
તીર્થરાજ પ્રયાગરાજમાં મહાશિવરાત્રી પર્વે માઘ મેળાની પૂર્ણાહૂતિ થઇ છે ત્યારે પાટનગરમાં ભારતની આન-બાન-શાનના ત્રિવેણીસંગમ સમાન ભારત મંડપમમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) મહાકુંભનો પ્રારંભ થયો છે. સર્વજન હિતાય, સર્વજન સુખાયની થીમ સાથે યોજાયેલી વિશ્વની સૌથી મોટી AI ઇમ્પેક્ટ સમિટને ખુલ્લી મૂકતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે AI પર ચર્ચા કરવા માટે વિશ્વને એકસાથે લાવવું એ સમયની માગ છે.
સાઉથ ઇસ્ટ રિજિયોનલ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ યુનિટ દ્વારા કરાયેલી તપાસ બાદ રીડિંગ ક્રાઉન કોર્ટે સ્લાઉના ઉમેર ઇકબાલને કોકેનના વેપાર માટે 20 વર્ષ, અક્સબ્રિજના હેરિસ શેખને ગાંજાના વેપાર માટે 22 મહિના કેદની સજા ફટકારી હતી.
ઓનલાઇન મુલાકાત બાદ 15 વર્ષીય બે સગીરાઓ પર બળાત્કાર અને એક 12 વર્ષીય સગીરા અશ્લિલ તસવીરો શેયર કરવા માટે વૂલ્વરહેમ્પટન ક્રાઉન કોર્ટે વેલિંગ્ટન રોડના 21 વર્ષીય ગુરપ્રીત રંધાવાને 18 વર્ષ જેલની સજા ફટકારી હતી.
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્યઆચાર્ય પ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપા તથા પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ પ.પૂ. જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના આશીર્વાદથી મોખાસણ ખાતે રૂ. 1.25 કરોડના સાકાર થયેલા ‘શ્રી...
હિન્દુ શાસ્ત્રોમાં માઘ સ્નાનનો અનેરો મહિમા છે. સામાન્ય રીતે ગંગાજી, યમુનાજી વગેરે નદી કે તળાવ કે સમુદ્ર નજીક હોય તો લોકો વહેલી સવારે માઘ સ્નાન કરતા હોય છે.
યુએનનાં સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટરેસે ભારતની ઝડપથી વિકાસ પામતી ઈકોનોમીનાં ભરપેટ વખાણ કર્યા છે તેમણે કહ્યું કે ભારત વિશ્વની એક સફળ ઊભરતી ઈકોનોમી છે.
વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ આ શિખર સંમેલન પાયાના ત્રણ સૂત્રો પીપલ, પ્લેનેટ અને પ્રોગ્રામ (લોકો, પૃથ્વી અને પ્રગતિ) પર આધારિત છે. આ સમિટ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) પર સહયોગ અંગે ભારતનો દૃષ્ટિકોણ દર્શાવે છે. એઆઈ ઈન્ડિયા એક્સ્પોમાં અંદાજે...
યુએનનાં સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટરેસે ભારતની ઝડપથી વિકાસ પામતી ઈકોનોમીનાં ભરપેટ વખાણ કર્યા છે તેમણે કહ્યું કે ભારત વિશ્વની એક સફળ ઊભરતી ઈકોનોમી છે.
18 ટકાનો અમેરિકન ટેરિફ ચીન પર લદાયેલા ટેરિફથી અડધો છે. અન્ય હરીફ એશિયન દેશોથી પણ ઓછો છે. ભારત-ઇયુ વચ્ચે મુક્ત વેપાર કરાર (FTA) બાદ થયેલી અમેરિકા સાથેની આ ડીલ તેમજ વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ / વ્યાપારિક જૂથો સાથે થયેલી 20થી વધુ ટ્રેડ ડીલના...
મહાશિવરાત્રીના પાવન પર્વ પર સમગ્ર દેશ સાથે ફિલ્મસ્ટાર્સે પણ ઉમંગ અને ઉલ્લાસ સાથે શિવની ભક્તિ કરી હતી. ધુરંધર ફેમ સારા અર્જુન સહિત અનેક સેલિબ્રિટી પ્રસિદ્ધ શિવમંદિર જઈ પહોંચ્યા હતા.
છેલ્લા કેટલાક દિવસથી ચેક બાઉન્સના જૂના કેસમાં આકરી કાનૂની કાર્યવાહીનો સામનો કરી રહેલા હાસ્ય અભિનેતા રાજપાલ યાદવ માટે રાહતના સમાચાર આવ્યા છે. કોર્ટે હાલ તેની સજા સામે વચગાળાનો સ્ટે ફરમાવીને જામીન પર છોડવા આદેશ આપ્યો છે.
અમેરિકામાં ICE એજન્ટ્સ જાણે સુપરકોપ હોય તે રીતે વર્તી રહ્યા છે. સંખ્યાબંધ જજોએ ઓક્ટોબરથી અત્યાર સુધીમાં 4400થી વધુ કેસમાં ટ્રમ્પ તંત્રને આ પ્રકારે કાર્યવાહી કરવાનું અટકાવવા કહ્યું હોવા છતાં એજન્ટ્સની કાયદાવિહીન પ્રક્રિયા બંધ થઈ નથી. આથી જ ડેમોક્રેટ્સે...
કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના ટમ્બલર રિજ સેકન્ડરી સ્કૂલમાં ગોળીબારની હિચકારી ઘટનામાં હુમલાખોર સહિત 10 લોકોના મોત થયા હતા જ્યારે 27 લોકો ઘાયલ થયા છે. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (આરસીએમપી) અનુસાર, 6 મૃતદેહ સ્કૂલની અંદરથી મળ્યા, બે નજીકના...
ભારત સામેની 61 રને થયેલી કારમી હાર બાદ પાકિસ્તાની ક્રિકેટ જગતમાં ભારે આક્રોશ અને નિરાશા જોવા મળી રહી છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ ખેલાડીઓએ સોશિયલ મીડિયા અને ટીવી ચેનલો પર વર્તમાન ટીમની આકરી ટીકા કરી છે.
ટી20 વર્લ્ડ કપમાં ફરી એક વખત પાકિસ્તાનનો ભારત સામે ધબડકો થયો છે, પરંતુ આ વખતની તેની શરણાગતિ ઐતિહાસિક હતી. કોલંબોની સ્પિન પિચ પર 176 રનનો લક્ષ્યાંક ચેઝ કરતા પાક. માત્ર 114 રનમાં સમેટાયું હતું અને 61 રનનાં અંતરથી હાર્યું. ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનનો...
બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજે વડોદરા વિચરણ દરમિયાન 13 ફેબ્રુઆરીએ પ.પૂ. પ્રમુખ સ્વામીના જન્મસ્થાન ચાણસદ ખાતે પધરામણી કરી છે.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
દરેક વ્યક્તિની પર્સનાલિટીની જેમ પર્ફ્યુમ્સની પસંદગીમાં પણ વિવિધતા હોય છે. પર્ફ્યુમની ખરીદી કરતી વખતે તમારી પર્સનાલિટી, ઉંમર, વ્યક્તિત્વ વગેરે ધ્યાનમાં રાખશો તો આ સુગંધનો ખજાનો તમારા વ્યક્તિત્વને ચાર ચાંદ લગાવી દેશે. જેમ કે, ફ્લોરલ પર્ફ્યુમમાં...
ઠંડીની મોસમમાં અનેક લોકો ઉદાસી, થાક અને એકાગ્રતાના અભાવની ફરિયાદ કરતા સાંભળવા મળે છે. તબીબી ભાષામાં આ સ્થિતિને ‘વિન્ટર બ્લૂઝ’ તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક કિસ્સામાં આ સ્થિતિ માનસિક સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે જેને સિઝનલ અફેક્ટિવ ડિસઓર્ડર કહેવાય...
જીવનમાં આનંદ હોવો જરૂરી છે. તેનું મહત્ત્વ આપણા શાસ્ત્રોમાં પૌરાણિકકાળથી સ્થાપિત થયું છે. એટલા માટે જ તો કેટલાય સંતો પોતાના નામ પાછળ જ આનંદ લગાડે છે, જેમ કે: ચિન્મયાનંદ, દયાનંદ, મુક્તાનંદ, સહજાનંદ વગેરે. અમેરિકન બંધારણમાં પર્સ્યુટ ઓફ હેપિનેસને...
વંદે માતરમ્ શબ્દનો પ્રભાવ કેટલાં બધાં ક્ષેત્રોમાં રહ્યો છે તે પણ સંશોધનનો રસપ્રદ વિષય છે. ભારત માટે તો તે આસ્થા, શક્તિ અને સ્વાધીનતા સાથેના સમાજનું પ્રતિનિધિત્વ ધરાવે છે. તેમાં સમુદ્રનાં ઉછળતા મોજાં જેવી ગતિ છે, પ્રણવનાદ જેવો ધ્વનિ છે, ઇતિહાસનો...