
ચેરિટીના ઉમદા ઉદ્દેશ સાથે પર્ફોર્મ કરવા માટે 27 ઓગસ્ટે (સાંજે 6.45 કલાકે) ફરી એક વખત સ્ટેજ પર આવી રહ્યું છે સોલ્સ રિયુનાઇટેડ.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
બ્રિટિશ સનાતન સોસાયટી (BSS) દ્વારા સતત બીજા વર્ષે 12 એપ્રિલના રોજ હનુમાન જન્મોત્સવની ઉજવણીનું આયોજન થયું છે. આ પ્રસંગે સુંદરકાંડના પાઠ અને હનુમાન ચાલીસાના પઠન ઉપરાંત સહુકોઇ માટે પ્રસાદની વ્યવસ્થા કરાઇ છે.
ચેરિટીના ઉમદા ઉદ્દેશ સાથે પર્ફોર્મ કરવા માટે 27 ઓગસ્ટે (સાંજે 6.45 કલાકે) ફરી એક વખત સ્ટેજ પર આવી રહ્યું છે સોલ્સ રિયુનાઇટેડ.
હાઇ કમિશન ઓફ ઇન્ડીયાના સહયોગથી યુકેનો ભારતીય સમાજ રવિવાર તા. 21 ઓગષ્ટ 2022ના રોજ સવારના 10.30 થી 4.00 સુધી નવનાત સેન્ટરમાં ભારતની આઝાદીના અમૃત મહોત્સવ ઉજવી રહેલ છે
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
હવે થોડા દિવસ જ બાકી રહ્યાં છે. નવનાત વણિક એસોસિએશન યુકે દ્વારા ખુલ્લા મેદાનમાં વાર્ષિક જન્માષ્ટમી મેળાનું આયોજન કરાયું છે.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
નવનાત વણિક એસોસિએશન દ્વારા નવનાત સેન્ટર, પ્રિન્ટિંગ હાઉસ લેન, હેયસ Hayes UB3 1AR ખાતે 14મી ઓગસ્ટના રવિવારના રોજ સવારના 11થી રાતના 8 કલાક સુધી વાર્ષિક જનમાષ્ટમી...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
નીસડન મંદિરના સ્થાપક અને વિશ્વના મહાન આધ્યાત્મિક ગુરૂઓ પૈકીના એક એવા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દિ નિમિત્તે લંડન સ્થિત નીસડન મંદિરના સાત...
SOAS SAHM દ્વારા આયોજિત ફેસ્ટિવલ ‘જર્નિઝ ઓફ એમ્પાયર એન્ડ ડિસપર્સ્ડ ડાયસ્પોરાસ’ બ્રુનેઇ ગેલેરી રૂમ્સ ખાતે અદ્દભૂત સામાજિક મોકળાશ આપે છે.