
નેપાળના લાંગટાંગ નેશનલ પાર્ક વિસ્તારમાં 26 ઓગસ્ટ 2026ના રોજ ગ્લેશિયર ધસી પડવાને કારણે અત્યંત વિનાશક કાટમાળ સાથે લેન્દે ખોલા અને ત્રિશૂલી ખોલા નદીઓમાં પ્રચંડ પૂર આવતાં ભારે વિનાશ વેરાયો હતો.
નેપાળના લાંગટાંગ નેશનલ પાર્ક વિસ્તારમાં 26 ઓગસ્ટ 2026ના રોજ ગ્લેશિયર ધસી પડવાને કારણે અત્યંત વિનાશક કાટમાળ સાથે લેન્દે ખોલા અને ત્રિશૂલી ખોલા નદીઓમાં પ્રચંડ પૂર આવતાં ભારે વિનાશ વેરાયો હતો.
પૂર્વ હોમ અને ફોરેન સેક્રેટરી જેમ્સ ક્લેવરલીએ જાહેરાત કરી છે કે તેઓ લંડનના મેયર પદ માટે કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવાર બનવાની રેસમાં ભાગ લેવા માટે શેડો કેબિનેટમાંથી રાજીનામું આપી રહ્યા છે.
ભારત ડાયમંડ બુર્સના ઉપપ્રમુખ મેહુલ શાહની વર્લ્ડ ફેડરેશન ઓફ ડાયમંડ બુર્સ (WFDB)ના પ્રમુખપદે વરણી કરવામાં આવી છે. WFDB વિશ્વના મુખ્ય હીરા બજારોનું સંગઠન છે, અને આંતરરાષ્ટ્રીય હીરા વેપાર ક્ષેત્રનું સત્તાવાર સંગઠન છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવારે રોબિન્સવિલે સ્થિત બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાન (બીએપીએસ) અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી હતી. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2027ના આયોજનને લઈ મુખ્યમંત્રી રોકાણકારો, ઉદ્યોગકારો અને વિવિધ...
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO)ના 25 વર્ષ પૂરા થવા પર બિશ્કેકમાં યોજાયેલી સમિટ સંગઠનની વધતી જતી જિયો-પોલિટિકલ શક્તિનું પ્રદર્શન બની હતી. 2001માં 6 દેશથી શરૂ થયેલું એસસીઓ હવે 10 સભ્યો સુધી પહોંચી ગયું છે. આ વખતે વડાપ્રધાન મોદી, ચીનના રાષ્ટ્રપતિ...
મધ્યપ્રદેશમાં આવેલા સુપ્રસિદ્ધ ઉજ્જૈન મહાકાલ મંદિરની બહાર હજારો ચપ્પલના ઢગલામાંથી પોતાનાં ખોવાયેલા ચપ્પલ શોધવા માટે એક યુવકે એઆઈ એટલે કે ચેટજીપીટીની મદદ લીધી હતી.
મિડલ-ઇસ્ટમાં મનમોહક દુબઈ હજારો પ્રવાસીઓ અને રોજગારી માટે વસાહતીઓના આકર્ષણનું કેન્દ્ર હતું, પરંતુ અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળતા દુબઈના અર્થતંત્ર પર ગંભીર અસર થઈ છે. દુબઈમાં હવે ભારતીયો બેરોજગાર બની ગયા છે. ભારતીયો સહિત વિદેશી...
ભારત ડાયમંડ બુર્સના ઉપપ્રમુખ મેહુલ શાહની વર્લ્ડ ફેડરેશન ઓફ ડાયમંડ બુર્સ (WFDB)ના પ્રમુખપદે વરણી કરવામાં આવી છે. WFDB વિશ્વના મુખ્ય હીરા બજારોનું સંગઠન છે, અને આંતરરાષ્ટ્રીય હીરા વેપાર ક્ષેત્રનું સત્તાવાર સંગઠન છે.
બોલિવૂડમાં મોખરાનું સ્થાન ધરાવતી દીપિકા પાદુકોણ હાલ આગામી ફિલ્મ ‘રાકા’નું શૂટિંગ મુંબઇમાં કરી રહી છે. એટલી નિર્દેશિત આ ફિલ્મમાં દીપિકા પોતાના હિસ્સાનું શૂટિંગ પુરું કરીને સપ્ટેમ્બરથી મેટર્નિટી લીવ પર જવાની છે.
‘દૃશ્યમ 2’, ‘છાવા’, ‘ધુરંધર’ અને ‘ઇક્કા’ જેવી ફિલ્મમાં શાનદાર ભૂમિકા ભજવ્યા બાદ અક્ષય ખન્ના હવે વધુ એક અનોખા અવતારમાં જોવા મળવાનો છે. પ્રશાંત વર્મા સિનેમેટિક યુનિવર્સ (PVCU)ની આગામી પૌરાણિક ફિલ્મ ‘મહાકાલી’માં અક્ષય ખન્ના શુક્રાચાર્યની ભૂમિકા...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ ડો. મોહન ભાગવતે ભારતીય-અમેરિકન સમુદાયને સંબોધતા કહ્યું હતું, વિવિધતામાં એકતા ભારતના ડીએનએમાં છે. તેને સ્વીકારવા અને સન્માન આપવાની સાથે તેનો ઉત્સવ પણ મનાવવો જોઈએ. ભાગવતે શનિવારે ન્યૂયોર્કના મેડિસન સ્ક્વેર...
