અમદાવાદ બાદ સુરત-રાજકોટથી પણ પ્રયાગરાજની બસસેવા

Wednesday 05th February 2025 04:57 EST
 
 

અમદાવાદઃ પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે, જ્યાં દરરોજ કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. અમદાવાદથી પણ રાજ્ય પરિવહન નિગમ અને ગુજરાત ટૂરિઝમ દ્વારા રોજની બસ શરૂ કરવામાં આવી છે, ત્યારે હવે સુરત અને રાજકોટથી પણ મહાકુંભ જવા વોલ્વો બસની શરૂઆત કરાઈ છે.


comments powered by Disqus