હેલ્થ ટિપ્સઃ એકલવાયાપણુંઃ મદદ કરવી એ અકસીર ઉપાય

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ)ના અનુસાર એકલવાયાપણું દુનિયાભરમાં મહામારીની જેમ વધી રહ્યું છે. કોરોના પછી સ્થિતિ વધુ કપરી બની છે. ‘ઓસ્ટ્રેલિયન ઓર્ગેનાઈઝેશન સાયન્ટિફિક ચેર ઓફ એન્ડિંગ લોનલીનેસ’નાં મિશેલ લિમ કહે છે કે, એકલવાયાપણ માટે કોઈ એક...

નિયમિત મેડિકલ ટેસ્ટથી ડાયાબિટીસ, કેન્સર જેવી બીમારીનો ખતરો ઘટશે

દરેક વ્યક્તિનું શરીર 20 વર્ષની ઉંમર બાદ દરેક દસકા સાથે વિવિધ પરિવર્તનોમાંથી પસાર થાય છે. જેમ-જેમ ઉમર વધે છે, તેમ તેમ તેની અસર ત્વચા, આરોગ્ય અને ક્ષમતા પર થાય છે. વ્યક્તિના પાચન સંબંધિત તંત્રમાં પરિવર્તન આવે છે. હૃદયની ક્ષમતા ઘટવા લાગે છે. હાડકાં...

ખજૂર ખાવાથી ઘણા ફાયદા થાય છે. તેમાં આયર્ન ભરપૂર છે. તેમાં વિટામિન અને મિનરલ્સ ઘણાં બધાં આવેલાં છે. તેને રેગ્યુલર ખાવાથી કોલેસ્ટરોલ પણ ઓછું થાય છે. આ ઉપરાંત, તેનાથી...

 લાંબું આયુષ્ય ભોગવવા માગતી વ્યક્તિએ પોતે ખુશ રહેવાની સાથે સાથે જીવનસાથીને પણ ખુશ રાખવાની જરૂરી છે. એક સ્ટડીમાં આ બાબત જાણવા મળી છે. ‘સાઇકોલોજિકલ સાયન્સ...

વરિયાળી મુખવાસ તરીકે ભારતીય પરિવારોમાં ખૂબ વપરાય છે. એનું કારણ એ છે કે, એ પાચનક્રિયામાં મદદરૂપ થવાની સાથે મોઢામાંથી આવતી વાસ કે શરીરની દુર્ગંધ પણ ઓછી કરે...

પશ્ચિમી દેશોની ભોજન પરંપરામાં વાઇન મહત્ત્વનું સ્થાન ધરાવે છે. હવે શરીરશાસ્ત્રના નિષ્ણાતો પણ કહે છે કે આવા ડ્રિંક યોગ્ય પ્રમાણમાં લેવામાં આવે તો તે ફાયદાકારક...

દુનિયામાં પહેલી વખત જીવલેણ બીમારી ‘બબલ બોય’થી પીડાતા બાળકોની સારવાર જીન થેરાપીથી કરવામાં સફળતા મળી હોવાનો દાવો વૈજ્ઞાનિકોએ કર્યો છે. ‘બબલ બોય’ બાળકોમાં...

વિશ્વમાં સૌપ્રથમ આફ્રિકાના દેશ મલાવીમાં મેલેરિયાની રસી લોન્ચ થઈ છે. દર વર્ષે દુનિયામાં ૪.૩૫ લાખ લોકો મેલેરિયાથી મરે છે. આ માટે છેલ્લાં ૩૦ વર્ષથી રસી વિકસાવવાના...

સ્મોકિંગની આદત છોડવું સરળ નથી હોતું. આ માટે લોકો અનેક પ્રકારના ઉપાય - અખતરા કરે છે, પરંતુ એક સંશોધનનું તારણ કહે છે કે જો તમે સતત સારી સુગંધ લો તો તમારી...

સ્થુળ લોકોનું વજન જેમ જેમ વધતું જાય છે તેમ તેમની વિવિધ પ્રકારના જીવલેણ રોગોનો ભોગ બનવાની શક્યતા વધી જાય છે. તેમાં પણ વહેલા મૃત્યુ થવાનું જોખમ ૫૦ ટકા જેટલું...

વિશ્વમાં અલગ અલગ વર્ષમાં જન્મ્યાં હોય તેવો ટ્વિન્સ એટલે કે જોડિયા બાળકનો પ્રથમ દાખલો નોંધાયો છે. હવે તમે કહેશો કે આમાં નવાઈ શું છે? ૩૧ ડિસેમ્બર- પહેલી...

મલ્ટિવિટામીન ગોળીઓ ખાવાથી નહિ પરંતુ, માત્ર ખોરાક દ્વારા મળતાં વિટામીનથી જ વહેલાં મૃત્યુનું જોખમ ઘટતું હોવાનું અભ્યાસમાં જણાયુ હતું. મેસેચ્યુએટ્સની ટફ્ટ્સ...



to the free, weekly Gujarat Samachar email newsletter