
પીટરબરોમાં હિન્દુ સમાજની આસ્થાના કેન્દ્ર સમાન ભારત હિન્દુ સમાજ મંદિરના ભાવિ મુદ્દે વધી રહેલા વિવાદમાં હાઇકોર્ટના જજના હસ્તક્ષેપ બાદ લોકલ ઓથોરિટી અને રસ ધરાવતા ખરીદદાર-પક્ષકાર (ગુજરાત સમાચારે મેળવેલા કોર્ટ ઓર્ડર અનુસાર મસ્જિદ અને ઇસ્લામિક સેન્ટર) સામેની કાનૂની લડાઇના પ્રથમ રાઉન્ડમાં ભારત હિન્દુ સમાજ મંદિરનો વિજય થયો છે.
લોર્ડ રેમી રેન્જરે જણાવ્યું હતું કે, પીટરબરો કાઉન્સિલ અને કાઉન્સિલર શબિના કય્યુમના નેતૃત્વમાં છેલ્લા 40 વર્ષથી હિન્દુઓની આસ્થાના એકમાત્ર કેન્દ્રનું વેચાણ દુર્ભાગ્યની વાત છે.
પીટરબરો હિન્દુ મંદિર દ્વારા અપાયેલા કાનૂની પડકારની વાત કરીએ તો સામાન્ય સંજોગોમાં અદાલતો એક જ પક્ષને સાંભળીને વચગાળાની રાહત આપવામાં સાવધાની વર્તતી હોય છે. પરંતુ જસ્ટિસ ફોર્ડહામે તારણ આપ્યું હતું કે, જાહેર ન કરાયેલ અથવા તો બદલી ન શકાય તેવી કાર્યવાહીથી...
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્યઆચાર્ય પ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપા તથા પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ પ.પૂ. જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના આશીર્વાદથી મોખાસણ ખાતે રૂ. 1.25 કરોડના સાકાર થયેલા ‘શ્રી...
હિન્દુ શાસ્ત્રોમાં માઘ સ્નાનનો અનેરો મહિમા છે. સામાન્ય રીતે ગંગાજી, યમુનાજી વગેરે નદી કે તળાવ કે સમુદ્ર નજીક હોય તો લોકો વહેલી સવારે માઘ સ્નાન કરતા હોય છે.
દેશમાં એપ્રિલ-ડિસેમ્બર 2025-26 દરમિયાન સીધું વિદેશી મૂડીરોકાણ (એફડીઆઈ) 18 ટકા વધીને 47.87 બિલિયન ડોલર નોંધાયું છે. ગત નાણાવર્ષના નવ મહિના દરમિયાન વિદેશી રોકાણ 40.67 બિલિયન ડોલર નોંધાયું હતું. કુલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન, એટલે કે 10 કરોડ ફોલોઅર્સ થઈ ગયા છે. આ પ્લેટફોર્મ પર આ સિદ્ધિ હાંસલ કરનારા તેઓ વિશ્વના પ્રથમ નેતા અને રાજકારણી બન્યા છે.
દેશમાં એપ્રિલ-ડિસેમ્બર 2025-26 દરમિયાન સીધું વિદેશી મૂડીરોકાણ (એફડીઆઈ) 18 ટકા વધીને 47.87 બિલિયન ડોલર નોંધાયું છે. ગત નાણાવર્ષના નવ મહિના દરમિયાન વિદેશી રોકાણ 40.67 બિલિયન ડોલર નોંધાયું હતું. કુલ
અમેરિકા અને ઇરાન વચ્ચેનું યુદ્ધ વકરી રહ્યું છે અને આ યુદ્ધનો વ્યાપ અને અસર ફક્ત આ બન્ને દેશો કે ઇઝરાયેલ પૂરતી સિમિત નથી પણ હવે તેની લપેટમાં સાઉદી અરબ, યુએઈ, કતાર, બહેરિન જેવા દેશો પણ આવી ગયાં છે. ઇરાને આ તમામ દેશો પર જોરદાર હુમલા કર્યા છે. જો...
અમેરિકાએ ઈરાન પર હુમલો શરૂ કરી દીધા બાદ ઈરાને વળતાં પગલાં તરીકે દુબઈ સહિતના અખાતી દેશોને નિશાન બનાવતાં ભારતથી અમેરિકા અને યુરોપ જવાના ફલાઈટ રૂટ માટેનું મુખ્ય ટ્રાન્ઝિટ એરપોર્ટ સમાન દુબઈ એરપોર્ટ બંધ થઈ ગયું છે. પરિણામે હાલ દુબઈ સહિતના અખાતી દેશોમાં...
