
વિશ્વના જાણીતા રોકાણકાર જ્યોર્જ સોરોસે અદાણી મુદ્દે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સાંકળતું અને ભારતીય લોકશાહીને લગતું નિવેદન આપીને મોટો વિવાદ ઊભો કર્યો...
મેહુલ ચોકસીએ જ્યારે ગીતાંજલિ જેમ્સની કમાન સંભાળી ત્યારે કંપનીનું ટર્નઓવર માત્ર 50 કરોડ હતું, પરંતુ પોતાની ઝડપી બિઝનેસ પોલિસી અને આંતરરાષ્ટ્રીય વિસ્તરણ દ્વારા તેણે કંપનીને અમેરિકા, દુબઈ અને ઘણા દેશો સુધી પહોંચાડી દીધી.
પ્રમુખ ટ્રમ્પના ટેરિફ ટેરરથી દુનિયાભરના શેરબજારમાં કડાકો બોલી ગયો છે. આમાંથી ભારતીય શેરબજાર પણ બાકાત નથી. જોકે અન્ય શેરબજારની તુલનાએ ભારતીય બજારમાં પ્રમાણમાં ઓછો આંચકો આવ્યો છે એમ કહી શકાય. બીએસઇ સેન્સેક્સ અને નિફ્ટી-50માં ઘટાડા છતાં પણ હજુ...
વિશ્વના જાણીતા રોકાણકાર જ્યોર્જ સોરોસે અદાણી મુદ્દે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સાંકળતું અને ભારતીય લોકશાહીને લગતું નિવેદન આપીને મોટો વિવાદ ઊભો કર્યો...
ગોદરેજ પ્રોપર્ટીઝ લિમિટેડે મહાન ફિલ્મ કલાકાર, દિગ્દર્શક અને નિર્માતા રાજ કપૂરનો મુંબઈના ચેમ્બુર સ્થિત બંગલો ખરીદી લીધો છે. હવે કંપની ત્યાં રૂ. 500 કરોડના...
માઇક્રોસોફ્ટ અને ગૂગલ બાદ હવે યુ-ટ્યૂબના સીઈઓ પદે પણ એક ભારતીય આરૂઢ થયા છે. યુ-ટ્યૂબના સીઈઓપદે મૂળ ભારતીય-અમેરિકન નીલ મોહનની પસંદગી કરાઇ છે. માઇક્રોસોફ્ટ...
જમ્મુ-કાશ્મીરના પેટાળમાંથી લિથિયમનો 6 મિલિયન ટનનો વિશાળ ભંડાર મળ્યો છે. કાશ્મીરના રેયાસી જિલ્લાના સલાલ-હાઇમાના વિસ્તારમાંથી આ જથ્થો મળ્યો છે. આ શોધથી ઇલેક્ટ્રિક...
નાણાપ્રધાન નિર્મલા સીતારામને 2023-24 માટેનું બજેટ રજૂ કર્યુ છે. આ બજેટમાં મહિલા, યુવા, નોકરિયાત ને સિનિયર સિટિઝનનો ખાસ ખ્યાલ રખાયો છે. આ બધાની વચ્ચે ખાસ...
નાણાવર્ષ 2023-24 માટેના કેન્દ્રીય બજેટમાં સંરક્ષણ બજેટ 12.95 ટકા વૃદ્ધિ સાથે 5.25 લાખ કરોડથી 5.94 લાખ કરોડ રૂપિયા કરાયું છે. સૈન્ય નવા ફાઈટર જેટ્સ, સબમરીન્સ...
ભારત સરકારના નાણાપ્રધાન નિર્મલા સીતારામને રજૂ કરેલા વર્ષ 2023-24ના બજેટ અંગે ટોચના આર્થિક નિષ્ણાંતો શું કહે છે... વાંચો આગળ.
દક્ષિણ ભારતના ચેન્નઈ સ્થિત દવાની કંપની ગ્લોબલ ફાર્મા હેલ્થકેર પ્રા. લિ.ના આઈ ડ્રોપથી અમેરિકામાં અંધાપો અને મોતની ઘટનાના પગલે કંપનીએ તેની દવા પાછી ખેંચી...
નાણાપ્રધાન નિર્મલા સીતારામને બજેટમાં રેલવેને મોટી સોગાત આપી છે. રેલવેના બજેટમાં જંગી વધારો કરાયો છે. નાણાપ્રધાને બજેટમાં રેલવેને કુલ 2.4 લાખ કરોડ રૂપિયા...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની બીજી ટર્મની સરકારના છેલ્લા બજેટને આવકારતા કહ્યું હતું કે વંચિતોને પ્રાધાન્ય આપતું બજેટ સમાજના સપનાઓને સાકાર કરશે. અમૃત...