હેલ્થ ટિપ્સઃ એકલવાયાપણુંઃ મદદ કરવી એ અકસીર ઉપાય

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ)ના અનુસાર એકલવાયાપણું દુનિયાભરમાં મહામારીની જેમ વધી રહ્યું છે. કોરોના પછી સ્થિતિ વધુ કપરી બની છે. ‘ઓસ્ટ્રેલિયન ઓર્ગેનાઈઝેશન સાયન્ટિફિક ચેર ઓફ એન્ડિંગ લોનલીનેસ’નાં મિશેલ લિમ કહે છે કે, એકલવાયાપણ માટે કોઈ એક...

નિયમિત મેડિકલ ટેસ્ટથી ડાયાબિટીસ, કેન્સર જેવી બીમારીનો ખતરો ઘટશે

દરેક વ્યક્તિનું શરીર 20 વર્ષની ઉંમર બાદ દરેક દસકા સાથે વિવિધ પરિવર્તનોમાંથી પસાર થાય છે. જેમ-જેમ ઉમર વધે છે, તેમ તેમ તેની અસર ત્વચા, આરોગ્ય અને ક્ષમતા પર થાય છે. વ્યક્તિના પાચન સંબંધિત તંત્રમાં પરિવર્તન આવે છે. હૃદયની ક્ષમતા ઘટવા લાગે છે. હાડકાં...

તંદુરસ્ત જીવનશૈલી માટે લોકો ઘણા પ્રકારના વર્કઆઉટ ટ્રેન્ડ અપનાવે છે. લોકો ફિટ રહેવા માટે વિવિધ ધોરણો અને પ્રિસ્ક્રિપ્શનોનું પણ પાલન કરે છે. જેમ કે, દિવસમાં...

અમદાવાદના સૌથી શ્રેષ્ઠ ડેન્ટિસ્ટ્સમાં સ્થાન ધરાવતા ડો. મનીષ શાહ સુંદર સ્મિતનું સર્જન કરવામાં નિષ્ણાત છે. 1998માં ગવર્ન્મેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં...

સ્ત્રી હોય કે પુરુષ નાની વયે ટાલ તથા વાળના અન્ય રોગો (એલોપેસીયા)નો પ્રશ્ન આજકાલ જટિલ બની રહ્યો છે. ડો. રોહિત શાહે આ સમસ્યાઓ અંગે સંશોધન કરીને www.alopeciacure.com...

અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી નિધિ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ એટલે બેસ્ટ ક્વોલિટી હેલ્થકેર સર્વિસનું સરનામું કહી શકાય. કન્સલટન્ટ ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ...

ગત થોડા દાયકાઓમાં વિજ્ઞાનીઓએ પૂરતા પુરાવા આપ્યા છે કે સેચ્યુરેટેડ-સંતૃપ્ત ચરબીનું વધુ પ્રમાણ ધરાવતો ખોરાક હૃદયરોગને આમંત્રણ આપે છે. સંતૃપ્ત ચરબી લગભગ જીવલેણ...

આયુર્વેદમાં ગોળને દવા માનવામાં આવે છે, એક એવી દવા (!) જે મીઠીમધુરી છે અને ભાગ્યે જ કોઇને નાપસંદ છે. ખાસ કરીને જો તમે ઠંડીમાં રાત્રે જમ્યા પછી ગોળ ખાવાનું...

વ્યક્તિ ભલે કોઇ પણ વયની હોય, પણ તેની ખુશીને અનેક ફેક્ટર પ્રભાવિત કરતા હોય છે તે હકીકત છે. જેમ કે, વાતાવરણ, સંબંધો, સ્વજનોનાં વાણી-વર્તન વગેરે વગેરે. અલબત્ત,...

જો તમને પથારીમાં પડ્યા પછી ઊંઘ આવવામાં 20 મિનિટ કરતાં વધુ સમય લાગે છે તો તે ઓછી ઊંઘ, સ્લીપ ડિસ્ટર્બન્સ કે ખરાબ ઊંઘનો સંકેત હોઈ શકે છે. આથી ઉલ્ટું જો તમે...



to the free, weekly Gujarat Samachar email newsletter