Search Results

Search Gujarat Samachar

વર્ષોથી સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ દેશભરમાં નામના મેળવી રહ્યો છે, ત્યારે હવે તે વિદેશમાં પણ નામ કમાઈ રહ્યો છે. બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતાની સ્થિતિમાં હવે...

 સ્પીડ લિમિટ તોડવા માટે થતા દંડ અને પેનલ્ટીથી બચવા માટે વાહનચાલકો પાસેથી સેંકડો પાઉન્ડ વસૂલવાના વ્યાપક કૌભાંડના રીંગલીડર ખુર્રમ યાકુબને બ્રાડફોર્ડ ક્રાઉન કોર્ટ દ્વારા 3 વર્ષ અને 4 મહિનાની કેદ ફટકારવામાં આવી છે. આ પહેલાં ખુર્રમને વર્ષ 2021માં...

• 2000 જેટલાં પર્ફોર્મર્સ દ્વારા રંગારંગ અભિવાદન • વિશ્વમાં પહેલી વખત 1 લાખ પ્રિ–પ્રોગ્રામ રિસ્ટ બેન્ડસ • લાઇટ-સાઉન્ડ અને ઓડિયો-વીડિયોના માધ્યમથી મંત્રમુગ્ધ...

મસાણી મેલડી માતાના ભુવાજી તરીકે પોતાની ઓળખ આપી લોકોને માયાજાળમાં ફસાવી દારૂ કે પાણીમાં સોડિયમ નાઇટ્રેટ ભેળવીને પીવડાવી મોતને ઘાટ ઉતારી દેનારા ભુવાજી નવલસિંહ...

 ગુજરાતી સાહિત્ય પરિષદના 34મા ત્રિદિવસિય જ્ઞાનસત્રનો મોરારિબાપુની નિશ્રામાં કૈલાસ ગુરુકુળ ખાતે પ્રારંભ થયો હતો. 500થી વધારે ભાષાપ્રેમીઓની હાજરીમાં શરૂ...

વૈદિક સમયથી ભારતીય સંસ્કૃતિની ત્રણ વિશેષતાઓ રહી છે. આ સંસ્કૃતિ અધ્યાત્મપ્રધાન સંસ્કૃતિ છે, આ સંસ્કૃતિ સુવિકસિત સભ્યતા છે, આ સંસ્કૃતિ વૈજ્ઞાનિક અભિગમ ધરાવે...

અનેક મહાનુભાવોએ માનવજાતના ઉત્થાનનું કાર્ય કરવા સાથે ઈતિહાસમાં સ્થાન હાંસલ કર્યું છે પરંતુ, ઘણા ઓછાં લોકો શાશ્વત વિરાસત છોડી ગયા છે. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યકર સુવર્ણ મહોત્સવને વર્ચ્યુઅલ સંબોધન કરતાં કહ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં જનસેવાને જ સૌથી મોટો ધર્મ માનવામાં આવ્યો છે....

આપણા ધાર્મિક અને રાષ્ટ્રીય તહેવારોમાં માગશર સુદ 11 (આ વર્ષે 11 ડિસેમ્બર)નો શુભ દિવસ ‘ગીતાજયંતી’નો છે. ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણનું વચન છે ‘માસાનામ્ માર્ગશીર્ષોડહમ્’...

પહેલો સગો પડોશી... ભારતમાં ભલે આ ઉક્તિ ઘરે ઘરે જાણીતી હોય, પરંતુ બાંગ્લાદેશના શાસકો કદાચ તેનાથી અજાણ છે. જો આમ ના હોત તો તેમણે ભારત સાથેના સંબંધો આટલી હદે બગાડ્યા ના હોત. પડોશી દેશો સાથે સુદઢ સંબંધોનું મહત્ત્વ જાણતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના...