
બ્રિટનમાં ભારતીય માલિકીની કંપનીઓના કારોબારમાં અભૂતપૂર્વ પ્રગતિ જોવા મળી છે. વાર્ષિક ધોરણે આ કંપનીઓની સંખ્યામાં આશરે 60% નો જંગી વધારો થયો છે જે દર્શાવે છે કે બ્રિટિશ અર્થતંત્રમાં ભારતનો આર્થિક પ્રભાવ સતત મજબૂત થઈ રહ્યો છે.
ભારત હિન્દુ સમાજ સંસ્થા 40 કરતાં વધુ વર્ષથી તેના મંદિરના સ્થળેથી હિન્દુ સમુદાયની સેવામાં કાર્યરત છે. સંસ્થા હિન્દુ સમુદાયને પૂજા-પ્રાર્થના, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, શિક્ષણ અને પરિવારોને પેઢીઓથી સંપર્ક-મેળમિલાપનું સ્થળ પુરું પાડી રહેલ છે.
ગુજરાતના કરમસદના આંગણે અભૂતપૂર્વ કૃષ્ણા હોસ્પિટલ કરમસદ (KHK) માટે તાજેતરમાં ફંડરેઈઝિંગ પ્રયાસો કરવામાં આવ્યા હતા. KHKના અતુલભાઈના ભંડોળ એકત્રીકરણના સફળ પ્રયાસોને બિરદાવવા રવિવાર, 31 મે 20265ના રોજ રુઈસ્લિપ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું...
વિશ્વના સૌથી યુવાન EV પ્રણેતા અને ગ્રેટા ઈલેક્ટ્રિક સ્કૂટરના સ્થાપક રાજ શૈલેષભાઈ મહેતાએ સોમવાર, 25 મે, 2026ના રોજ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, નાઈરોબીની મુલાકાત લીધી હતી. તેમના પ્રેરણાદાયી શબ્દોએ ઘણા યુવાનો પર ગાઢ અસર કરવા સાથે તેમને ગહનપણે...
ગુજરાતના કરમસદના આંગણે અભૂતપૂર્વ કૃષ્ણા હોસ્પિટલ કરમસદ (KHK) માટે તાજેતરમાં ફંડરેઈઝિંગ પ્રયાસો કરવામાં આવ્યા હતા. KHKના અતુલભાઈના ભંડોળ એકત્રીકરણના સફળ પ્રયાસોને બિરદાવવા રવિવાર, 31 મે 20265ના રોજ રુઈસ્લિપ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બિનજરૂરી વિદેશ યાત્રાઓથી બચવાની અપીલની અસર દેશના ટ્રાવેલ સેક્ટરમાં જોવા મળી છે. કાશ્મીર, લક્ષદ્વીપ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, કેરળ અને ઉત્તર બંગાળ જેવા સ્થાનિક પ્રવાસન સ્થળોની માગ ઝડપથી વધી છે. જ્યારે વિદેશી યાત્રાઓ...
પ્રખ્યાત શાયર ડો. બશીર બદ્રનું ગુરુવારે ભોપાલમાં નિધન થયું. તેમણે 91 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. બદ્ર લાંબા સમયથી ડિમેન્શિયાની બીમારીથી પીડાઈ રહ્યા હતા. યાદશક્તિ જતી રહેતાં તેઓ લોકોને ઓળખી પણ શકતા નહોતા. છેલ્લા કેટલાક સમયથી તેમનું સ્વાસ્થ્ય...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બિનજરૂરી વિદેશ યાત્રાઓથી બચવાની અપીલની અસર દેશના ટ્રાવેલ સેક્ટરમાં જોવા મળી છે. કાશ્મીર, લક્ષદ્વીપ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, કેરળ અને ઉત્તર બંગાળ જેવા સ્થાનિક પ્રવાસન સ્થળોની માગ ઝડપથી વધી છે. જ્યારે વિદેશી યાત્રાઓ...
ભારત-ઓમાન વચ્ચેનો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ - મુક્ત વેપાર કરાર) સોમવાર - પહેલી જૂનથી લાગુ થઇ ગયો છે. આ કરારથી ભારતના 99 ટકા ઉત્પાદનોને ઓમાનમાં ડયુટી ફ્રી એક્સેસ મળશે. જેમા કાપડ, એન્જિનિયરિંગ, હીરા અને ઝવેરાતનો સમાવેશ થાય છે. બીજી બાજુ, ભારતીય...
આઈપીએલ 2026માં રાજસ્થાન રોયલ્સની ટીમના સ્ટાર બેટ્સમેન રહેલા 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ મેદાન પર પોતાના આક્રમક અંદાજથી ક્રિકેટ પ્રેમીઓને પોતાના દીવાના બનાવી દીધા છે. આમાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનો પણ સમાવેશ થાય છે.
ભાઇ-બહેનના પ્રેમના પર્વ રક્ષાબંધન વેળા ભારતનું ભાગ્યે જ કોઈ ઘર એવું હશે જ્યાં ‘બહેનાને ભાઈ કી કલાઈ સે પ્યાર બાંધા હૈ...’ ગીત ના ગૂજ્યું હોય. આ ગીત સહિત બોલિવૂડના બ્લેક એન્ડ વ્હાઈટ જમાનાથી શરૂ કરીને દાયકાઓ સુધી અનેક હિટ ગીતોને પોતાનો કંઠ આપનારાં...
કેનેડાના ઓન્ટારિયોમાં મિસિસાગા ખાતે શનિ-રવિ દરમિયાન કારાસૌગા ફેસ્ટિવલ ઓફ કલ્ચર્સનું આયોજન કરાયું હતું.
ગ્રીન કાર્ડના અરજદારો માટેની નવી જોગવાઇથી હોબાળો મચી ગયા બાદ હવે ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટે સ્પષ્ટતા કરી છે કે ગ્રીન કાર્ડ ઇચ્છુક બધા ઇમિગ્રન્ટને તેમની અરજીઓ માટે પોતાના દેશમાં પરત ફરવાની ફરજ નહીં પડે.
વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 90 હજારથી વધુ દર્શકોનો કાન ફાડી નાખે તેવો શોર અને 18મી ઓવરનો એ છેલ્લો બોલ જેણે ઇતિહાસ રચી દીધો. વિરાટ કોહલીએ અરશદ ખાનના બોલ પર લોંગ-ઓન ઉપરથી છગ્ગો ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો. રવિવારે રમાયેલી લો-સ્કોરિંગ...
એક સમયે ઇંગ્લેન્ડ માટે ફૂટબોલ વર્લ્ડ કપ રમનાર પૂર્વ ગોલકીપર નાઇજલ માર્ટિન હવે 59 વર્ષની વયે ફરીથી દેશની જર્સી પહેરશે. તફાવત માત્ર એટલો છે કે આ વખતે તેઓ ફૂટબોલના ગોલપોસ્ટ સામે નહીં, પણ ક્રિકેટમાં વિકેટ પાછળ ગ્લોવ્ઝ પહેરીને ઊભા રહેશે.
કેન્યાના નકુરુમાં આવેલા કૃષ્ણ મંદિરે પુરુષોત્તમ માસની એકાદશી પર્વે બહેનો દ્વારા વિવિધ ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું હતું.
ન્યૂઝીલેન્ડના આ મહાનગરમાં આવેલા શ્રી રાધાકૃષ્ણ મંદિર ખાતે 13 અને 14 જૂનના રોજ 25મા પાટોત્સવની ભવ્ય ઉજવણી થશે.
વૃદ્ધાવસ્થામાં થાક, ચાલવામાં તકલીફ અને પડી જવાનો ડર - આ બધું સાર્કોપેનિયાને કારણે થાય છે, જેના સ્નાયુઓની નબળાઈ હોય છે. 60 વર્ષની ઉમર પછી શરીર પ્રોટીનનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતું નથી, જેના કારણે સ્નાયુઓ ગળવા લાગે છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ...
તેમના વિશે જ્યારે જાણ્યું ત્યારે આશ્ચર્યસ્તબ્ધ થવું સ્વાભાવિક હતું. અરે, મ્યાંમારમાં પોસ્ટમાસ્તરની નોકરી કરતા શ્યામતાપ્રસાદ પાંડેની આ એકમાત્ર લાડકી કન્યા, નેતાજી સુભાષચંદ્ર બોઝની સમક્ષ જઈને કહે છે, ‘નેતાજી, મારે દેશભક્તિની શિક્ષા લેવી છે, આઝાદ...