
તન અને મનનું સંતુલન એટલે યોગ. યોગ એ પ્રાચીન ભારતની એક બહુમૂલ્ય ભેટ છે. જે મન અને શરીર વચ્ચે સદ્દભાવ લાવવાં પર ધ્યાન કેન્દ્રિત કરે છે. યોગની લોકપ્રિયતા...
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ)ના અનુસાર એકલવાયાપણું દુનિયાભરમાં મહામારીની જેમ વધી રહ્યું છે. કોરોના પછી સ્થિતિ વધુ કપરી બની છે. ‘ઓસ્ટ્રેલિયન ઓર્ગેનાઈઝેશન સાયન્ટિફિક ચેર ઓફ એન્ડિંગ લોનલીનેસ’નાં મિશેલ લિમ કહે છે કે, એકલવાયાપણ માટે કોઈ એક...
દરેક વ્યક્તિનું શરીર 20 વર્ષની ઉંમર બાદ દરેક દસકા સાથે વિવિધ પરિવર્તનોમાંથી પસાર થાય છે. જેમ-જેમ ઉમર વધે છે, તેમ તેમ તેની અસર ત્વચા, આરોગ્ય અને ક્ષમતા પર થાય છે. વ્યક્તિના પાચન સંબંધિત તંત્રમાં પરિવર્તન આવે છે. હૃદયની ક્ષમતા ઘટવા લાગે છે. હાડકાં...
તન અને મનનું સંતુલન એટલે યોગ. યોગ એ પ્રાચીન ભારતની એક બહુમૂલ્ય ભેટ છે. જે મન અને શરીર વચ્ચે સદ્દભાવ લાવવાં પર ધ્યાન કેન્દ્રિત કરે છે. યોગની લોકપ્રિયતા...
દરેક વ્યક્તિ યોગની રુપાંતરકારી ક્ષમતાનો આશરો લઈ શકે છે. જીવનના સાત દાયકા સાથેની વ્યક્તિઓ પણ મુદ્રાઓ અને પ્રેશર પોઈન્ટ્સના અભ્યાસ થકી રુધિરાભિસરણ અને સમગ્રતયા...
એમ માનવામાં આવે છે કે નિદ્રા દરમિયાન મગજમાંથી ઝેરી કચરો દૂર કરવાની પ્રક્રિયા ચાલતી રહે છે. જોકે, ઉંદરો પર કરાયેલા નવા અભ્યાસમાં આ સિદ્ધાંત કે માન્યતા ખોટી...
વધુ પડતા માનસિક તણાવની સ્થિતિમાં મોટાભાગે હાર્ટબીટ અને બ્લડપ્રેશર વધી જાય છે. જોકે શ્વાસોચ્છવાસની કસરતથી શ્વાસને નિયંત્રિત કરીને શરીરને રિલેક્સ અવસ્થામાં...
તમને ડાયાબિટીસ હોય ત્યારે પણ આરોગ્યપ્રદ આહાર લેવો આવશ્યક રહે છે. સમતોલ ખોરાકથી તમારી બ્લડ સુગર અંકુશમાં રહે છે અને ડાયાબિટીસ સાથે સંકળાયેલા હૃદયરોગ અને...
રાજકોટના ૫૬ વર્ષીય બિઝનેસમેન મનોજ મલાનીને બ્લડ પ્રેશર વધી જતા, આવેલ બ્રેઈન સ્ટ્રોક બાદ તેઓનું ડાબું અંગ લકવાગ્રસ્ત બન્યું હતું, અને તેઓ પથારીગ્રસ્ત બન્યા...
દહીંનું સેવન આરોગ્ય માટે ખૂબ હિતકર છે. તેમાં કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિન્સ દહીંમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે, ઉપરાંત તેમાં લેક્ટોઝ, આયર્ન અને ફોસ્ફરસ...
તમે શરીરને કોઇ પણ પ્રકારનો પરિશ્રમ કરાવ્યા વગર ઊંઘમાં પણ વજન ઘટાડી શકો છો એવું કોઇ તમને કહે તો માન્યામાં આવે ખરું? સહુ કોઇ જવાબમાં નનૈયો જ ભણવાના, પરંતુ...
એક સમયે વૃદ્ધોનો રોગ ગણાતો પાર્કિન્સન્સ યુવા પેઢીને પણ પ્રભાવિત કરી રહ્યો છે. પશ્ચિમી દેશોમાં આ રોગનું જોખમ 60 વર્ષની ઉંમર પછી વધી જાય છે તો ભારતમાં જોખમ...
આપણે જે ખોરાક લઈએ તેનું પાચન થયાં પછી વધેલા કે બિનઉપયોગી તત્વોનો નિકાલ મળ દ્વારા થાય છે. યોગ્ય રીતે મળવિસર્જન ન થાય ત્યારે કબજિયાત થઈ હોવાનું કહેવાય છે....