
પીટરબરો સ્થિત એકમાત્ર હિન્દુ મંદિર, ભારત હિન્દુ સમાજ મંદિરને બચાવવાની લડાઇમાં શ્રદ્ધાળુઓ, આગેવાનો અને સંગઠનો એકજૂથ થઇ રહ્યાં છે ત્યારે બ્રિટનના હિન્દુ સમુદાયમાં વેદનાની સાથે સાથે નારાજગીનું મોજું પ્રવર્તી રહ્યું છે. પીટરબરો સિટી કાઉન્સિલે આ જગ્યાને વેચી દેવાનો નિર્ણય કરતાં છેલ્લા 4 દાયકાથી હિન્દુ આસ્થાના કેન્દ્ર સમાન મંદિર બંધ થવા જઇ રહ્યું છે.
હિન્દુ કાઉન્સિલ યુકેએ આરોપ મૂક્યો છે કે, પીટરબરો કાઉન્સિલની નવી કેબિનેટે પૂર્વગ્રહથી રામ મંદિર બંધ કરાવ્યું છે. હિન્દુ કાઉન્સિલ યુકેના ડિરેક્ટર દિપેન રાજ્યગુરૂએ જણાવ્યું હતું કે, મંદિર દ્વારા કાઉન્સિલને અપાયેલી ઓફર નવી કેબિનેટ દ્વારા અવગણવામાં...
ઇંગ્લેન્ડમાં વિવિધ સ્થળ ખાતે ગેરકાયદેસર ડમ્પ કરાયેલ 4275 ટન કચરાના સંદર્ભમાં રજિસ્ટર્ડ વેસ્ટ બ્રોકર વરૂણ દત્તાને 1.4 મિલિયન પાઉન્ડ ચૂકવવા આદેશ અપાયો છે. એન્વાયરમેન્ટ એજન્સીએ નોર્થ ઇસ્ટથી સાઉથ ઇસ્ટ સુધીના 16 સ્થળ તપાસમાં શોધી કાઢ્યા હતા.
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્યઆચાર્ય પ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપા તથા પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ પ.પૂ. જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના આશીર્વાદથી મોખાસણ ખાતે રૂ. 1.25 કરોડના સાકાર થયેલા ‘શ્રી...
હિન્દુ શાસ્ત્રોમાં માઘ સ્નાનનો અનેરો મહિમા છે. સામાન્ય રીતે ગંગાજી, યમુનાજી વગેરે નદી કે તળાવ કે સમુદ્ર નજીક હોય તો લોકો વહેલી સવારે માઘ સ્નાન કરતા હોય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેઝ અને ફિનલેન્ડના વડાપ્રધાન પેટ્ટેરી ઓર્પો સાથે અલગ-અલગ બેઠકો યોજી હતી અને જણાવ્યું હતું કે ભારત અને યુરોપીયન યુનિયન વચ્ચે થયેલા મુક્ત વેપાર કરાર (FTA)ને પગલે ભારત-યુરોપના સંબંધોમાં...
ભારત અને બ્રાઝિલ વચ્ચે વ્યાપાર સમજૂતિ પર મહોર લાગી ગઇ છે. શનિવારે હૈદરાબાદ હાઉસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રાઝિલના પ્રેસિડેન્ટ લુઈસ ઈનાસિયો લૂલા દ સિલ્વા વચ્ચે લાંબા વાટાઘાટો બાદ આ વ્યાપાર સોદો ફાઇનલ થયો છે.
યુએનનાં સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટરેસે ભારતની ઝડપથી વિકાસ પામતી ઈકોનોમીનાં ભરપેટ વખાણ કર્યા છે તેમણે કહ્યું કે ભારત વિશ્વની એક સફળ ઊભરતી ઈકોનોમી છે.
18 ટકાનો અમેરિકન ટેરિફ ચીન પર લદાયેલા ટેરિફથી અડધો છે. અન્ય હરીફ એશિયન દેશોથી પણ ઓછો છે. ભારત-ઇયુ વચ્ચે મુક્ત વેપાર કરાર (FTA) બાદ થયેલી અમેરિકા સાથેની આ ડીલ તેમજ વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ / વ્યાપારિક જૂથો સાથે થયેલી 20થી વધુ ટ્રેડ ડીલના...
અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ મલાઈકા અરોરા છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. મલાઈકા હાલ તેનાથી 19 વર્ષ નાના ડાયમંડ મરચન્ટ હર્ષ મહેતાને ડેટ કરી રહ્યાના અહેવાલ છે. આ સાથેની સેલ્ફી રેડિટ પર આવ્યા બાદ એવું કહેવાય છે કે તેણે હર્ષ સાથે ઈટલીમાં વેલેન્ટાઈન્સ...
