માઇક્રોસોફ્ટની સુવર્ણજયંતીઃ 1000 ડોલરથી 3.3 ટ્રિલિયન ડોલરની શાનદાર સફર

આપણા સહુના રોજિંદા જીવન સાથે ઈન્ટરનેટ વણાઈ ગયું છે. દિગ્ગજ કંપનીઓ ગુગલ, માઇક્રોસોફ્ટ વગેરેના કારણે ઇન્ટરનેટનો ઉપયોગ આસાન પણ બન્યો છે અને લોકભોગ્ય પણ. માઇક્રોસોફ્ટે વીતેલા સપ્તાહે ચોથી એપ્રિલે સ્થાપનાના શાનદા 50 વર્ષ પૂર્ણ કર્યા છે. ઈન્ટરનેટના...

ક્યાંથી પાનબાઈ પ્રોવે મોતી જી?

સર્જક ધીરેન્દ્ર મહેતાનું જન્મસ્થળ અમદાવાદ, પણ રહે છે કચ્છ પંથકના વડામથક ભુજમાં. નવલકથાકાર, કવિ, કાવ્યસંગ્રહ ‘પવનના વેશમાં’.

દરેક પ્રશ્નનો ઉકેલ હોય છે, પણ તે માટે દરવાજા ખુલ્લા રાખવા અનિવાર્ય

શું દિલ્હીની ઘટનાથી સમગ્ર પંજાબ કે હરિયાણાને નફરતથી જોવું ઠીક ગણાશે? જવાબ તદ્દન ‘ના’ માં જ હોઈ શકે, હોવો જોઈએ. કારણ સ્પષ્ટ છે. ખેતી વિશેના કાયદાઓ પાછા ખેંચી લેવાની લડત સમજ કે નાસમજને લીધે કરનારા માત્ર કેટલાંક સંગઠન હતાં. સંગઠનોના નેતાઓને પોતાનું...

પ્રજાસત્તાક દિવસઃ પ્રજા, સત્તા, અલગાવ અને આંદોલનો...

ભારતીય પ્રજાસત્તાક દિવસ ઉજવાઇ ગયો, સંકલ્પો અને સમસ્યા છોડતો ગયો છે. તાર્કિક રીતે આ વાત સાચી હોવા છતાં દરેક દેશ, જેણે સ્વતંત્રતા માટે દીર્ઘકાલીન સંઘર્ષ કર્યો હોય અને જેણે પોતાની રાજ્યસત્તાને નાગરિકના અધિકાર અને ફરજ દર્શાવતા રાજ્ય બંધારણ માટે...

બીબીસીની વિશ્વસનીયતા પર કુઠારાઘાત

બ્રિટિશ સમાજમાં બીબીસી વિશેષ અને સૌથી પ્રતિષ્ઠિત સ્થાન ધરાવે છે. એક સમયે એમ કહેવાતું હતું કે આ તો બીબીસી (BBC)માં આવ્યું કે છપાયું છે તો પછી કોઈ પ્રશ્ન ઉઠાવાતો નહિ કારણકે બીબીસી એટલે સચ્ચાઈનું પ્રતીક. આજે આમ રહ્યું નથી. સીનિયર પત્રકાર માર્ટિન...

પેલેસ્ટાઈન -ઈઝરાયેલે ‘શાંતિ’ને ટકાઉ બનાવવી પડશે

ઈઝરાયેલ અને ત્રાસવાદી સંગઠન હમાસ વચ્ચે ૧૧ દિવસના લોહિયાળ યુદ્ધ પછી સ્થપાયેલા વિરામની શાંતિના પગલે પેલેસ્ટાઈનવાસીઓ ઉજવણી કરી રહ્યા હોય પરંતુ, પશ્ન એ છે કે આ શાંતિ ટકાઉ હશે? ઈઝરાયેલી ડિફેન્સ મિનિસ્ટર બેની ગાન્ટ્ઝે ચેતવણી આપી જ છે કે જ્યાં સુધી...

ડાંગે માર્યા પાણી છૂટા પડતાં નથી....

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપણે એક યા બીજા સમયે અખબારમાં પારિવારિક વિખવાદના નાના-મોટા સમાચાર વાંચતા રહીએ છીએ. પરંતુ જ્યારે આ વાત સાધનસંપન્ન કે સમાજના મોભાદાર બિઝનેસ ફેમિલી સાથે સંકળાયેલી હોય છે ત્યારે કિસ્સો ચર્ચાના ચોતરે ચઢતો હોય છે. અલબત્ત,...

ચિતાસમાન ચિંતા ટાળો, જીવનની મોજ માણો

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આજે આપ સહુની સમક્ષ એવા કેટલાક મહત્ત્વના મુદ્દાઓ ઉપર મારે રજૂઆત કરવી છે કે જેને હું ટાળવામાં હંમેશા ડહાપણ સમજું છું. એક તો આપણે કોણ? બિંદુસમાન માનવ કે જેનું પળભર અસ્તિત્વ આ સૃષ્ટિ પર હોય છે. પરંતુ સમાજમાં આસપાસ નજર...

‘દેશનાયક’ નેતાજીની જન્મજયંતીની ઉજવણીનું ‘પરાક્રમ’

પશ્ચિમ બંગાળમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી જીતવા માટે કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પક્ષ થકી મરણિયા પ્રયાસ થઇ રહ્યા છે. બંગાળી ઈતિહાસપુરુષો સાથે પોતાને જોડીને તથા સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસના પ્રધાનો અને ધારાસભ્યોને પક્ષાંતર કરાવીને ભાજપ પોતાનો...

વંશવાદવિરોધી ભાજપમાં ફાટફાટ થતો વંશવાદ

• વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પરિવારવાદ લોકશાહી માટે ઘાતક છે માટે એને ખતમ કરો • ભાજપના શાસનના ટૂંકા ગાળામાં વંશવાદે માઝા મૂકી અને એના મિત્રપક્ષો પણ પરિવારકેન્દ્રી • રાજમાતા વિજયારાજે સિંધિયાના પરિવારમાંથી સૌથી વધુ સભ્યો મુખ્ય પ્રધાન,...

પામ સન્ડેથી ઇસ્ટરઃ પાપ અને મૃત્યુ પર વિજયનું સપ્તાહ

સમગ્ર વિશ્વમાં રવિવારથી ખ્રિસ્તી સમુદાય દ્વારા પવિત્ર સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થઇ ગયો. આ સમગ્ર સપ્તાહ પ્રભ ઇસુ ખ્રિસ્તની પૃથ્વી પરની જીવનયાત્રાના સાર સમાન રહ્યું હતું. માનવદેહ ધારણ કરીને આવેલા પરમેશ્વર પુત્રે સમગ્ર વિશ્વ પર તેમના અધિકારની વાતો...

હનુમાનજી એટલે ભક્તિ અને શક્તિનો સમન્વય

પ્રભુ શ્રી રામના પરમ ભક્ત હનુમાનજીનો જન્મ ચૈત્ર સુદ પૂનમ (આ વર્ષે 12 એપ્રિલ) મંગળવારના રોજ વાયુદેવના અંશમાંથી અને માતા અંજનીદેવીના ગર્ભમાંથી થયો હતો. હનુમાનજી બાલબ્રહ્મચારી મહાવીર, બળવાન, બુદ્ધિશાળી, ચતુર શિરોમણી, સેવાધર્મના આચાર્ય, સર્વથા નિર્ભય,...

માધવપુર (ઘેડ)ઃ ભારતની સાંસ્કૃતિક એકતાનું મિલનસ્થાન

રમણીય, પવિત્ર, દિવ્ય અને પ્રાચીન ભૂમિ છે માધવપુર. માધવપુર એટલે ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીના વિવાહની ભૂમિ. દરિયાકિનારે આવેલા આ ગામોમાં ચૈત્ર મહિનામાં જાણે લોકનો આનંદ સાગરની જેમ હિલોળા લે છે. સૌરાષ્ટ્રના નૈઋત્ય ખૂણામાં દ્વારકાથી 164 કિમી દૂર,...

યુવા પેઢીનાં સપના, પુરુષાર્થ, વ્યથા, આનંદની અનુભૂતિ

હમણાં થોડા દિવસોમાં બે-ત્રણ એવા કાર્યક્રમોમાં જોડાવાનું થયું જેના કેન્દ્રમાં કિશોરો - યુવાનો હતા. એક સ્ક્રિપ્ટ લખવાની હતી જેમાં શાળાના બાળકો નૃત્ય–નાટ્ય પ્રસ્તુત કરવાના હતા, એના લેખન દરમિયાન ભારતીય સંસ્કૃતિ, ભારતની શિક્ષણપદ્ધતિ, અણમોલ વારસો...

રાષ્ટ્રપતિ ટ્રમ્પનો સીમાચિહનરૂપ ભારત પ્રવાસ

વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે યોજાયેલા ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમને લીધે અમદાવાદનું મોટેરા સ્ટેડિયમ ખુબ ચર્ચામાં આવી ગયું. એક લાખ અને દશ હજાર લોકોને સમાવવાની ક્ષમતા ધરાવતું આ સ્ટેડિયમ વિશ્વનું સૌથી...

ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ચહેરો બદલાઇ રહ્યો છેઃ દેશભરમાં ફેલાયું છે ૫૫ લાખ કિમીનું રોડ નેટવર્ક

થોડા સમય પહેલા એક સામુદાયિક કાર્યક્રમમાં જવાનું થયું. ત્યાં એક સજ્જને વાત કરતા કરતા કહ્યું કે ઇન્ડિયા જવાનો પ્લાન કરીએ છીએ પણ થોડા રસ્તા સારા બનાવો તો અમારા જેવા વૃદ્ધ લોકોને સરળતા રહે. તેમની ઉમર સિત્તેરથી વધારે તો પાક્કી જ. મેં તેમને પ્રશ્ન...

સેવા અને સંવાદિતાનું ધામઃ શિવ મંદિર - લિસ્બન

ભારતીય પ્રજા પ્રવાસ શોખીન છે. પ્રવાસે નીકળેલો ગુજરાતી યુરોપ આખું ઘૂમી વળે પણ લિસ્બનનું શિવ મંદિર ના જુએ તો હીરો ઘોઘે જઈને ડેલે હાથ દઈને પાછો ફરે તેવું થાય? ભારતમાં દરિયારસ્તે પ્રથમ આવનાર યુરોપીય પ્રજા તે પોર્ટુગીઝ. એક જમાનામાં તેમણે ખ્રિસ્તી...

શાણા અને શીલવંતા દીવાનઃ ઝવેરભાઈ અમીન (ભાગ-૨)

ઝવેરભાઈ ૧૮૯૮માં લીમડીના દીવાન બન્યા. ૧૯૨૮ સુધી દીવાન રહ્યા. બરાબર ૩૦ વર્ષ દીવાન તરીકે નિષ્ઠાપૂર્વક રાજ્યની સેવા કરી. તેઓ નોકરીમાંથી ૭૯ વર્ષની વયે નિવૃત્ત થતાં તેમને પેન્શન મળતું હતું. તેમની નિવૃત્તિ પછી રાજ્યની નીતિરીતિ બદલાઈ. ઝવેરભાઈને ન ગમે...

શું તમે તમારી અંદર છુપાયેલા ઓછાયાને ઓળખો છો?

તમારી અંદર છુપાયેલા પડછાયાને ઓળખો છો? મનોવિજ્ઞાનના અભ્યાસ અનુસાર દરેક વ્યક્તિની અંદર એક પડછાયો હોય છે જે વ્યક્તિનું જ બીજું રૂપ છે પરંતુ સામાન્ય રીતે સામે આવતું નથી. આ એવું વ્યક્તિત્વ છે જે વ્યક્તિ પોતાની અંદર છુપાવીને રાખે છે, સમાજની સામે લાવતી...

સફળતા અને ઝડપને કોઈ લેવાદેવા નથી

વ્યક્તિ કેટલી ઝડપથી સફળ થાય છે તે મહત્ત્વનું નથી, પરંતુ કેટલી સફળ થાય છે તે અગત્યનું છે. ઘણા લોકો મનમાં એવી ઈચ્છા રાખતા હોય છે કે તેઓ જલ્દી ધનવાન થઇ જાય કે ઝડપથી ઊંચા હોદા પર પહોંચી જાય. પરંતુ અહીં સફળતાનું પરિમાણ જો ધનવાન થવાનું હોય કે ઊંચા...



to the free, weekly Gujarat Samachar email newsletter