કડી સ્વામિનારાયણ મંદિરે ઘનશ્યામ મહારાજનો 106મો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો

કડીસ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજના 106મા વાર્ષિક પાટોત્સવની 11 ફેબ્રુઆરીના રોજ ધર્મોલ્લાસભર્યા માહોલમાં ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે ઘનશ્યામ મહારાજને કેસર જળ, પય, ઘૃત, દધિ, શુદ્ધોદક જળથી પંચામૃત અભિષેક કરીને અન્નકૂટ...

કુમકુમ ‘આનંદધામ’-હીરાપુર ખાતે મહામાસની પૂનમની ઉજવણી

અમદાવાદ નજીક હીરાપુર ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ ‘આનંદધામ’ ખાતે મહા સુદ પૂનમની ઉજવણી પ્રસંગે અબજીબાપાશ્રીની વાતોની 11 પારાયણો ઉપરાંત ધ્યાન - ભજન - કીર્તન યોજાયા હતા. આ પ્રસંગે શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરુપદાસજી સ્વામી અને શ્રી...

સંસ્થા સમાચાર (અંક 8 ફેબ્રુઆરી 2025)

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

સંસ્થા સમાચાર (અંક 1 ફેબ્રુઆરી 2025)

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

ગુજરાત સમાચારઃ એક સંપૂર્ણ સમાચારપત્ર

માનનીય તંત્રીશ્રી, માદરે વતન ગુજરાતથી પાંચ વર્ષ પૂર્વે રોજગારીના કારણસર અહીં લંડનમાં આવીને વસવાટ કરવાનું બન્યું છે ત્યારથી આપના સમાચાર સાપ્તાહિકો ગુજરાત સમાચાર અને એશિયન વોઇસનો નિયમિત વાચક તો હતો જ. પરંતુ સમયના વીતવા સાથે ચાહક પણ બની ગયો છું...

પુસ્તકોની અદ્ભૂત દુનિયા અને અસીમ તાકાતને પીછાણો

નોબેલ સાહિત્ય પારિતોષિક વિજેતા ટોની મોરિસનનું 88 વર્ષની વયે ન્યૂ યોર્ક સિટીના બ્રોન્ક્સમાં ઓગસ્ટ 2019માં અવસાન થયું હતું. તેમણે બાળપુસ્તકો ઉપરાંત, 11 જેટલી નવલકથાઓ લખેલી છે. 1993માં નોબેલ સાહિત્ય પારિતોષિક મેળવનાર ટોની મોરિસન સૌપ્રથમ આફ્રિકન-અમેરિકન...

હિથ્રો એરપોર્ટથી ડાયરેક્ટ ફ્લાઇટ બંધ થતાં ઘણા પરિવારોએ ભારતનો પ્રવાસ ટાળ્યો

માનનીય સી.બી. પટેલ, ‘ગુજરાત સમાચાર’ તરફથી ડાયરેક્ટ ફ્લાઇટ સંદર્ભે આવકારદાયક ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે તેને અમે બધા જ હૃદયપૂર્વક આવકારીએ છીએ. અમે બધા પણ ઇચ્છીએ છીએ કે એર ઈન્ડિયા એરલાઇન્સે લંડનથી અમદાવાદની ડાયરેક્ટ ફ્લાઇટ હિથ્રો એરપોર્ટ પરથી જ...

રૂપિયો ભારત છોડી આવ્યા પણ ગૂટકાને ગાંઠે બાંધી લાવ્યા

શુક્રવારની સાંજ એટલે લંડનગરાઓને નિરાંત માણવાના વીકેન્ડનો શુભારંભ. મે મહિનો એટલે ચારેકોર બ્લોસમ ખીલી મદમસ્ત વેધર. આવી વેધરમાં ક્લબ, રેસ્ટોરન્ટોમાં ખાણી-પીણી અને નાચગાનની મસ્તી માણવા યુવાહૈયા ઉત્સુક બને એ સ્વાભાવિક છે. ઓલ્ડસ્ટ્રીટ સ્ટેશન નજીક “ગુજરાત સમાચાર" કાર્યાલયના કર્મયોગા હાઉસના આસપાસનો વિસ્તાર શુક્રવારે સાંજ પડે એટલે જાણે લંડનભરના ખૂણે ખૂણેથી યુવા યુગલોની વણથંભી વણઝાર ઉભરાવા માંડે.



to the free, weekly Gujarat Samachar email newsletter