હિરોઇન નરગિસ ફખરીએ તેની ઘૂંટણની ઈજા માટે સ્ટેમસેલ ટ્રીટમેન્ટ કરાવી છે. તે આશરે એક દાયકાથી ઘૂંટણની ઈજાથી પીડાતી હતી. તેના જણાવ્યા મુજબ ડાન્સિંગના કારણે તેને ઘૂંટણમાં ઈજા થઈ હતી.
પ્રમુખ ટ્રમ્પે લાદેલા ટેરિફને ગેરબંધારણીય અને અન્યાયી ગણાવતા ઐતિહાસિક ચૂકાદાના મૂળમાં ભારતવંશી એટર્ની નીલ કાત્યાલની મહેનત છે. ટ્રમ્પનાં ટેરિફનો ખેલ ખતમ કરવા માટે નીલ કાત્યાલે ટેરિફને કાનૂની પડકાર આપ્યો હતો. ટ્રમ્પે 1977નાં ઈન્ટરનેશનલ ઈમરજન્સી...
એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સ્ટેજ પર દેખાયેલો એક 29 વર્ષનો યુવાન ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સમિટમાં મોદીના ભાષણ પછી પણ વડાપ્રધાન સાથે તે વાતચીત કરતો જોવા મળ્યો હતો. મેટાના પ્રતિનિધિ બનીને સમિટમાં આવેલા આ યુવાનનું નામ છે...
ભારત સામેની 61 રને થયેલી કારમી હાર બાદ પાકિસ્તાની ક્રિકેટ જગતમાં ભારે આક્રોશ અને નિરાશા જોવા મળી રહી છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ ખેલાડીઓએ સોશિયલ મીડિયા અને ટીવી ચેનલો પર વર્તમાન ટીમની આકરી ટીકા કરી છે.
ટી20 વર્લ્ડ કપમાં ફરી એક વખત પાકિસ્તાનનો ભારત સામે ધબડકો થયો છે, પરંતુ આ વખતની તેની શરણાગતિ ઐતિહાસિક હતી. કોલંબોની સ્પિન પિચ પર 176 રનનો લક્ષ્યાંક ચેઝ કરતા પાક. માત્ર 114 રનમાં સમેટાયું હતું અને 61 રનનાં અંતરથી હાર્યું. ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનનો...
અમદાવાદમાં આવેલા સ્વામિનારાયણ મણિનગર ગાદી સંસ્થાનમાં ઘનશ્યામ મહારાજના 82મા પાટોત્સવ પ્રસંગે ત્રિદિવસીય મહોત્સવ યોજાયો હતો.
શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ - પાલડી ખાતે શુક્રવાર - ફાગણ સુદ ત્રીજના રોજ પાટોત્સવની ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે શ્રી ઘનશ્યામ મહારાજનું ષોડ્શોપચારથી પૂજન કરી અભિષેક કરાયો હતો અને અન્નકૂટ ધરાવાયો હતો.
IDA મોઢાંની સારી સ્વચ્છતા માટે નીચેની ભલામણો કરે છે: તમારા દાંતને ફ્લોરાઈડ ટૂથપેસ્ટથી દિવસમાં બે વખત બ્રશ કરો. ત્રણ-ચાર મહિને ટૂથબ્રશ બદલો, રૂછા બગડે તો વહેલું બદલી નાંખો. જીર્ણ થયેલું બ્રશ દાંતને સરખાં સાફ નહીં કરે. વચ્ચેના દાંતને દરરોજ ફ્લોસ...
પ્રત્યેક દેશના પોતાના સામાજિક - ધાર્મિક અને રાષ્ટ્રીય ૫ર્વ હોય છે. કોઇ૫ણ દેશના ૫ર્વ તે દેશની સંસ્કૃતિ એકતા ભાઇચારો ૫રં૫રા અને આપસી ભેદભાવ દૂર કરી એકસૂત્રમાં ૫રોવવાનું પ્રતીક હોય છે.
અત્યાધુનિક છતાં એકદમ વાજબી દર અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓને કારણે ગુજરાત મેડિકલ ટુરિઝમનું મુખ્ય કેન્દ્ર બનીને ઉભર્યું છે, જેનો વાર્ષિક 30 ટકાના દરે વિકાસ થઈ રહ્યો છે. અમદાવાદ જ નહીં, રાજ્યના વિવિધ શહેરોની હોસ્પિટલો યુકે, યુએસ, આફ્રિકા સહિત...