BAPS દ્વારા કોવિડ-19 મહામારી વચ્ચે મેન્ટલ હેલ્થની જાણકારી

Wednesday 13th May 2020 03:20 EDT
 
 

BAPS શ્રી સ્વામિનારાય સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. પૂ. મહંત સ્વામી ભક્તોને ઓનલાઇન સત્સંગ અને આશિર્વચન આપી રહ્યાં છે. BAPS UK દ્વારા કોવિડ-19 મહામારી વચ્ચે મેન્ટલ હેલ્થ અંગેની જાણકારી આપતા વીડિયો જાહેર કરીને મહામારીના સમયે લોકોને માનસિક શાંતિ રાખવા જાણકારી આપી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter