1971નું ઐતિહાસિક યુદ્ધ સ્મારક તોડી પડાયું

Saturday 17th August 2024 06:29 EDT
 
 

બાંગ્લાદેશના મુજીબનગરમાં બાંગ્લાદેશની આઝાદી અને 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં પાકિસ્તાની સૈન્યના સરેન્ડરનું દૃશ્ય દર્શાવતા સ્ટેચ્યૂ તોડી પડાયા છે. કોંગ્રેસના સાંસદ શશિ થરુરે તોડી પડાયેલા સ્ટેચ્યૂની તસવીર શેર કરતા જણાવ્યું છે કે મુજીબનગરમાં 1971 શહીદ મેમોરિયલ કોમ્પ્લેક્સમાં ભારત વિરોધી તોફાનીઓએ સ્ટેચ્યૂ તોડી નાખ્યા છે. તેમને આ સ્થિતિમાં જોવા ખૂબ દુઃખદ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter