
ભારાડી. ખુદ્દાર.તેજસ્વી. બે-બાક....આવા ઘણા શબ્દોનો સરવાળો કરીને પત્રકારત્વ અપનાવનારાઓમાં એક નામ સૌથી આગળ આવે, તે ઓરિયાના ફેલાસીનું. જન્મી હતી ફ્લોરેન્સમાં,...
આપણા સહુના રોજિંદા જીવન સાથે ઈન્ટરનેટ વણાઈ ગયું છે. દિગ્ગજ કંપનીઓ ગુગલ, માઇક્રોસોફ્ટ વગેરેના કારણે ઇન્ટરનેટનો ઉપયોગ આસાન પણ બન્યો છે અને લોકભોગ્ય પણ. માઇક્રોસોફ્ટે વીતેલા સપ્તાહે ચોથી એપ્રિલે સ્થાપનાના શાનદા 50 વર્ષ પૂર્ણ કર્યા છે. ઈન્ટરનેટના...
સર્જક ધીરેન્દ્ર મહેતાનું જન્મસ્થળ અમદાવાદ, પણ રહે છે કચ્છ પંથકના વડામથક ભુજમાં. નવલકથાકાર, કવિ, કાવ્યસંગ્રહ ‘પવનના વેશમાં’.
ભારાડી. ખુદ્દાર.તેજસ્વી. બે-બાક....આવા ઘણા શબ્દોનો સરવાળો કરીને પત્રકારત્વ અપનાવનારાઓમાં એક નામ સૌથી આગળ આવે, તે ઓરિયાના ફેલાસીનું. જન્મી હતી ફ્લોરેન્સમાં,...
બુન્દેલે હરબોલોં કે મુંહ હમને સુની કહાની થીખૂબ લડી મર્દાની વહ તો ઝાંસીવાલી રાની થીઅંગ્રેજો વિરુદ્ધ લડીને શહીદી વહોરનાર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના પરાક્રમ...
‘ભાષા ભલે જુદી જુદી છે, પરંતુ એનો ભાવ તો સમાન જ છે!’ એક વક્તાએ આ સંદર્ભની વાત કરી. ‘બહોત કમ લોગોં કે પાસ ઐસા સહજ ઔર શુદ્ધ અભિવ્યક્તિ કા ભાષા વૈભવ હોતા...
અન્ય ભારતીય પર્વ-ઉત્સવોની માફક રક્ષાબંધન (આ વર્ષે 30 ઓગસ્ટ)ની કોઈ શાસ્ત્રીય વિગતો કે એના ઉદ્ભવની ચોક્કસ કાળગણના નથી મળતી, પણ એની સાથે ઘણી પૌરાણિક દંતકથાઓ...
કોઈ પણ દેશના ટુરિસ્ટ વિદેશમાં પોતાના દેશના પ્રતિનિધિ સમાન હોય છે. તેઓ દેશની શાન વધારે છે તો ઘણી વખત છબી બગાડે પણ છે. આલ્બેનિયાના પ્રવાસે ગયેલા ઈટાલીના...
બે વર્ષના વાયરા, કોરોનામાં વહી ગયા. અધૂરામાં પુરું ઓમિક્રોનભાઈ આવ્યા. બધાંનાં જ મગજની મતી ફેરવી નાંખી. પછી થોડી છૂટછાટ થઈ. લોકો રજાઓ માણવા ગયા. પર્યટનો...
સ્વતંત્રતા સેનાની સરૂપકુમારીનું નામ સાંભળ્યું છે? આ સવાલનો જવાબ મુખ્યત્વે નકારમાં જ મળશે. પરંતુ આ પ્રશ્નમાં સ્વરૂપકુમારીને સ્થાને વિજયલક્ષ્મી પંડિત નામ...
1960ના દાયકામાં સબ-કોન્ટિનન્ટમાંથી જે લોકો આ દેશમાં આવ્યા તેઓ તેમની સાથે મજબૂત વર્ક એથિક્સ, સેન્સ સમુદાયની ભાવના અને મૂલ્યો લઇને આવ્યા હતા. તેમણે દિનપ્રતિદિન...
વાંકગુના વિના સજા ભોગવવી પડે તેની હવે નવાઈ રહી નથી. ખરેખર તો આ ન્યાયની કસુવાવડ જ કહેવાય! બ્રિટનમાં એન્ડ્રયુ માલકિન્સને બળાત્કાર કર્યો ન હોવાં છતાં તેને...
ભગવાન શિવ હિન્દુ સંસ્કૃતિના પ્રણેતા આદિદેવ મહાદેવ છે. આપણી સાંસ્કૃતિક માન્યતા અનુસાર 33 કરોડ દેવી-દેવતાઓમાં ‘શિરોમણિ’ દેવ શિવજી જ છે. સૃષ્ટિના ત્રણે લોકમાં...