સાબરમતીના સંતને પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ

Wednesday 05th February 2025 05:55 EST
 
 

મહાત્મા ગાંધીના નિર્વાણદિન શહીદદિન પ્રસંગે દેશભરના લોકોએ બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય મંત્રીઓ અને વિપક્ષી નેતાઓએ રાજઘાટ પર બાપુને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.


comments powered by Disqus