કેલિફોર્નિયા સ્ટેટ એસેમ્બલીએ 8 નવેમ્બરને ‘દિવાલી ડે’ તરીકે માન્યતા આપતો પ્રસ્તાવ પાસ કર્યો છે. આ પ્રસ્તાવ ભારતીય મૂળની એસેમ્બલી સભ્ય દર્શના પટેલ અને એશ કાલરાએ રજૂ કર્યો હતો.
હેરોની 11 વર્ષીય બોધના શિવનંદને ફ્રાન્સના વર્તમાન નેશનલ ચેમ્પિયન, 19 વર્ષીય ગ્રાન્ડમાસ્ટર અને 2628નું FIDE રેટિંગ ધરાવતા માર્ક‘આન્દ્રીઆ મૌરિઝીને પરાજિત કરી ચેસના ઈતિહાસમાં નવો વિક્રમ સર્જ્યો છે. પિન્નેરની શાળામાં અભ્યાસ કરતી અને ચેસની રમતમાં...
ભારતીય હાઇ કમિશને શનિવારે સાંજે ભારતીય ક્રિકેટ ટીમના સભ્યો માટે શાનદાર કાર્યક્રમનું આયોજન કર્યું હતું તે પ્રસંગની તસવીરમાં હાઇ કમિશનર પેરીસ્વામી કુમારન, સાંસદ રાજીવ શુક્લા સહિત અન્યો સાથે ભારતીય ક્રિકેટ ટીમના સભ્યો.
નૈવાશા હિન્દુ મંદિરના આસ્થા અને સેવાના 101 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. નૈવાશા હિન્દુ મંદિરે 23 ઓગસ્ટ 2026ના રોજ આધ્યાત્મિક સમર્પણ, સાસ્કૃતિક વિરાસત અને સમુદાયની સેવાના આ ઐતિહાસિક સીમાચિહ્ન 101 વર્ષ પૂર્ણ કર્યા હતા.
ફ્રાન્સમાં સનાતન હિન્દુ ધર્મ માટે એક ઐતિહાસિક અધ્યાયનો શુભારંભ થયો છે. પેરિસ મંદિર મહોત્સવ પ્રસંગે યોજાયેલા ઐતિહાસિક ફેસ્ટિવલ ઓફ કલ્ચરના અવસરે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના ગુરુ અને આધ્યાત્મિક વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ શનિવારે બુસી-સેંટ-જ્યોર્જેસ...
મારા કૃષ્ણ... શ્યામ સમીપે... કૃષ્ણ તવાસ્મિ... કલ્પતરુ શ્રીકૃષ્ણ... મુરલી મનોહર... પ્રેમથી પરમાત્મા અને આવા અનેક શીર્ષક હેઠળ કૃષ્ણપ્રેમના, કૃષ્ણભક્તિના સંગીત-ગીત-નૃત્યના કાર્યક્રમો થઈ શકે, થઈ રહ્યા છે.
વડીલો સહિત સહુ વાચક મિત્રો, આ લેખના મથાળામાં લખેલા શબ્દ ફરી એક વખત ધ્યાનથી વાંચી લો તો... આ શબ્દો - પંક્તિનો જે ભાવ - મર્મ છે તેમાં સનાતન સંસ્કૃતિનો પાયાનો સિદ્ધાંત સમાયેલો છે એમ કહું તો તેમાં લગારેય અતિશ્યોક્તિ નથી, પણ ખાટલે મોટી ખોડ એ છે કે...
આજકાલના ભાગદોડભર્યા જીવનમાં પ્રદૂષણ, ધૂળ-માટી, આહાર અને કેમિકલયુક્ત પ્રોડક્ટ્સના વધુ પડતા ઉપયોગને કારણે વાળ નબળા પડી જાય છે. તેના કારણે વાળ ખરવા, નિસ્તેજ થવા, અકાળે સફેદ થવા અને ખોડો થવા જેવી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. વાળની કુદરતી ચમક અને મજબૂતાઈ...
આપણે પ્રિસ્ક્રિપ્શન મુજબ દવાઓ તો ખરીદીએ છીએ, પરંતુ આપણે ઘણીવાર યોગ્ય માત્રા અને એક્સપાયરી ડેટ અવગણીએ છીએ, જે દવાની અસરકારકતામાં ફેરફાર કરી શકે છે. યુએસની નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત મેટા-વિશ્લેષણમાં જાણવા મળ્યું કે 64.4 ટકા ભારતીયોએ...