
શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી(યુકે) (SKLPC,UK)ની ૪૬મી વાર્ષિક સાધારણ સભા ૧૮મી મેએ યોજાઈ હતી.જનરલ સેક્રેટરી સૂર્યકાન્ત વરસાણીએ ઉપસ્થિત રહેલા તમામ સભ્યોનું...
સાળંગપુરધામમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રીહનુમાન જયંતી મહોત્સવ ભવ્ય ઉજવણી થઈ હતી. શનિવારે સવારે મંગળા આરતી સમયે લાખો ભક્તો મંદિર પરિસરમાં ઉમટ્યા હતા. ભવ્ય આતશબાજી બાદ શણગાર આરતી યોજાઈ હતી જેમાં લાખો ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો....
અમદાવાદમાં મણિનગરસ્થિત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત સ્વામિનારાયણ મંદિર - કુમકુમ ખાતે 33મા પાટોત્સવની ઉજવણી કરાઇ હતી.
શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી(યુકે) (SKLPC,UK)ની ૪૬મી વાર્ષિક સાધારણ સભા ૧૮મી મેએ યોજાઈ હતી.જનરલ સેક્રેટરી સૂર્યકાન્ત વરસાણીએ ઉપસ્થિત રહેલા તમામ સભ્યોનું...
વર્ષોથી રશમોરમાં સ્થાયી થયેલા નેપાળી સમુદાયે આ વિસ્તારમાં તેમના પ્રથમ મંદિર પ્રોજેક્ટને સાકાર કરવા માટે આર્થિક સહયોગ આપવા એશિયન સમાજને અનુરોધ કર્યો છે.
• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતેના કાર્યક્રમો - રવિવાર તા.૦૬-૦૧-૧૯ સાંજે ૫.૩૦થી ૭.૧૫ દરમિયાન ‘માતા કી ચૌકી’ - રવિવાર તા.૧૩.૦૧.૧૯ સાંજે ૬.૩૦ લોહરી ઉત્સવ - સેન્ટર ખાતે દર શનિવારે સવારે ૧૦.૩૦થી બપોરે ૩.૩૦ હિંદી,ગુજરાતી,...
લંડનના મંદિરો પર તસ્કરોએ તરાપ મારવાના સમાચારોમાં વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. ગત ૬, ડિસેમ્બર, ગુરૂવારની રાત્રે ઇલ્ફર્ડ-એસેક્સના ક્લીવલેન્ડ રોડ પર આવેલ...
કેરર્સ યુકે (Carers UK) દ્વારા BAPS સ્વામીનારાયણ સંસ્થા સાથે સહયોગ થકી તેમની લોકપ્રિય ‘Looking after someone’ ગાઈડ ગુજરાતી ભાષામાં ‘કોઈની સંભાળ લેવી’ નામથી...
વિશ્વભરમાં સંસ્કૃત ભાષાના અભ્યાસમાં વધતા જતા રસ વચ્ચે વિખ્યાત સંસ્કૃત શિક્ષક સ્વામી રામકૃષ્ણાનંદ તા.૧૭થી ૨૬ નવેમ્બર દરમિયાન લંડનની મુલાકાતે આવી રહ્યા છે....
શુક્રવાર ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ નવનાત ભવન, હેઝ ખાતે નવનાત વડીલ મંડળે પહેલી વખત મેગા અંતાક્ષરીના સૂરીલા કાર્યક્રમનું શાનદાર આયોજન કર્યું હતું. નિવૃત્તિની...
ભાવનગરમાં તા.૨ ઓક્ટોબરે બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) ના વડા પ.પૂ. મહંત સ્વામીની નિશ્રામાં સમર્પણ દિનની ઉજવણીમાં હરિકૃષ્ણ...
લંડનના મેયર દ્વારા દર વર્ષે યોજાતો દિવાલી ઇન લંડન-૨૦૧૮ કાર્યક્રમ બીજી ઓક્ટોબરના રોજ નીસડન સ્થિત BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે ખુલ્લો મૂકાયો હતો. આ...
• શ્રી સ્વામીનારાયણ ટેમ્પલ, સ્ટેનમોર દ્વારા નવરાત્રિનું તા.૧૦થી ૧૮ ઓક્ટોબર, સોમથી શુક્ર સાંજે ૭થી ૧૦ અને શનિ-રવિ સાંજે ૭થી ૧૦.૩૦ વુડ લેન, સ્ટેનમોર, મીડલસેક્સ HA7 4LF ખાતે આયોજન કરાયું છે. દશેરા તા.૧૯ ઓક્ટોબર સાંજે ૭થી૯ અને શરદપૂનમ તા.૨૩ ઓક્ટોબર...