
કાર્ડિયોવાસ્ક્યુલર રિકવરીમાં દવાઓ કરતાં પોતાની માલિકીનો શ્વાન વધુ અસરકારક નીવડી શકે તેમ અભ્યાસમાં જણાયું હતું. અભ્યાસમાં એકલવાયા પરંતુ, પાળેલા શ્વાન સાથે...
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ)ના અનુસાર એકલવાયાપણું દુનિયાભરમાં મહામારીની જેમ વધી રહ્યું છે. કોરોના પછી સ્થિતિ વધુ કપરી બની છે. ‘ઓસ્ટ્રેલિયન ઓર્ગેનાઈઝેશન સાયન્ટિફિક ચેર ઓફ એન્ડિંગ લોનલીનેસ’નાં મિશેલ લિમ કહે છે કે, એકલવાયાપણ માટે કોઈ એક...
દરેક વ્યક્તિનું શરીર 20 વર્ષની ઉંમર બાદ દરેક દસકા સાથે વિવિધ પરિવર્તનોમાંથી પસાર થાય છે. જેમ-જેમ ઉમર વધે છે, તેમ તેમ તેની અસર ત્વચા, આરોગ્ય અને ક્ષમતા પર થાય છે. વ્યક્તિના પાચન સંબંધિત તંત્રમાં પરિવર્તન આવે છે. હૃદયની ક્ષમતા ઘટવા લાગે છે. હાડકાં...
કાર્ડિયોવાસ્ક્યુલર રિકવરીમાં દવાઓ કરતાં પોતાની માલિકીનો શ્વાન વધુ અસરકારક નીવડી શકે તેમ અભ્યાસમાં જણાયું હતું. અભ્યાસમાં એકલવાયા પરંતુ, પાળેલા શ્વાન સાથે...
કોઈ સમયે ફળોનું જ્યૂસ સંતુલિત બ્રેકફાસ્ટનો ભાગ હતા પણ હાલ તેની સ્થિતિ ઠીક નથી. અમેરિકી પીડિયાટ્રિક્સ એકેડમી (એપીએ)ની ભલામણો બાદ જ્યૂસમાં શુગર અને ચિંતા...
કેટલાક પુખ્ત વયના લોકોને બપોરના સમયે ઝપકી આવી જતી હોય છે. નિષ્ણાતો કહે છે કે બપોરની સમયની આ નાનકડી ઊંઘ વ્યકિતમાં હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે....
ભારત હોય કે બ્રિટન એલોપેથિક દવાઓ વિશે ખૂબ જ ખોટી માન્યતાઓ પ્રવર્તે છે. તે બહુ ભારે હોય છે, ગરમ પડે, રિએક્શનો આવે, વગેરે વગેરે. જોકે એ પણ સત્ય હકીકત છે...
સમસ્ત વિશ્વ પર હાલમાં એક નવો જ ખતરો મંડરાઇ રહ્યો છે. આખી દુનિયા પર હવામાં ફેલાતાં ખતરનાક વાઇરસનું જોખમ ઉભું થયું છે. આ વાઇરસ ૩૬ કલાકની અંદર દુનિયાભરમાં...
ઘરગથ્થુ ઉપચારો દ્વારા સામાન્ય બીમારીની સારવાર
આદુ ભલે સ્વાદમાં તીખું હોય પણ ઘણું જ ગુણકારી છે. આદુઆપણા શરીર માટે ઘણું લાભદાયી છે. તો ચાલો આજે આદુના લાભ વિશે થોડુંક જાણીએ.
સોશિયલ મીડિયાના કાયમી ઉપયોગથી અને ફેસબુક તેમજ વોટ્સ એપ જેવી જુદી જુદી સાઇટ્સ અને એપના સતત સર્ફિંગથી વ્યક્તિને તેનું વ્યસન થઈ જાય છે. જો આ સાઇટ્સ એકાદ દિવસ...
પેટના દર્દનું શમન કરતાં ઘરગથ્થુ ઉપચારો...
હૃદય એ શરીરનો મહત્ત્વનો ભાગ છે. આજકાલ અપૌષ્ટિક ખોરાકને લીધે ઘણા લોકો નાની ઉંમરમાં જ હૃદયની બીમારીનો ભોગ બને છે. હૃદયની બીમારી એટલા માટે ગંભીર છે કે તે...