BAPS શ્રી સ્વામિનારાય સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. પૂ. મહંત સ્વામી ભક્તોને ઓનલાઇન સત્સંગ અને આશિર્વચન આપી રહ્યાં છે. BAPS UK દ્વારા કોવિડ-19 મહામારી વચ્ચે મેન્ટલ હેલ્થ અંગેની જાણકારી આપતા વીડિયો જાહેર કરીને મહામારીના સમયે લોકોને માનસિક શાંતિ રાખવા જાણકારી આપી હતી.