
કળા, સ્થાપત્ય, સાહિત્ય અને ભવ્ય સ્મારકો માટે આગવી ઓળખ ધરાવતા પેરિસના છોગામાં હવે સનાતન ધર્મ પરંપરાનું સિમાચિહ્ન અંકિત થશે. વિશ્વવિખ્યાત મહાનગરમાં સાકાર થયેલા ભવ્યાતિભવ્ય બીએપીએસ સ્વામિનારાયણ હિન્દુ મંદિરનું 6 સપ્ટેમ્બરના રોજ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજના હસ્તે પ્રાણપ્રતિષ્ઠા વિધિ અને લોકાર્પણ થશે. ફ્રાન્સના આ સર્વપ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરના લોકાર્પણ પ્રસંગે 2થી 14 સપ્ટેમ્બર એમ 13 દિવસના વૈશ્વિક ઉત્સવ ફેસ્ટિવલ ઓફ કલ્ચરનું આયોજન થયું છે.
સમકાલીન ગુજરાતી કવિતાના જાણીતા સર્જક શ્રી મુકેશ દુર્ગેશભાઈ જોષી હાલમાં થોડા દિવસના પ્રવાસે યુકે આવ્યા છે. મુંબઈમાં નિવાસ કરતા મુકેશભાઈ કવિ, નાટ્યલેખક, સંચાલક અને કાવ્યપાઠના પ્રભાવશાળી પ્રસ્તુતકર્તા તરીકે ગુજરાતી સાહિત્યમાં આગવી ઓળખ ધરાવે છે.
ઇંગ્લેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આઇર્લેન્ડમાં લાખો વિદ્યાર્થીઓના જીસીએસઈ પરિણામો જાહેર થતાં ગ્રેડિંગમાં વિદ્યાર્થિનીઓનું વર્ચસ્વ યથાવત રહ્યું છે, પરંતુ ગત વર્ષની સરખામણીએ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ પ્રાપ્ત કરેલા ગ્રેડમાં તફાવત ઘટ્યો હતો.
ભારત ડાયમંડ બુર્સના ઉપપ્રમુખ મેહુલ શાહની વર્લ્ડ ફેડરેશન ઓફ ડાયમંડ બુર્સ (WFDB)ના પ્રમુખપદે વરણી કરવામાં આવી છે. WFDB વિશ્વના મુખ્ય હીરા બજારોનું સંગઠન છે, અને આંતરરાષ્ટ્રીય હીરા વેપાર ક્ષેત્રનું સત્તાવાર સંગઠન છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવારે રોબિન્સવિલે સ્થિત બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાન (બીએપીએસ) અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી હતી. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2027ના આયોજનને લઈ મુખ્યમંત્રી રોકાણકારો, ઉદ્યોગકારો અને વિવિધ...
કેનેડામાં રહેતા ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર હત્યાકેસમાં હવે ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે મોટી કબૂલાત કરી છે. કથિત રીતે લીક થયેલી એક ઓડિયો ક્લીપમાં ગોલ્ડી નિજ્જરની હત્યા કર્યાનું કબૂલ્યું છે. ઉલ્લેખનીય છે કે કેનેડામાં એક ગુરુદ્વારા બહાર નિજ્જરની...
ભારત ડાયમંડ બુર્સના ઉપપ્રમુખ મેહુલ શાહની વર્લ્ડ ફેડરેશન ઓફ ડાયમંડ બુર્સ (WFDB)ના પ્રમુખપદે વરણી કરવામાં આવી છે. WFDB વિશ્વના મુખ્ય હીરા બજારોનું સંગઠન છે, અને આંતરરાષ્ટ્રીય હીરા વેપાર ક્ષેત્રનું સત્તાવાર સંગઠન છે.
ભારત ડાયમંડ બુર્સના ઉપપ્રમુખ મેહુલ શાહની વર્લ્ડ ફેડરેશન ઓફ ડાયમંડ બુર્સ (WFDB)ના પ્રમુખપદે વરણી કરવામાં આવી છે. WFDB વિશ્વના મુખ્ય હીરા બજારોનું સંગઠન છે, અને આંતરરાષ્ટ્રીય હીરા વેપાર ક્ષેત્રનું સત્તાવાર સંગઠન છે.
ચીનની દિગ્ગજ રિઅલ એસ્ટેટ કંપની એવરગ્રાન્ડેના સ્થાપક 67 વર્ષના હુઈ કા યાનને આજીવન કેદની સજા ફટકારાઈ છે. શેનઝેનની એક કોર્ટે તેમને નાણાકીય છેતરપિંડી સહિત અનેક ગુનાઓમાં દોષિત ઠેરવ્યા છે. 2017માં યાન આશરે 4.02 લાખ કરોડ રૂપિયાની કુલ સંપત્તિ સાથે એશિયાના...
રાજ કુંદ્રાની વર્ષ 2021માં પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ થઇ હતી. તે વખતે તેમણે અંગત અને વ્યાવસાયિક જીવનમાં ખુબ નુકસાન વેઠ્યું હતું. એક સમયે તો તેમને જેલમાં મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું હતું કે શિલ્પા શેટ્ટી તેમની સાથે છૂટાછેડા લેવાની છે. એક મુલાકાતમાં...
