હેલ્થ ટિપ્સઃ એકલવાયાપણુંઃ મદદ કરવી એ અકસીર ઉપાય

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ)ના અનુસાર એકલવાયાપણું દુનિયાભરમાં મહામારીની જેમ વધી રહ્યું છે. કોરોના પછી સ્થિતિ વધુ કપરી બની છે. ‘ઓસ્ટ્રેલિયન ઓર્ગેનાઈઝેશન સાયન્ટિફિક ચેર ઓફ એન્ડિંગ લોનલીનેસ’નાં મિશેલ લિમ કહે છે કે, એકલવાયાપણ માટે કોઈ એક...

નિયમિત મેડિકલ ટેસ્ટથી ડાયાબિટીસ, કેન્સર જેવી બીમારીનો ખતરો ઘટશે

દરેક વ્યક્તિનું શરીર 20 વર્ષની ઉંમર બાદ દરેક દસકા સાથે વિવિધ પરિવર્તનોમાંથી પસાર થાય છે. જેમ-જેમ ઉમર વધે છે, તેમ તેમ તેની અસર ત્વચા, આરોગ્ય અને ક્ષમતા પર થાય છે. વ્યક્તિના પાચન સંબંધિત તંત્રમાં પરિવર્તન આવે છે. હૃદયની ક્ષમતા ઘટવા લાગે છે. હાડકાં...

પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના આંકડા મુજબ પહેલી વખત જે લોકોને સ્ટ્રોકનો હુમલો થયો હતો તેમાં મધ્ય આયુના એટલે કે ૪૦ અને ૬૯ વચ્ચેના ૩૮ ટકા લોકોનો સમાવેશ થાય છે....

એક સમયે અખરોટ શિયાળાના ઠંડીના દિવસોમાં જ વધુ ખવાતા હતા, પરંતુ હવે તે બારેમાસ ખવાય છે. કાજુ, બદામ, પિસ્તા જેવા સૂકા મેવાની સાથે અખરોટનું પણ ભોજનમાં આગવું...

લેસ્ટર અરેના અને મોર્નિંગસાઈડ ફાર્માસ્યુટિકલ્સ અરેનાની ત્રણ વર્ષની નેમીંગ રાઈટ્સ સ્પોન્સરશીપ માટે સંમત થયા હોવાથી હવે તે મોર્નિંગસાઈડ અરેના, લેસ્ટર તરીકે ઓળખાશે.

પાંત્રીસથી ચાળીસ વર્ષની વય થાય એટલે સ્ત્રી અને પુરુષ બંનેમાં આ બદલાવ જોવા મળેઃ પાતળો બાંધો ધરાવનાર વ્યક્તિનું શરીર પણ ભરાવા લાગે. ખાસ કરીને પેટની આજુબાજુમાં...

શ્રીદેવી વજન ન વધે તે માટે હાઈડ્રોક્સિલ નામની ગોળીઓ લેતા હતા. આ દવા વજનને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે. હાઈડ્રોક્સિલથી ભૂખ ઓછી લાગે છે અથવા તો કહો કે...

ડાયટ અંગે ઘણા લોકો ભ્રમમાં રાચતા હોય છે કે તેઓ પોતે ઘણા સભાન છે, પરંતુ દરેક વ્યક્તિએ કેટલું ખાવું, શું ખાવું એ જાણી લેવું પૂરતું નથી. એના પર અમલ પણ એટલો...

તમે ક્યારેય અનાથાશ્રમની મુલાકાત લીધી છે? આ એક અનુભવ એવો છે, જે જીવનમાં વારંવાર લેવો જોઈએ. અને વારંવાર શક્ય ન હોય તો ઓછામાં ઓછો એક વાર તો અનુભવ લેવો જ જોઈએ....

જાણીતા અભિનેતાઓ સંજીવ ભાસ્કર અને ભાસ્કર પટેલ સ્ટ્રોક વિશે હાલ લોકો કેટલા માહિતગાર છે તે જાણવા પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ (PHE) દ્વારા એશિયન એન્ડ બ્લેક મીડિયાના...

જાણીતા અભિનેતાઓ સંજીવ ભાસ્કર અને ભાસ્કર પટેલ સ્ટ્રોક વિશે હાલ લોકો કેટલા માહિતગાર છે તે જાણવા પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ (PHE) દ્વારા એશિયન એન્ડ બ્લેક મીડિયાના...

સ્ટ્રોકનાં જે મૂળભૂત લક્ષણો છે એમાં કોઈ જાતનો દુખાવો થતો નથી એટલે એને લોકો અવગણી શકે છે અથવા તો એને ગંભીરતાથી લેતા નથી. બીજું એ કે ક્યારેક સ્ટ્રોક ક્ષણિક...



to the free, weekly Gujarat Samachar email newsletter