટર જેટનાં એન્જિન બનાવશે

ભારતના સંરક્ષણ ક્ષેત્રને સંપૂર્ણ આત્મનિર્ભર બનાવવા તથા દેશના ફિફ્થ જનરેશન ફાઈટર જેટ પ્રોગ્રામને પ્રોત્સાહન આપવા માટેની દિશામાં મહત્ત્વના પગલાં અંતર્ગત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ)એ દેશના એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA) પ્રોગ્રામ...

ભારતની સંરક્ષણ કંપનીઓ પાસે રૂ. પાંચ લાખ કરોડથી વધુના ઓર્ડર

ભારત સરકારે સંરક્ષણ ખરીદીના કુલ બજેટના 75 ટકા હિસ્સો દેશમાં ખર્ચ કરવાનો નિર્ણય કર્યો છે. તે મુજબ હવે દર વર્ષે લગભગ બે લાખ કરોડ રૂપિયાના લશ્કરી સાધનોની ખરીદી થઈ રહી છે, સાથે ભારતે લશ્કરી સાધનોની નિકાસ વધારી રહ્યું છે.

શાહરુખ - અજય - ટાઇગર શ્રોફ કાનૂની સકંજામાં

છેલ્લા લાંબા સમયથી પાન મસાલાની એડવર્ટ કરી રહેલા કિંગ ખાન શાહરુખ, અજય દેવન અને ટાઇગર શ્રોફ કાનૂની સકંજામાં સપડાયા છે. મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) દ્વારા આ ત્રણેય અભિનેતાઓ શાહરુખ ખાન, અજય દેવગન અને ટાઇગર શ્રોફને શો-કોઝ નોટિસ...

મોહમ્‍મદ રફીએ જ્‍યારે હંમેશા માટે ફિલ્‍મી પાર્શ્વગાયન છોડી દેવાનો નિર્ણય કરી લીધો હતો...

‘તમે મુસ્‍લિમ છો... અને ફિલ્‍મો માટે ગાઓ છો? આ તો બહુ મોટું પાપ છે. ખુદા તમને ક્‍યારેય માફ નહીં કરે.’ કહેવાય છે કે મક્કાની હજ યાત્રા દરમિયાન એક ધાર્મિક વિદ્વાને મોહમ્‍મદ રફી સાહેબને કહેલા આ શબ્‍દોએ મહાન ગાયકને એટલા ઊંડે સુધી હચમચાવી દીધા કે...

અમેરિકામાં આકરા વિઝા નિયમોથી 1.13 લાખ વિદેશી વિદ્યાર્થી ઘટ્યા

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળમાં સત્તા પર આવતાની સાથે જ આકરી ઈમિગ્રેશન અને વિઝા નીતિ અપનાવી છે, જેના કારણે વર્ષ 2026માં અમેરિકન કોલેજો અને યુનિવર્સિટીઓમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા 1.13 લાખ જેટલો નોંધપાત્ર ઘટાડો થયો છે. આ સાથે...

મોરારીબાપુ દ્વારા હાર્વર્ડ યુનિવર્સિટીના મેમોરિયલ હોલમાં રામકથાનું રસપાન

યુએસએની હાર્વર્ડ યુનિવર્સિટીના મેમોરિયલ હોલમાં આધ્યાત્મિક ગુરુ પૂજ્ય મોરારીબાપુ 9 દિવસની રામકથાનું રસપાન કરાવી રહ્યા છે. મોરારીબાપુની આ 982મી રામકથા છે જેનો આરંભ15 ઓગસ્ટથી થયો છે અને પૂર્ણાહુતિ 23 ઓગસ્ટ 2026ના રોજ કરાશે. ભરચક ઓડિયન્સ સાથેની...

હેરોની 11 વર્ષીય બોધનાએ ફ્રેન્ચ ચેસ ચેમ્પિયનને હરાવી ઈતિહાસ સર્જ્યો

હેરોની 11 વર્ષીય બોધના શિવનંદને ફ્રાન્સના વર્તમાન નેશનલ ચેમ્પિયન, 19 વર્ષીય ગ્રાન્ડમાસ્ટર અને 2628નું FIDE રેટિંગ ધરાવતા માર્ક‘આન્દ્રીઆ મૌરિઝીને પરાજિત કરી ચેસના ઈતિહાસમાં નવો વિક્રમ સર્જ્યો છે. પિન્નેરની શાળામાં અભ્યાસ કરતી અને ચેસની રમતમાં...

ભારતીય હાઇ કમિશનમાં ટીમ ઇંડિયા

ભારતીય હાઇ કમિશને શનિવારે સાંજે ભારતીય ક્રિકેટ ટીમના સભ્યો માટે શાનદાર કાર્યક્રમનું આયોજન કર્યું હતું તે પ્રસંગની તસવીરમાં હાઇ કમિશનર પેરીસ્વામી કુમારન, સાંસદ રાજીવ શુક્લા સહિત અન્યો સાથે ભારતીય ક્રિકેટ ટીમના સભ્યો.

મેમનગર સ્વામિનારાયણ ગુરુકુળમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

અમદાવાદ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ - મેમનગર ખાતે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા પર્વની ખૂબ જ ભવ્ય અને ઉત્સાહસભર ઉજવણી કરાઇ હતી. પ.પૂ. ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પ.પૂ. પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની દિવ્ય ઉપસ્થિતિમાં યોજાયેલા...

હિન્દુ કાઉન્સિલ, બ્રેન્ટ દ્વારા ભારતના 80મા સ્વાતંત્ર્યદિનની ઉજવણી

હિન્દુ કાઉન્સિલ, બ્રેન્ટ દ્વારા રવિવાર 16 ઓગસ્ટના રોજ ગર્વપૂર્વક ભારતના 80મા સ્વાતંત્ર્યદિનની ઉજવણી કરવામાં આવી હતી. ચેરપર્સન નિર્મળાબહેન પટેલ અને સમર્પિત કમિટી સભ્યોની આગેવાનીમાં ઉજવણીનો કાર્યક્રમ વેમ્બલીના સ્ટેનલી એવન્યુસ્થિત એલ્પર્ટોન કોમ્યુનિટી...

રક્ષાબંધન - એક પવિત્ર અભિવ્યક્તિ

શ્રાવણી પૂનમ એ ભારતીય સંસ્કૃતિમાં મહત્વનો દિવસ છે. બધાં જાણે છે તેમ રક્ષાબંધન કે બળેવના નામે પ્રચલિત આ દિવસે માનવ સંસ્કૃતિના સૌથી પવિત્ર, નિર્મળ, શાશ્વત, શુદ્ધ, નિસ્વાર્થ, નિષ્કલંક, અદભુત તેમજ સાત્વિક પ્રેમ સાથે જોડાયેલી પરંપરા નિભાવવામાં આવે...

સપ્તપદીની સુવર્ણ જયંતી પ્રસંગે સોનેરી સંભારણું

તારીખ 15 ઓગસ્ટ 2026ના રોજ અમે અમારા દાંપત્યજીવનની શાનદાર સફરના 50 વર્ષ પૂર્ણ કર્યા. ગુજરાત સમાચાર પરિવાર સાથે હંમેશાથી એક ઘનિષ્ઠ લગાવ રહ્યો હોવાથી અમારા સહજીવનની યાત્રાનું એક સોનેરી સંભારણું તસવીર સ્વરૂપે આપને પણ મોકલી રહ્યો છું. આ ફોટો 16 ઓગસ્ટ...

બાળકોને મોબાઇલ ફોનનું વળગણ કઇ રીતે છોડાવી શકાય?

એક સમયે હાથમાં મોબાઇલ ફોન હોવો સ્ટેટસ સિમ્બોલ ગણાતો હતો, હવે આ જ મોબાઇલ ફોન સહુ કોઇ માટે માથાના દુઃખાવારૂપ બની રહ્યો છે. અને તેમાં પણ બાળકોમાં તો મોબાઇલ ફોનના વળગણે માઝા મૂકી છે. વિશ્વના અનેક દેશો હવે શાળામાં મોબાઇલ ફોનના વપરાશ પર પ્રતિબંધ લાદી...

ઉનાળામાં અપનાવો કલરફૂલ કોટન

ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યારે તાપમાનનો પાર ઊંચે ચઢવા લાગે છે, ત્યારે દરેક મહિલાના મનમાં એક જ પ્રશ્ન હોય છે કે કંઈક એવું પહેરવું જેમાં સ્ટાઈલ પણ જળવાય અને આરામ પણ મળે. આ સમસ્યાનો સૌથી સચોટ ઉકેલ છે ‘કોટન વન પીસ ડ્રેસ’. અત્યારના લેટેસ્ટ ફેશન ટ્રેન્ડ્સ...



to the free, weekly Gujarat Samachar email newsletter