કેરળની કોંગ્રેસ સરકારે રાજવી પરિવારની ત્રણેય શાખાના ૮૨૬ વંજશોને પેન્શનનો નિર્ણય કર્યો હતો અને માર્ક્સવાદી સરકારે એને યોગ્ય લેખ્યો હતો
‘આપણી કવિતાનો અમર વારસો’માં આ સપ્તાહે વાંચો ‘આસિમ’ રાંદેરીને. મૂળ નામ છે મહમૂદમિયાં મોહંમદ ઈમામ સૂબેદાર. કાવ્યસંગ્રહ ‘લીલા’ (1963), ‘શણગાર’ (1978)
અવતાર શબ્દ ભલે આપણી પૌરાણિક ધાર્મિક માન્યતાની સાથે જોડાયેલો હોય, પણ ભારતીય ફિલસૂફીમાં તેનો એક બીજો અર્થ પણ છે. દરેક માણસ જન્મે ત્યારે તેની સાથે કેટલાંક કામ અનિવાર્યપણે જોડાયેલાં હોય છે તેને તે વ્યક્તિનું અવતાર કાર્ય ગણવામાં આવે છે. પોતાના જીવનકાળ...
કેરળની કોંગ્રેસ સરકારે રાજવી પરિવારની ત્રણેય શાખાના ૮૨૬ વંજશોને પેન્શનનો નિર્ણય કર્યો હતો અને માર્ક્સવાદી સરકારે એને યોગ્ય લેખ્યો હતો
પાકિસ્તાન માટે અબજો ખર્ચનાર પરિવાર પસ્તાય છે
૧૯ વર્ષનો જૈન યુવક હોંગ કોંગના એરપોર્ટ પર ઉતર્યો. પ્રભાવશાળી વ્યક્તિત્વ અને મલકતો ચહેરો. એરપોર્ટ પર અધિકારીઓએ પૂછ્યું, ‘કેટલા ડોલર લઈને આવ્યા છો?’ યુવક...
સ્વાતંત્ર્યવીર સાવરકરે ગદ્દારી પ્રકાશમાં આણી હતી, પણ રાજમાતા વિજયારાજે બચાવ કરે છે.
મંદિર છે શિખરબંધ અને આધુનિક સગવડોથી ભરેલું. મંદિરમાં કોઈ પગારદાર પૂજારી નથી. બનાવનાર પોતે જ નિયમિત પૂજા અને આરતી કરે છે. મંદિરમાં બબ્બે રાજ્યમાં વસતા ભારતીય...
સાધુઓને સત્તા કે ભૌતિક સુખોનું જરા પણ મહત્ત્વ ન હોય તેમ ભલે કહેવાતું હોય, ભારતમાં સત્તાની ગલિયારીઓમાં પોતાને ‘ભગવાન’ ગણાવતા પોલિટિકલ ફિક્સર સાધુઓનું મહત્ત્વ...
રવિવાર, ૧લી જુલાઇએ પ્રિન્સેસ ઓફ વેલ્સ સ્વર્ગસ્થ ડાયેનાની ૫૬મી જન્મજયંતિ નિમિત્તે એમના બે રાજકુવરો અને પરિવારજનોએ અંજલિ આપતા એક ખાનગી કાર્યક્રમનું આયોજન...
૧૯૭૨થી ૧૯૮૦ વચ્ચે યુગાન્ડામાં ગુજરાતીઓ ખાસ ન રહ્યા, પણ ૧૯૮૦ પછી નવા શાસનમાં જૂના ગુજરાતીઓ પાછા આવ્યા. નવા ઉમેરાયા. આના પરિણામે કંપાલા વિકસ્યું. જેમાં આજે...
૧૯૧૩માં જિતેન્દ્ર મહારાજા અને ઈંદિરા રાજે સાથે લગ્નઃ ત્રણ રાજકુમારીઓ ત્રિપુરા, જયપુર અને દેવાસની રાજમાતા
અર્થશાસ્ત્ર સાથે બી.એ. થયેલ યુવાન ગુજરાતીના સાક્ષર અનંતરાય રાવલને ત્યાં ગુજરાતીમાં એમ.એ. કરવાની સલાહ લેવા આવ્યો. અનંતરાય ત્યારે પોતાના કવિમિત્ર રત્નસિંહ...