સંસ્થા સમાચાર (અંક 19 એપ્રિલ 2025)

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

BSS દ્વારા વોલફિન્ચના સહયોગથી હનુમાન જન્મોત્સવની ઉજવણી

બ્રિટિશ સનાતન સોસાયટી (BSS) દ્વારા સતત બીજા વર્ષે 12 એપ્રિલના રોજ હનુમાન જન્મોત્સવની ઉજવણીનું આયોજન થયું છે. આ પ્રસંગે સુંદરકાંડના પાઠ અને હનુમાન ચાલીસાના પઠન ઉપરાંત સહુકોઇ માટે પ્રસાદની વ્યવસ્થા કરાઇ છે.

ગુજરાત સમાચાર અને એશિયન વોઇસના સહયોગથી કાર્ડિફ સનાતન ધર્મ મંડળ અને હિંદુ કોમ્યુનિટી સેન્ટર દ્વારા રવિવાર તા. ૧૩-૫-૧૮ના રોજ બપોરે ૨થી ૪ દરમિયાન સીવ્યૂ બિલ્ડીંગ, લુઈસ રોડ, કાર્ડિફ CF24 5EB ખાતે કાર્ડીફ અને આજુબાજુના નગરોમાં રહેતા ૮૦ વર્ષ અને તેથી...

તા. ૧૫મી ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ ભક્તિ વેદાંત મેનોર (યુકે) મંદિરના પ્રમુખ પૂ. શ્રી શ્રુતિ ધર્મ દાસ બકિંગહામ પેલેસ ખાતે મહારાણી એલિઝાબેથ મળ્યા હતા અને કૃષ્ણા...

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આગામી તા. ૯ અને ૧૦ જૂન ૨૦૧૮ - શનિવાર અને રવિવારના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૦૦ દરમિયાન નોર્થ વેસ્ટ લંડનના હેરો લેઝર...

મૂળ ગુજરાતના નવસારી નજીક આમલી ગામના અને વર્ષો સુધી ટાન્ઝાનિયામાં રહ્યા બાદ લંડનમાં સ્થાયી થયેલા શ્રી અમરતલાલ ઘેલાભાઈ દેસાઈનું ૮૯ વર્ષની વયે તા.૧૭.૪.૨૦૧૮ને...

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આગામી તા. ૯ અને ૧૦ જૂન ૨૦૧૮ - શનિવાર અને રવિવારના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૦૦ દરમિયાન નોર્થ વેસ્ટ લંડનના હેરો લેઝર...

જાણીતા અગ્રણી લાયન શ્રી સુમંતભાