
વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે લેબર સરકારમાં નેતૃત્વ પરિવર્તનનો માર્ગ મોકળો કરતાં 22 જૂનના સોમવારના રોજ સવારે 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતેથી રાજીનામાની જાહેરાત કરી હતી. ઘોષણા કરતી વખતે આંખમાં આંસુ સાથે ભાવુક બનેલા સ્ટાર્મરે જણાવ્યું હતું કે, આગામી સપ્ટેમ્બર મહિના સુધીમાં દેશમાં નવા નેતાની વરણી કરી દેવાશે.
વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે લેબર સરકારમાં નેતૃત્વ પરિવર્તનનો માર્ગ મોકળો કરતાં 22 જૂનના સોમવારના રોજ સવારે 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતેથી રાજીનામાની જાહેરાત કરી હતી. ઘોષણા કરતી વખતે આંખમાં આંસુ સાથે ભાવુક બનેલા સ્ટાર્મરે જણાવ્યું હતું કે, આગામી સપ્ટેમ્બર...
બ્રિટિશ સરકારે હીથ્રો એરપોર્ટ પર ત્રીજા રનવેના નિર્માણ માટેની સત્તાવાર બ્લૂપ્રિન્ટ જાહેર કરી આ પ્રોજેક્ટને દેશના આર્થિક વિકાસ માટે અતિ મહત્વપૂર્ણ ગણાવ્યો છે. ટ્રાન્સપોર્ટ સેક્રેટરી હેઈડી એલેક્ઝાન્ડરે હીથ્રો એક્સપાનશન નેશનલ પોલિસી સ્ટેટમેન્ટ...
ભારતના અમદાવાદમાં યોજાએલી પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપમાં કેન્યાના કિસુમુના ડો. કલ્પના કારીઆનું સન્માન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં 4થી 8જૂન દરમિયાન યોજાએલી ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. વર્લ્ડ...
પેટ્રોલિયમ રિફાઇનરી અને વનતારા જેવા પ્રોજેક્ટ થકી જામનગરને વૈશ્વિક ઓળખ અપાવનાર રિલાયન્સ ગ્રૂપ હવે અહીં વિશ્વસ્તરનું એઆઇ ડેટા સેન્ટર સ્થાપવાની જાહેરાત કરી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ડેટા સેન્ટર પ્રોજેક્ટની સ્થાપના માટે મેટા પ્લેટફોર્મ્સ ઈન્ક....
પશ્ચિમ બંગાળના રાજકારણમાં તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ની અંદર ચાલી રહેલો સત્તાસંઘર્ષ વધુ ઘેરાયો છે. એક જ પક્ષ અત્યારે ત્રણ જૂથમાં વહેંચાઇ ગયો છે. પ્રથમ જૂથ મમતા બેનરજીના નેતૃત્વમાં મૂળ તૃણમૂલ કોંગ્રેસ છે. બીજું જૂથ બળવાખોર નેતા ઋતુવ્રત બેનરજીનું...
ઇરાન-અમેરિકા ભીષણ યુદ્ધના પગલે સર્જાયેલા પ્રાદેશિક સુરક્ષા પડકારોને પહોંચી વળવા માટે યુનાઇટેડ આરબ અમિરાત (યુએઇએ) મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. યુએઇએ પોતાની સંરક્ષણ સજ્જતા મજબૂત કરવા માટે ભારત પાસેથી સુપરસોનિક ‘બહ્મોસ’ ક્રૂઝ મિસાઈલ અને સ્વદેશી...
એપ્રિલ 2026માં ભારતથી અમેરિકામાં સ્માર્ટફોનની નિકાસ વાર્ષિક ધોરણે 47.24 ટકા વધીને 2.43 બિલિયન ડોલરથી વધુ થઈ છે. આ વૃદ્ધિમાં એપલે મુખ્ય ભૂમિકા ભજવી હતી. નોંધનીય છે કે, આ વધારો એવા સમયે થયો છે જ્યારે ભારતનો ચીન પર 10 ટકા આયાત ડયુટી લાભ સમાપ્ત...
દેશના ટોચના ઉદ્યોગગૃહ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ શુક્રવારે 49મી એજીએમને સંબોધતા કંપનીના ગ્રોથના આગામી તબક્કાનો રોડમેપ રજૂ કર્યો હતો. જેમાં એઆઇ, સેટેલાઇટ બ્રોડબેન્ડ, ગ્રીન એનર્જી અને રિટેલ બિઝનેસનો સમાવેશ થાય છે. સાથે...
હીટ ફિલ્મ ‘શ્રી’ અને ‘ધ ફેમિલી મેન’ સફળ જેવી સિરિઝ સાથે સંકળાયેલાં ફિલ્મમેકર મનીષા મકવાણાની શોર્ટ ફિલ્મ ‘ગુદગુદી’નું એશિયન પ્રિમિયર 19મા ‘મિફ’ (મુંબઇ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ)માં યોજાયું હતું. આ પ્રસંગે મનીષાએ દિગ્દર્શક તરીકે પોતાની 21 મિનિટની...
પંજાબી સિંગર દિલજીત દોસાંજના લાઇવ કોન્સર્ટ દરમિયાન એક ખાલિસ્તાન સમર્થક દેખાવકાર મંચ પર ચઢી જતાં હોબાળો મચી ગયો હતો. ખાલિસ્તાન સમર્થક ધ્વજ લઈને મંચ પર ચઢી ગયો હતો. તેને પરિણામે થોડા સમય માટે વાતાવરણ તંગદિલીપૂર્ણ થઈ ગયું હતું.
પંજાબી સિંગર દિલજીત દોસાંજના લાઇવ કોન્સર્ટ દરમિયાન એક ખાલિસ્તાન સમર્થક દેખાવકાર મંચ પર ચઢી જતાં હોબાળો મચી ગયો હતો. ખાલિસ્તાન સમર્થક ધ્વજ લઈને મંચ પર ચઢી ગયો હતો. તેને પરિણામે થોડા સમય માટે વાતાવરણ તંગદિલીપૂર્ણ થઈ ગયું હતું.
ફ્રાંસના એવિયનમાં ગયા સપ્તાહે યોજાયેલી G-7 સમિટમાં વડાપ્રધાન મોદી અને પ્રેસિડેન્ટ ટ્રમ્પ જુસ્સાભેર મળ્યા હતા. બેઠક બાદ ભારત-અમેરિકા ડિફેન્સ ડીલને લઈ પૂછાયેલા સવાલ પર ટ્રમ્પે કહ્યું કે બંને દેશો વચ્ચે આ ડીલ વિશેષ છે. મોદીના રહેતા ક્યારેય પણ ભારત...
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) દ્વારા આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામે રમાનારી આગામી ટી20 સિરીઝ માટે ભારતીય ટીમની સત્તાવાર જાહેરાત કરાઇ છે. મુંબઈ ખાતે ચીફ સિલેક્ટર અજિત અગરકરના વડપણ હેઠળ સિનિયર મેન્સ સિલેક્શન કમિટીની મળેલી બેઠકમાં સુર્યકુમારના...
ફૂટબોલ ચાહકોના મહાકુંભ ‘ફિફા’ વર્લ્ડ કપનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. અમેરિકા, કેનેડા અને મેક્સિકોના સંયુક્ત યજમાનપદે 11 જૂનથી શરૂ થઇ રહેલી આ ટુર્નામેન્ટ 39 દિવસ ચાલશે. વિશ્વની સૌથી મોટી ટુર્નામેન્ટમાં કુલ 104 મેચ રમાશે, જ્યારે ફાઇનલ જંગ 19...
અમદાવાદના છારોડી ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP)માં 21 જૂનના રોજ ભવ્ય ઇન્ટરનેશનલ યોગ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું.
અબુ ધાબીના BAPS હિન્દુ મંદિરનું પવિત્ર પરિસર સૂરજના પ્રથમ કિરણોની સાથે પ્રજ્વલિત થયું, ત્યારે સમગ્ર યુએઈમાંથી આશરે 300 જેટલા ઉત્સાહીઓ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે રવિવારે સવારે છ વાગ્યે એકત્રિત થયા હતા.
ઘણા લોકોને કોઇ કારણ વગર ઓછું પાણી પીવાની ટેવ હોય છે, પરંતુ શું તમે એ જાણો છો કે શરીરમાં અપૂરતું પાણી અનેક બીમારીઓને નોતરે છે? ડિહાઈડ્રેશનના કારણે માઈગ્રેન, ત્વચાના રોગો અને કિડની સંબંધિત રોગો થઇ શકે છે. એક મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલા સંશોધન...
1975ના જૂનનો ઉત્તરાર્ધ એટલે, ભારતીય લોકતંત્ર અને બંધારણ પરનો પહેલો વજ્રાઘાત. આંતરિક કટોકટી, પ્રિ-સેન્સરશીપ, ‘મિસા’નો અટકાયતી કાયદો, ડીઆરઆઇ (ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ)નો બેફામ ઉપયોગ, જેલોમાં કારાવાસીઓ, 37 હજાર પ્રકાશનોનું ગળું રૂંધવાનો...
ગઝલનો કાર્યક્રમ શ્રોતાજનો સાંભળી રહ્યા હતા. દાદથી ગાયકને વધાવી રહ્યા હતા. અર્થપૂર્ણ અને પ્રેમપૂર્ણ ગઝલો રજૂ થઈ રહી હતી. અભિ અને અનુ પણ એ શ્રોતાઓમાં હતા અને ગઝલ સાંભળતા સાંભળતા ક્યારેક એકબીજાની આંખોમાં આંખો પરોવી લેતા કે હાથમાં હાથ મેળવી લેતા...