બોલિવૂડ અભિનેતા અર્જુન રામપાલ 53 વર્ષની ઉમરે ફરી એકવાર લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. તેમણે પોતાની લોંગ-ટાઈમ પાર્ટનર અને સાઉથ આફ્રિકન મોડેલ-ફેશન ડિઝાઈનર ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સ સાથે સત્તાવાર રીતે લગ્ન કરી લીધા છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય ચૂંટણી વ્યવસ્થાની પ્રશંસા કરતાં અમેરિકાની ચૂંટણી પ્રણાલિમાં ધરખમ સુધારાની જરૂરત પર વધુ એક વખત ભાર મૂક્યો છે. ટ્રમ્પે જણાવ્યું કે ભારત જેવા વિશાળ લોકશાહી દેશમાં દરેક મતદાર માટે માન્ય ફોટો આઇડેન્ટિટી કાર્ડ અનિવાર્ય...
કેનેડામાં રહેતા ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર હત્યાકેસમાં હવે ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે મોટી કબૂલાત કરી છે. કથિત રીતે લીક થયેલી એક ઓડિયો ક્લીપમાં ગોલ્ડી નિજ્જરની હત્યા કર્યાનું કબૂલ્યું છે. ઉલ્લેખનીય છે કે કેનેડામાં એક ગુરુદ્વારા બહાર નિજ્જરની...
હેરોની 11 વર્ષીય બોધના શિવનંદને ફ્રાન્સના વર્તમાન નેશનલ ચેમ્પિયન, 19 વર્ષીય ગ્રાન્ડમાસ્ટર અને 2628નું FIDE રેટિંગ ધરાવતા માર્ક‘આન્દ્રીઆ મૌરિઝીને પરાજિત કરી ચેસના ઈતિહાસમાં નવો વિક્રમ સર્જ્યો છે. પિન્નેરની શાળામાં અભ્યાસ કરતી અને ચેસની રમતમાં...
ભારતીય હાઇ કમિશને શનિવારે સાંજે ભારતીય ક્રિકેટ ટીમના સભ્યો માટે શાનદાર કાર્યક્રમનું આયોજન કર્યું હતું તે પ્રસંગની તસવીરમાં હાઇ કમિશનર પેરીસ્વામી કુમારન, સાંસદ રાજીવ શુક્લા સહિત અન્યો સાથે ભારતીય ક્રિકેટ ટીમના સભ્યો.
અમદાવાદના શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન - મણિનગર સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર-ન્યૂજર્સી ખાતે ઘનશ્યામ મહારાજ રજત પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સંત સંમેલન યોજાયું હતું.
ગુજરાતી ભાષાના શિક્ષણ માટે સજાગ ભાષાપ્રેમીઓએ ગુજરાતી શિક્ષણ પરિષદનું આયોજન ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ કરવામાં આવ્યું છે.
દુનિયામાં ઝડપથી ઈસ્લામીકરણ થતું જાય છે. આજે 50 દેશોમાં મુસ્લિમોની બહુમતી છે. જોકે, મુસ્લિમ રાષ્ટ્રોના સંગઠનમાં 57 દેશો છે. ખ્રિસ્તીઓની મિશનરી પ્રવૃત્તિ છતાં વિશ્વમાં મુસ્લિમો વધતા જાય છે. 1951માં ભારતમાં હિંદુ 84 ટકા હતા આજે 74 ટકા છે. 1947માં...
જયારે આપણે રિટાયર થવાની વાત વિચારીયે ત્યારે આપણી સામે પહેલો પ્રશ્ન આવે છે - કેટલા પૈસા બચાવ્યા છે? નિવૃત જીવન જીવવા માટે પૂરતા પૈસા છે ખરા? યુટ્યુબ ખોલીને જુઓ, કે ગૂગલ સર્ચ કરો તો તેમાં પણ રિટાયરમેન્ટ કોર્પસ કેટલું હોવું જોઈએ તેને લગતા અનેક...
નિષ્ક્રિયતા પણ મગજ માટે ફાયદાકારક હોય છે. જર્મન-બ્રિટિશ નિષ્ણાતો દ્વારા થયેલા એક સંશોધનના તારણ મુજબ, આરામની સ્થિતિમાં મગજનું ડિફોલ્ટ મોડ નેટવર્ક એક્ટિવ થઈ જાય છે, જે યાદશક્તિ, ક્રિએટિવ વિચારો અને માનસિક સંતુલનને સુધારવામાં મદદ કરે છે.
ઉનાળાની શરૂઆત થતાં જ ફેશનજગતમાં આરામદાયક અને સ્ટાઇલિશ ફૂટવેરની માંગ વધી જાય છે. ભારે શૂઝ કે હાઈ હિલ્સને બદલે અત્યારે યુવતીઓ અને મહિલાઓમાં ‘મોજડી’નો ટ્રેન્ડ ટોચ પર છે. મોજડી માત્ર પરંપરાગત પહેરવેશ પૂરતી સીમિત નથી રહી, પરંતુ આધુનિક આઉટફિટ્સ સાથે...