યુપીમાં ભ્રષ્ટાચારના આરોપમાં એક કલાકમાં બે પ્રધાનો બરતરફ

Wednesday 14th September 2016 09:17 EDT
 

લખનૌઃ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે તેમના બે પ્રધાનો ગાયત્રીપ્રસાદ પ્રજાપતિ અને રાજકિશોર સિંહને સોમવારે બરતરફ કરી દીધા.
પહેલા ખનીજ પ્રધાન ગાયત્રીપ્રસાદ ગેરકાયદે ખનનના આરોપસર બરતરફ થયા અને તેના એક જ કલાકમાં જ પંચાયતીરાજ પ્રધાન રાજકિશોરને જમીન હડપવાના આરોપસર બરતરફ કરવાનો નિર્ણય લેવાયો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter