
બ્રેસ્ટ કેન્સરના પેશન્ટ્સ માટે પહેલો વિકલ્પ ડ્રગ-કીમોથેરાપી ગણવામાં આવે છે પરંતુ, ન્યૂ યોર્કની આલ્બર્ટ આઈન્સ્ટાઈન કોલેજ ઓફ મેડિસિનના સંશોધકોને મળેલા પુરાવા...
આજના સમયમાં વિટામિન B12ની ઊણપની સમસ્યા સામાન્ય બની રહી છે. ખાસ કરી શાકાહારી લોકોમાં તેની ઊણપ વધુ જોવા મળી રહી છે. તેની ઊણપને કારણે વ્યક્તિ કમજોર થઈ જાય છે અને વધારે કામ કર્યા વિના પણ થાક અનુભવે છે. આ બધા સિવાય વિટામિન B12ની ઊણપને કારણે ચક્કર...
સારા માનસિક-શારીરિક આરોગ્ય ઉપરાંત શરીરના આરામ, તેની મજબુતી અને ઊર્જા માટે પૂરતી ઊંઘ અત્યંત જરૂરી છે. જોકે, એક કરતાં વધુ અભ્યાસોના તારણ એવું કહે છે કે આજની ભાગદોડભરી જિંદગીમાં લોકોને પુરતી ઊંઘ મળી રહી નથી. બહુમતી વર્ગને 6 કલાકની સળંગ ઊંઘ મળતી...
બ્રેસ્ટ કેન્સરના પેશન્ટ્સ માટે પહેલો વિકલ્પ ડ્રગ-કીમોથેરાપી ગણવામાં આવે છે પરંતુ, ન્યૂ યોર્કની આલ્બર્ટ આઈન્સ્ટાઈન કોલેજ ઓફ મેડિસિનના સંશોધકોને મળેલા પુરાવા...
પગમાં દેખાતી લીલી-ભૂરી ઊપસી આવેલી રક્તવાહિનીઓ મોટાભાગે દુખાવો ન કરતી હોવાથી શરૂઆતમાં એને અવગણવામાં આવે છે જે લાંબા ગાળે અલ્સર, બ્લડ-ક્લોટ્સ જેવાં કોમ્પ્લિકેશન્સ...
પાણી નાખીને પેસ્ટ બનાવી બાળકને ખવડાવવામાં આવતાં રેડીમેડ બેબી પાઉડર જોબ કરતી બહેનો કે બાળકને લઈને ટ્રાવેલ કરતી સ્ત્રીઓ માટે એક સરળ ઉપાય બન્યો છે. કેટલીક...
ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. માત્ર સિગારેટમાં જ નહીં, દરેક નશીલી સામગ્રીમાં સ્વાસ્થ્ય સંબંધિત આ પ્રકારની ચેતવણી લખેલી હોય છે. જોકે પેકિંગ પર આવી...
વર્ષ ૨૦૧૫થી ૨૧ જૂનની ઉજવણી ‘વિશ્વ યોગ દિવસ’ તરીકે કરવામાં આવી રહી છે તે સમયથી જ યોગ અંગેની જાગૃતિમાં પણ વધારો થયો છે. માત્ર અમદાવાદમાં જ યોગ કરનારાઓની...
દેશવિદેશમાં જાતજાતનાં વર્કઆઉટ-રેજિમ અને ફિટનેસ-ટ્રેન્ડ્સ આવે છે અને જાય છે, પણ ભારતીય યોગશાસ્ત્ર સ્વાસ્થ્ય માટે એટલું અસરકારક અને લાભકર્તા છે કે તેણે આજેય...
મોઢામાં ચાંદાં પડવાની તકલીફ ઘણી સામાન્ય છે એટલે ઘણા લોકો એને અવગણતા હોય છે. મોટાભાગે પોતાની મેળે જ ઠીક થઈ જતી આ તકલીફ પાછળ ઘણાં છૂપાં કારણો પણ હોઈ શકે છે. જો વ્યક્તિને અલ્સરની સમસ્યા અવારનવાર સતાવતી હોય, લાંબા સમય સુધી એ અલ્સર મટતું ન હોય અથવા...
યુકેમાં પેશન્ટે હાલ તેના જનરલ પ્રેક્ટિશનર GP સાથે મુલાકાત કરવા ૧૩ દિવસની રાહ જોવી પડે છે, જે સંખ્યા ૨૦૧૫માં ૧૦ દિવસની હતી. જો, જનરલ પ્રેક્ટિસ સિસ્ટમમાં...
રાજકોટ શહેરની કેન્સર હોસ્પિટલમાં ૩૭ વર્ષથી ફરજ બજાવતા અને ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા ડો. વી. કે. ગુપ્તાના કહેવા પ્રમાણે સમગ્ર ભારતમાં મોં અને ગળાના કેન્સરના...
ઓબેસિટી ઘણા રોગની કારક છે. એટલું જ નહીં, ઓબેસિટીને કારણે શરીરમાં જમા થતી ફેટ્સ અને પ્રોટીનની ઊણપ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિને નબળી બનાવે છે.