મિથુનદાને ફાળકે એવોર્ડઃ માનસી પારેખને બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ એનાયત

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલા શાનદાર સમારોહમાં 70મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ વિજેતા કલાકારોને સન્માનિત કર્યા હતા.

રતન ટાટાના નેતૃત્વમાં ગ્રૂપના સિમાચિહ્ન... 68 વર્ષ પછી ટાટાના હાથમાં ફરી એર ઇન્ડિયાનું સુકાન

રતન ટાટાના નેતૃત્વમાં ગ્રૂપ કંપનીઓએ હાંસલ કરેલા સીમાચિહ્નોની એક ઝલક... 68 વર્ષ પછી ટાટાના હાથમાં ફરી એર ઇન્ડિયાનું સુકાન આવ્યું છે.

માફિયામાંથી રાજકારણી બનેલા મુખ્તાર અન્સારીની પાર્ટી ‘કૌમી એકતા દલ’ના સમાજવાદી પાર્ટીમાં વિલીનીકરણને કારણે યુપીના મુખ્ય પ્રધાન અખિલેશ યાદવ નારાજ હોવાનું...

બૌદ્ધિક સંપત્તિ અધિકારો અંગે અરવિંદ સુબ્રમણ્યમનાં અમેરિકા તરફી વલણ તેમજ જીએસટીનો વિરોધ કરવા માટે કોંગ્રેસને ભડકાવ્યાનો તેમના પર સુબ્રમણ્યમ સ્વામીએ આક્ષેપ...

ભારતીય અંતરિક્ષ અનુસંધાન કેન્દ્ર ઈસરો દ્વારા એક સાથે ૨૦ ઉપગ્રહોને ભ્રમણકક્ષામાં તરતા મૂકીને ઈસરોને અંતરિક્ષમાં ઊંચી ઉડાન ભરી છે. અગાઉ ૨૩ મે ૨૦૧૬ના રોજ...

ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઇ)ના ગવર્નર પદેથી વિદાય લઇ રહેલા રઘુરામ રાજનનું કહેવું છે કે મારી અવગણના ન કરો... હું હજી આરબીઆઈના ગવર્નર તરીકે ચાલુ છું. આમ...

મોદી સરકાર દ્વારા વિદેશી કંપનીઓને ભારતીય બજારમાં લૂંટ ચલાવવાની લીલી ઝંડી અપાઈ છે. બે વર્ષ પહેલાં સુધી ફોરેન ડિરેક્ટ ઇનવેસ્ટમેન્ટનો વિરોધ કરતા ભાજપે વિવિધ...

દુનિયાભરમાં મંગળવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવાયો હતો. આ અવસરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચંડીગઢમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો સહિત ૩૦ હજારથી વધુ લોકો...

આમ આદમી પાર્ટી (AAP)ના ઓવરસીઝ ટીમ કન્વીનર્સ ડો. કુમાર વિશ્વાસ અને મિસ પ્રીતિ મેનન દ્વારા ૧૧ જૂને AAP ઓવરસીઝ ટીમની જાહેરાત કરવામાં આવી છે. યુકેમાં કન્વીનર, સેક્રેટરી, કોમ્યુનિકેશન્સ, આઉટરીચ સહિતના હોદ્દાઓ માટે ઉત્સાહી અને મહેનતુ યુવા કાર્યકરોની...

બ્રિટિશ આઈટી અને સોફ્ટવેર ફર્મ RSK બિઝનેસ સોલ્યુશન્સનું તેની ગુરગાંવસ્થિત ભારતીય ભાગીદાર પેઢી BSL ઈન્ફોર્મેશન ટેકનોલોજી સાથે મર્જર કરી દેવાયું છે. યુકેમાં રજિસ્ટર્ડ કરાયેલી નવી પેઢી RSK બિઝનેસ સોલ્યુશન્સ હોલ્ડિંગ્સ લિમિટેડ વિશ્વના વિવિધ વિસ્તારોમાં...

માર્ચ મહિનામાં અભિનેતા-સાંસદ શત્રુઘ્ન સિંહાએ અમિતાભ બચ્ચનનું નામ આગામી રાષ્ટ્રપતિના હોદ્દા માટે સૂચવ્યું હતું. ત્યારબાદ અમરસિંહે એક ઇન્ટરવ્યૂમાં કહેલું...

ઉત્તર પ્રદેશમાં તોળાઇ રહેલી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતાં મોદી સરકાર કેન્દ્રીય પ્રધાનમંડળમાં ફેરફાર કરે તેવી શક્યતા સેવાઈ રહી છે. સૂત્રોના જણાવ્યા...



to the free, weekly Gujarat Samachar email newsletter