થોભો અને રાહ જૂઓ

પહેલાં 27 દેશોનું યુરોપિયન યુનિયન (ઇયુ) અન સાથે મુક્ત વેપાર કરાર (એફટીએ) અને હવે સુપરપાવર અમેરિકા સાથે... ભારતે એક જ પખવાડિયામાં દ્વિપક્ષીય વેપાર ક્ષેત્રે નવું સિમાચિહન અંકિત કર્યું છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું હતું કે ભારત સાથે ટ્રેડ ડીલના મામલે સંમતિ સધાઇ છે. આ સાથે જ ભારત પર લદાયેલો રેસિપ્રોકલ ટેરિફ 25 ટકાથી ઘટીને 18 ટકા થશે અને રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા બદલ લદાયેલો 25 ટકા ટેરિફ સંપૂર્ણ નાબૂદ થઇ જશે.

નાઈજિરિયાના પૂર્વ મંત્રી સામે લાંચના કેસની ટ્રાયલ

નાઈજિરિયાના 65 વ ર્ષીય પૂર્વ ઓઈલ મિનિસ્ટર ડેઈઝાની એલીસન- માડુએકે સામે સધર્ક ક્રાઉન કોર્ટમાં લાંચના કેસની ટ્રાયલ ચાલી રહી છે. એવો આક્ષેપ છે કે નાઈજિરિયામાં સરકારી કોન્ટ્રાક્ટ મેળવવા તેમને લાંચ અપાતી હતી. જોકે, માડુએકેએ તેમની વિરુદ્ધ લાંચના તમામ...

રવાન્ડાએ રદ એસાઈલમ ડીલ માટે યુકે પાસે 100 મિલિયન માગ્યા

રવાન્ડા સરકારે યુકેના વડા પ્રધાન કેર સ્ટાર્મરે રદ કરેલી એસાઈલમ સમજૂતી હેઠળની ચૂકવણી મુદ્દે 100 મિલિયન પાઉન્ડનો દાવો કર્યો છે. રવાન્ડાએ આંતરરાષ્ટ્રીય લવાદનો કેસ દાખલ કરી દલીલ કરી છે કે યુકેએ ઈસ્ટ આફ્રિકન દેશ રવાન્ડામાં કેટલાક એસાઈલમ સીકર્સ મોકલવાની...

મોખાસણમાં સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા પક્ષીઘર અને સરદાર પ્રતિમાનું લોકાર્પણ

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્યઆચાર્ય પ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપા તથા પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ પ.પૂ. જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના આશીર્વાદથી મોખાસણ ખાતે રૂ. 1.25 કરોડના સાકાર થયેલા ‘શ્રી...

SGVP ગુરુકૂળના વિદ્યાર્થીઓનું માઘ સ્નાન

હિન્દુ શાસ્ત્રોમાં માઘ સ્નાનનો અનેરો મહિમા છે. સામાન્ય રીતે ગંગાજી, યમુનાજી વગેરે નદી કે તળાવ કે સમુદ્ર નજીક હોય તો લોકો વહેલી સવારે માઘ સ્નાન કરતા હોય છે. 

દલાઇ લામાના ‘મેડિટેશન’ આલ્બમને ગ્રેમી એવોર્ડ

પહેલી જ વાર કોઈક આધ્યાત્મિક ગુરુને સંગીતજગતના સૌથી પ્રતિષ્ઠિત ગ્રેમી એવોર્ડથી પુરસ્કૃત કરાયા છે. તિબેટના બૌદ્ધ ધર્મગુરુ પહેલીવાર ગ્રેમી એવોર્ડ જીત્યા છે. 68મા વાર્ષિક ગ્રેમી એવોર્ડ સમારંભમાં દલાઈ લામાના આલ્બમ ‘મેડિટેશનઃ ધ રિફ્લેક્શન ઓફ હિઝ હોલીનેસ...

આર્થિક સર્વેક્ષણઃ ચાલુ નાણાકીય વર્ષમાં વિકાસદર 7.4 ટકા રહેવાની શક્યતા

કેન્દ્રનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા દેશનાં સામાન્ય બજેટ પહેલા ગુરુવારે સંસદમાં વર્ષ 2025-26નો ઈકોનોમિક સરવે રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં અર્થતંત્રનું ફુલગુલાબી ચિત્ર રજૂ કરાયું હતું. ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો ગ્રોથ 7.4 ટકા રહેશે...

ભારત-અમેરિકા વેપાર: આંકડાઓમાં

ભારત-અમેરિકા ડીલનો અર્થ એ છે કે ભારત હવે અમેરિકા પાસેથી વધુ સામાન ખરીદશે. તેમાં ઊર્જા, ટેકનોલોજી અને કૃષિ ઉત્પાદનો મુખ્ય રહેશે. બદલામાં અમેરિકા ભારતથી આયાત થનારા કેટલાક ઉત્પાદનો પર ટેરિફ ઘટાડશે. ભારત દ્વારા રશિયન તેલની ખરીદી ઘટાડવી પણ આ ડીલનો...

ભારત-યુએઇ વચ્ચે સંરક્ષણ, અવકાશ, ઉર્જા, રોકાણ ક્ષેત્રે કરારઃ વર્ષે 200 બિલિયન ડોલરના વેપારનું લક્ષ્ય

ભારત અને યુનાઈટેડ આરબ એમિરેટ્સ (યુએઇ) વચ્ચે વર્ષ 2032 સુધીમાં વાર્ષિક વેપાર 200 બિલિયન ડોલરે પહોંચાડવાના લક્ષ્ય સાથે વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવા સમજૂતી થઈ હતી. ભારતના ટૂંકા પ્રવાસે પહોંચેલા યુએઇના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન...

સર્જક રોહિત શેટ્ટીના ઘર પર ફાયરિંગ, પાંચની અટકાયત

‘સિંઘમ‘, ‘ગોલમાલ’ અને ‘ચેન્નઈ એક્સપ્રેસ સહિતની ફિલ્મોના જાણીતા સર્જક રોહિત શેટ્ટી પર ગોળીબારની ઘટનાએ મુંબઇ જ નહીં, સમગ્ર મહારાષ્ટ્રમાં હલચલ મચાવી દીધી છે. રોહિત શેટ્ટીના મુંબઇસ્થિત જૂહુના નિવાસસ્થાન બહાર શનિવારે મોડી રાત્રે બાઇક પર આવેલા અજાણ્યા...

અનુપમ જલોટાની રહેમાનને સલાહઃ ફરી હિન્દુ બની જાઓ, કામ પણ મળશે

સંગીતકાર એ.આર. રહેમાને તાજેતરમાં કહ્યું હતું કે વીતેલા આઠ વર્ષથી તેમને મળી રહેલા કામમાં ઘટાડો થઇ રહ્યો છે. તેનું એક કારણ સાંપ્રદાયિક મુદ્દો પણ હોય શકે છે. રહેમાને આ માટે બોલિવૂડમાં થયેલા પાવર શિફ્ટને કારણભૂત જણાવ્યું હતું

દાવોસમાં કહેલી વાત પરથી હટ્યો નથીઃ કાર્નીએ ટ્રમ્પને સંભળાવ્યું

યુએસ પ્રમુખ ટ્રમ્પ અને કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની વચ્ચેનો વિખવાદ શમવાનું નામ લેતો નથી. બન્ને નેતાઓ વચ્ચે તાજેતરમાં વાત થતાં લાગતું હતું કે તેમની વચ્ચેના સંબંધો સુધરી રહ્યા છે. જોકે આ પછી વડાપ્રધાન કાર્નીએ કરેલા નિવેદને મતભેદોમાં પેટ્રોલ...

ભારત-અમેરિકા વેપાર: આંકડાઓમાં

ભારત-અમેરિકા ડીલનો અર્થ એ છે કે ભારત હવે અમેરિકા પાસેથી વધુ સામાન ખરીદશે. તેમાં ઊર્જા, ટેકનોલોજી અને કૃષિ ઉત્પાદનો મુખ્ય રહેશે. બદલામાં અમેરિકા ભારતથી આયાત થનારા કેટલાક ઉત્પાદનો પર ટેરિફ ઘટાડશે. ભારત દ્વારા રશિયન તેલની ખરીદી ઘટાડવી પણ આ ડીલનો...

પાકિસ્તાનનો અળવીતરો નિર્ણયઃ ટી20 વર્લ્ડ કપમાં ભારત સામેની મેચનો બહિષ્કાર કરશે

પાકિસ્તાની ક્રિકેટ ટીમ આઇસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપમાં ભારત સામે મેદાનમાં ઉતરશે નહીં. જોકે પાકિસ્તાન સરકારે આ ટુર્નામેન્ટ માટે ટીમને શ્રીલંકા જવાની મંજૂરી આપી છે. જોકે તેણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ 15 ફેબ્રુઆરીના રોજ નિર્ધારિત ભારત સામેની ગ્રુપ-સ્ટેજ...

નોર્થ અમેરિકામાં BAPS યોગી કપ ટુર્નામેન્ટ 2025-2026 યોજાઈ

નોર્થ અમેરિકાના કેન્દ્રોમાંથી 14થી 22 વયજૂથના કિશોરો અને યુવાનો BAPS યોગી કપ ટુર્નામેન્ટ 2025-2026 માટે એકત્ર થયા હતા. એક સ્પર્ધાથી વિશેષ આ ટુર્નામેન્ટ યોગીજી મહારાજ દ્વારા પ્રેરિત સંપ, સોહાર્દભાવ અને એકતાના ઊંડા મૂળ સાથે ખેલાય છે. આ સિદ્ધાંતોથી...

સાંઇ ભક્તો દ્વારા સાંઇ બાબાને રૂ. 12 લાખના સુવર્ણ બ્રોચનું દાન

સુપ્રસિદ્ધ યાત્રાધામ શિરડીમાં કે. આરતી અને યોગેશ બિહાની નામના સાંઈ ભક્તોએ સાંઈ બાબાને આશરે 12 લાખ રૂપિયાની કિંમતનો સોનાનો બ્રોચ અર્પણ કર્યો છે.

મોખાસણમાં સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા પક્ષીઘર અને સરદાર પ્રતિમાનું લોકાર્પણ

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્યઆચાર્ય પ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપા તથા પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ પ.પૂ. જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના આશીર્વાદથી મોખાસણ ખાતે રૂ. 1.25 કરોડના સાકાર થયેલા ‘શ્રી...

મૃત્યુ વેળાએ વ્યક્તિ જીવનની મહત્ત્વની પળોને યાદ કરે છે

મોત કાયમ માનવ જીવનનું સૌથી મોટુ રહસ્ય રહ્યું છે. જ્યારે કોઈ વ્યક્તિ અંતિમ શ્વાસ તરફ આગળ વધે છે ત્યારે તેના શરીરમાં અનેક સ્પષ્ટ ફેરફાર દેખાય છે જેવા કે શ્વાસ અસંતુલિત થવો, હૃદયના ધબકારા ધીમા પડવા તેમજ શરીર ઠંડુ પડવું. જોકે આ શારીરિક લક્ષણો પાછળ...

માનવશરીરઃ અદભૂત મશીનની આગવી શક્તિઓને ઓળખો

બહુ ઓછા લોકો જાણે છે કે માનવશરીર ફક્ત માંસ અને હાડકાં નથી, પરંતુ એક અદ્ભુત મશીન છે. એક એવું મશીન જે અવિશ્વસનીય તાકાત, સહનશક્તિ, ગતિ, સુગમતા અને માનસિક શક્તિથી હર્યુંભર્યું છે. વૈજ્ઞાનિક સંશોધન દર્શાવે છે કે જરૂર પડ્યે આપણા સ્નાયુઓ તેમની સામાન્ય...

બાંગ્લાઃ ભારતમાંથી જન્મેલા દેશનો ભારત દ્વેષ

1971માં ભારત-પાકિસ્તાન અને પૂર્વ પાકિસ્તાન વચ્ચે ઘમાસાણ યુદ્ધ થયું હતું. એ એક અજબ લડાઈ હતી. પાકિસ્તાનને દમન દ્વારા પૂર્વ પાકિસ્તાન પર પોતાનો કબજો જાળવી રાખવો હતો, જ્યારે પૂર્વ પાકિસ્તાને હવે માથું ઊંચક્યું હતું. તેને બંગાળી ભાષા સહિત પોતાની...

વાંકે અંબોડે શ્રીનાથજી ને સુંદર શ્યામ સ્વરૂપ...

પંદરમી સદીના શ્રીમદ્ વલ્લભાચાર્યે પૂર્ણપુરુષોત્તમ ભગવાન શ્રીવિષ્ણુના લીલાવતાર ઘનશ્યામ શ્રીકૃષ્ણની માધુર્ય-પ્રેમલક્ષણા ભક્તિને કેન્દ્રમાં રાખી શ્રીવૈષ્ણવ સંપ્રદાય પ્રવર્તિત કર્યો, વેદાન્તી ‘શુદ્ધાદ્વૈતવાદ’ તેમજ ‘પુષ્ટિભક્તિ’ના સિદ્ધાંતોનો પ્રચાર-પ્રસાર...

તા. 07 ફેબ્રુઆરી 2026થી 13 જાન્યુઆરી 2026 સુધી

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

તા. 31 જાન્યુઆરી 2026થી 06 ફેબ્રુઆરી 2026 સુધી

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...



to the free, weekly Gujarat Samachar email newsletter