
ઇંગ્લેન્ડની તમામ શાળામાં આગામી 1 સપ્ટેમ્બરથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં જ વિદ્યાર્થીઓ માટે મોબાઇલ ફોન પર પ્રતિબંધ અમલી બનશે. સરકારી માર્ગદર્શિકા અનુસાર, નિયમોનું પાલન કરાવવાની પદ્ધતિ નક્કી કરવાની છૂટ શાળાઓને આપવામાં આવી છે.
ચેલ્ટનહામનાં રહેવાસી એવાં 97 વર્ષનાં દાદીમા બેટ્ટી બ્રોમેજે સૌથી મોટી વયે વિંગ વોક કરીને પોતાના નામે અનોખો વિશ્વ વિક્રમ નોંધાવ્યો છે. અને હા, તેમણે પહેલી વખત વિંગ કર્યું છે એવું નથી, છેલ્લા એક દાયકામાં છઠ્ઠી વખત વિંગ વોક કર્યુ છે અને ગત વર્ષે...
ઇંગ્લેન્ડની તમામ શાળામાં આગામી 1 સપ્ટેમ્બરથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં જ વિદ્યાર્થીઓ માટે મોબાઇલ ફોન પર પ્રતિબંધ અમલી બનશે. સરકારી માર્ગદર્શિકા અનુસાર, નિયમોનું પાલન કરાવવાની પદ્ધતિ નક્કી કરવાની છૂટ શાળાઓને આપવામાં આવી છે.
દિલ્હીમાં કોક્રોચ જનતા પાર્ટી (સીજેપી)નું આંદોલન શમ્યાના ચોવીસ જ કલાકમાં સોશિયલ મીડિયા પર રિઝર્વેશન હટાવો આંદોલન (આરએચએ) નામનું અનામત વિરોધી જૂથ એક્ટિવ થયું છે. જેના ઈન્સ્ટાગામ પેજને 24 જ કલાકમાં 50 લાખ ફોલોઅર્સ મળ્યા છે, જેણે ગુજરાતમાં પણ...
જૈન ડોક્ટર્સ ફેડરેશન (JDF) અમદાવાદ દ્વારા રવિવાર 26 જુલાઈ 2026ના રોજ શ્રી જૈન વિશા ઓશવાલ ક્લબ ખાતે તેની નવી એક્ઝિક્યુટિવ સમિતિનો પદગ્રહણ સમારંભ યોજવામાં આવ્યો હતો. ડો. ભાવેશભાઈ બી. પારેખે ફેડરેશનના પ્રમુખ અને ડો. દેવેન ઝવેરીએ સેક્રેટરી તરીકે 2026-2029ની...
રશિયા પાસેથી ઓઈલ અને અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનો ખરીદતા ભારત અને ચીન સહિતના પાંચ દેશો પર 100 ટકા ટેરિફ લાદવા યુએસ રાષ્ટ્રપતિને સત્તા આપતું સર્વપક્ષીય બિલ અમેરિકન સેનેટે બહુમતિથી મંજૂર કર્યું છે.
લાલ કિલ્લાના પ્રાચીર પરથી પહેલી વાર 15મી ઓગસ્ટે વંદે માતરમ્ વગાડવામાં આવશે, વાયુસેના પણ ખાસ તૈયારીઓ કરી રહી છે. વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર એક મોટો ધ્વજ લઈને ઉડાન ભરશે. વધુમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદી...
યુરોપમાં આ વર્ષે કાળઝાળ ગરમીએ લોકોને રાડ પડાવી દીધી છે. આથી પણ વરવી વાસ્તવિક્તા તો એ છે કે આ ગરમીની અસર માત્ર તન-મન પૂરતી મર્યાદિત નથી રહી, તે અર્થતંત્ર, પાણી અને લોકોના જીવનને ખતરનાક રીતે પ્રભાવિત કરી રહી છે. યુરોપના 23 દેશોમાં આ વર્ષે રેકોર્ડ...
દેશવિદેશના પર્યટકોની પસંદગીમાં મોખરાનું સ્થાન ધરાવતું કેરળ હવે ‘કો-કેરલમ’ નામથી એરલાઇન શરૂ કરવાની તૈયારીમાં છે. કેરળ સરકાર સહકારી ક્ષેત્રની ભાગીદારીથી આ એરલાઇન શરૂ કરવાનો ઇરાદો ધરાવે છે અને તેનું ધ્યેય સામાન્ય જનતાને સસ્તી હવાઈ મુસાફરી પૂરી...
વિદ્યા બાલને આઠમી ઓગસ્ટે નેશનલ હેન્ડલૂમ ડે નિમિત્તે ભારતીય હસ્તકળાની પરંપરા અને વસમૃદ્ધ કારીગરોની અદભૂત કળાને સલામ કરી છે. સાડીઓ પ્રત્યેના પોતાનાં પ્રેમ અને ભારતીય હેન્ડલૂમને સતત પ્રોત્સાહન આપવા માટે જાણીતી વિદ્યા બાલને સોશિયલ મીડિયા પર એક ખાસ...
ભારતીય ફિલ્મઉદ્યોગના ‘કિંગ ખાન’ શાહરુખ ખાને માત્ર અભિનયમાં જ નહીં, સેલિબ્રિટી બ્રાન્ડ તરીકે પણ બાદશાહત જાળવી રાખી છે. ગ્લોબલ ફાઇનાન્શિયલ રિસ્ક અને એડવાઈઝરી કંપની ક્રોલ દ્વારા જાહેર કરાયેલા સેલેબ્રિટી બ્રાન્ડ વેલ્યુએશન રિપોર્ટ 2025 મુજબ ભારતના...
રશિયા પાસેથી ઓઈલ અને અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનો ખરીદતા ભારત અને ચીન સહિતના પાંચ દેશો પર 100 ટકા ટેરિફ લાદવા યુએસ રાષ્ટ્રપતિને સત્તા આપતું સર્વપક્ષીય બિલ અમેરિકન સેનેટે બહુમતિથી મંજૂર કર્યું છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે બર્થરાઈટ નાગરિક્તા અને બર્થ ટુરિઝમ અંગે બે નવા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. આ આદેશોથી હવે વિદેશીના અમેરિકામાં જન્મ લેનારા સંતાનોને યુએસ સિટિઝનશિપ નહીં મળે. સાથે સાથે જ માત્ર સંતાનોને યુએસ સિટિઝન બનાવવા બર્થ ટુરિઝમ...
હેરોની 11 વર્ષીય બોધના શિવનંદને ફ્રાન્સના વર્તમાન નેશનલ ચેમ્પિયન, 19 વર્ષીય ગ્રાન્ડમાસ્ટર અને 2628નું FIDE રેટિંગ ધરાવતા માર્ક‘આન્દ્રીઆ મૌરિઝીને પરાજિત કરી ચેસના ઈતિહાસમાં નવો વિક્રમ સર્જ્યો છે. પિન્નેરની શાળામાં અભ્યાસ કરતી અને ચેસની રમતમાં...
ભારતીય હાઇ કમિશને શનિવારે સાંજે ભારતીય ક્રિકેટ ટીમના સભ્યો માટે શાનદાર કાર્યક્રમનું આયોજન કર્યું હતું તે પ્રસંગની તસવીરમાં હાઇ કમિશનર પેરીસ્વામી કુમારન, સાંસદ રાજીવ શુક્લા સહિત અન્યો સાથે ભારતીય ક્રિકેટ ટીમના સભ્યો.
સાઉથહોલ ખાતે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કથાકાર પૂજ્ય ગીરીબાપુના વ્યાસાસને નવ દિવસીય ભવ્ય શિવકથાનું સફળતાપૂર્વક અને દિવ્ય આયોજન કરાયું હતું. વિદેશની ધરતી પર પહેલી વખત આટલા મોટા પાયે યોજાયેલી શિવકથામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા...
એસજીવીપી ગુરુકુળ અમદાવાદ દ્વારા હાથ ધરાયેલા એક લાખ વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત સંસ્થાની દ્રોણેશ્વર શાખાના સંતો - વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકોતે પૂ. સ્વામી માધવપ્રિયદાસજીના શુભ હસ્તે વૃક્ષારોપણ અભિયાનનો આરંભ કર્યો હતો.
મધ્યપ્રદેશના સિંગરૌલી મ્યુનિસિપલ કોર્પોરેશનનાં કમિશનર અને મધ્યપ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન (MPPCS) કેડરનાં અધિકારી સવિતા પ્રધાન હાલમાં પોતાની એક અત્યંત સંવેદનશીલ પહેલના કારણે સોશિયલ મીડિયા પર છવાઇ ગયાં છે. કેન્સરની બીમારીની ટ્રીટમેન્ટ દરમિયાન...
શરીરમાં પૂરતા પ્રમાણમાં પાણી ન હોય તો સમસ્યાઓ શરૂ થઈ જાય છે - ખાસ તો ઉનાળાના દિવસોમાં. દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી ન પીવામાં આવે તો ડિહાઇડ્રેશન એટલે કે શરીરમાં પાણીની ઊણપ સર્જાય છે. મોટાભાગે ડિહાઈડ્રેશન ઉનાળામાં થાય છે પરંતુ ઋતુ કોઈ પણ...
ઉત્સવ મહત્વનાં છે. તેનાથી ચોક્કસ પ્રકારની સંલગ્નતા ફરીથી સ્થાપિત થતી હોય છે, કેટલીક વિચારસરણીની પુનરુક્તિ થતી હોય છે, ઇતિહાસ તથા પરંપરા સાથે ફરીથી સંકળાવાની તક ઉભી થતી હોય છે, કેટલીક ભુલાઈ ગયેલી બાબતો ફરીથી તાજી થતી હોય છે, સમાજ અને વ્યક્તિનો...
ભારત સરકારે પોતાના માટે અને સમગ્ર દેશ માટે ભારતને 2047સુધીમાં ‘વિકસિત ભારત’ બનાવવાનું સરાહનીય લક્ષ્ય સ્થાપિત કર્યું છે. આ વર્ષ ભારતની સ્વાતંત્ર્ય પ્રાપ્તિનું એકસોમું વર્ષ બની રહેશે. સામાન્ય સમજ એવી છે કે ‘વિકસિત ભારત’ એટલે કે વિકાસ પામેલો દેશ. આમ...