- 22 Oct 2022

હંમેશા ખુશ અને સ્વસ્થ રહેવા માટે દુનિયાભરના દેશોમાં ડિનર થેરપીનો ટ્રેન્ડ ફૂલ્યોફાલ્યો છે. તેને પારિવારિક તણાવ દૂર કરવા માટેની સિક્રેટ ફોર્મ્યુલા માનવામાં...
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ)ના અનુસાર એકલવાયાપણું દુનિયાભરમાં મહામારીની જેમ વધી રહ્યું છે. કોરોના પછી સ્થિતિ વધુ કપરી બની છે. ‘ઓસ્ટ્રેલિયન ઓર્ગેનાઈઝેશન સાયન્ટિફિક ચેર ઓફ એન્ડિંગ લોનલીનેસ’નાં મિશેલ લિમ કહે છે કે, એકલવાયાપણ માટે કોઈ એક...
દરેક વ્યક્તિનું શરીર 20 વર્ષની ઉંમર બાદ દરેક દસકા સાથે વિવિધ પરિવર્તનોમાંથી પસાર થાય છે. જેમ-જેમ ઉમર વધે છે, તેમ તેમ તેની અસર ત્વચા, આરોગ્ય અને ક્ષમતા પર થાય છે. વ્યક્તિના પાચન સંબંધિત તંત્રમાં પરિવર્તન આવે છે. હૃદયની ક્ષમતા ઘટવા લાગે છે. હાડકાં...
હંમેશા ખુશ અને સ્વસ્થ રહેવા માટે દુનિયાભરના દેશોમાં ડિનર થેરપીનો ટ્રેન્ડ ફૂલ્યોફાલ્યો છે. તેને પારિવારિક તણાવ દૂર કરવા માટેની સિક્રેટ ફોર્મ્યુલા માનવામાં...
આરોગ્ય અને લાઈફસ્ટાઈલ્સની આંતરરાષ્ટ્રીય સરખામણી કરતા YouGovહેલ્થ સર્વેમાં બ્રિટનને થાકેલા અને મેદસ્વી લોકોના દેશ તરીકે ચીતરવામાં આવ્યો છે. અન્ય દેશોના...
કોરોના મહામારી બે વર્ષ કરતાં વધુ સમયથી સહુ કોઇને હેરાનપરેશાન કરી રહી છે, અને હજુ તેની કાયમી વિદાયના કોઇ અણસાર દેખાતા નથી. કોરોના મહામારીએ જે પ્રકારે અડીંગો...
જીવનમાં ઉત્સુક્તા જળવાઇ રહેવી જોઇએ. તેનાથી આપણને શીખવામાં મદદ મળે છે અને તણાવ પણ દૂર થાય છે.
શું તમે નિયમિત ચાલો છો? તો બહુ સારી વાત છે, પરંતુ દરરોજ ઝડપી પગલાથી ચાલો છો તો તે વધુ સારી બાબત છે. તે કેન્સર અને હૃદયની બીમારીનું જોખમ 25 ટકા ઘટાડે છે....
વાયુ પ્રદૂષણ સહુ કોઇ માટે ખતરનાક સાબિત થઇ રહ્યું છે. તેના કારણે સમય પહેલાં ડિલિવરી, મિસકેરેજ, જન્મસમયે શિશુનું ઓછું વજન જેવા વિકાર જોવા મળે છે. પરંતુ વિજ્ઞાનીઓને...
અમેરિકાને ડરાવી રહેલો સુપર બગ હવે વિશ્વમાં સૌથી ઘાતક બીમારી તરીકે માથું ઊંચકી રહ્યો છે. સુપર બગે જે પ્રકારે પંજો ફેલાવવાનું શરૂ કર્યું છે તે જોતાં કહી...
સૂકામેવામાં અંજીરનું આગવું સ્થાન છે. મીઠા મધુરા અંજીર શારીરિક સ્વાસ્થ્યના જતન માટે અનેક રીતે લાભકર્તા છે. અંજીર કઇ રીતે આપણા શરીર માટે સારા છે તે સમજવા...
પરીક્ષા નજીક આવી હોય અને વાંચવાથી ભારે થાક લાગતો હોવાનું તમે ક્યારેય અનુભવ્યું છે ખરું? આ થાક ભલે શારીરિક ન હોય પરંતુ, જગ્યા પરથી એકાદ ઈંચ પણ ખસ્યા ન હોઈએ...
હવે બ્લડ ટેસ્ટ કરીને કોરોનાનો ચેપ ધરાવતી વ્યક્તિને લોંગ કોવિડ થશે કે કેમ તે જાણી શકાશે તેમ લાન્સેટના ‘ઈ-બાયોમેડિસીન’ જર્નલમાં પ્રકાશિત અભ્યાસમાં જણાવવામાં...