સાઉથના સુપરસ્ટાર વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના 26 ફેબ્રુઆરીએ લગ્નગ્રંથિથી જોડાઈ ગયા છે. બંનેના લગ્ન ઉદયપુર ખાતે થયા. સવારે તેલુગુ અને સાંજે કોડવા રીત-રિવાજથી બંનેના લગ્ન થયા હતા. ઉદયપુરની મેમેટોઝ બાય આઇટીસી હોટલમાં આ પ્રેમીપંખીડાના લગ્ન...
પ્રમુખ ટ્રમ્પે લાદેલા ટેરિફને ગેરબંધારણીય અને અન્યાયી ગણાવતા ઐતિહાસિક ચૂકાદાના મૂળમાં ભારતવંશી એટર્ની નીલ કાત્યાલની મહેનત છે. ટ્રમ્પનાં ટેરિફનો ખેલ ખતમ કરવા માટે નીલ કાત્યાલે ટેરિફને કાનૂની પડકાર આપ્યો હતો. ટ્રમ્પે 1977નાં ઈન્ટરનેશનલ ઈમરજન્સી...
એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સ્ટેજ પર દેખાયેલો એક 29 વર્ષનો યુવાન ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સમિટમાં મોદીના ભાષણ પછી પણ વડાપ્રધાન સાથે તે વાતચીત કરતો જોવા મળ્યો હતો. મેટાના પ્રતિનિધિ બનીને સમિટમાં આવેલા આ યુવાનનું નામ છે...
ભારત સામેની 61 રને થયેલી કારમી હાર બાદ પાકિસ્તાની ક્રિકેટ જગતમાં ભારે આક્રોશ અને નિરાશા જોવા મળી રહી છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ ખેલાડીઓએ સોશિયલ મીડિયા અને ટીવી ચેનલો પર વર્તમાન ટીમની આકરી ટીકા કરી છે.
ટી20 વર્લ્ડ કપમાં ફરી એક વખત પાકિસ્તાનનો ભારત સામે ધબડકો થયો છે, પરંતુ આ વખતની તેની શરણાગતિ ઐતિહાસિક હતી. કોલંબોની સ્પિન પિચ પર 176 રનનો લક્ષ્યાંક ચેઝ કરતા પાક. માત્ર 114 રનમાં સમેટાયું હતું અને 61 રનનાં અંતરથી હાર્યું. ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનનો...
નિસડનમાં આવેલા બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે સોમવારે હોળી પર્વની રંગેચંગે ઉજવણી કરાઇ હતી.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
સ્ત્રી માટેનો પ્રશ્ન નવો નથી, પરંતુ દરેક યુગે નારીને આ પ્રશ્ન નવા શબ્દોમાં પૂછ્યો છે. ક્યારેક દેવી બનાવી, ક્યારેક દાસી બનાવી, પણ માનવી તરીકે સ્વીકારવાનો પ્રવાસ હજુ ચાલુ છે. આજનો વિષય ઘણો રસપ્રદ છે. પ્રાચીન કાળની વાત કરીએ તો ત્યારે સ્ત્રીને મિલકત...
આજકાલ ફેશનની દુનિયામાં જૂની પરંપરાઓને નવી રીતે રજૂ કરવાની પરંપરા ચાલી રહી છે. એમાં પણ કરાચી વર્ક તો સ્ત્રીઓ માટે એક એવી સ્ટાઇલ બની ગઈ છે જે શાનદાર પણ લાગે છે અને ગ્રેસફૂલ પણ. તમારા વ્યક્તિત્વને ચાર ચાંદ લગાવી દે છે. કરાચી વર્ક એટલે હાથ વડે થતું...
એક વાત તો ઇતિહાસના પાનાં પર વારંવાર દેખાતી રહી છે. તે એ કે મહાન વ્યક્તિત્વને અને તેના વિચારોનો સ્વીકાર કરવામાં ઘણું મોડું થઈ જાય છે. કૃષ્ણ, સોક્રેટિસ, મીરા, આદિ શંકરાચાર્ય, શ્રી રામ, કે મહાદેવ, નરસિંહ મહેતા કે જ્ઞાનેશ્વર તો પ્રાચીન નામો છે....
સ્ત્રી માટેનો પ્રશ્ન નવો નથી, પરંતુ દરેક યુગે નારીને આ પ્રશ્ન નવા શબ્દોમાં પૂછ્યો છે. ક્યારેક દેવી બનાવી, ક્યારેક દાસી બનાવી, પણ માનવી તરીકે સ્વીકારવાનો પ્રવાસ હજુ ચાલુ છે. આજનો વિષય ઘણો રસપ્રદ છે. પ્રાચીન કાળની વાત કરીએ તો ત્યારે સ્ત્રીને મિલકત...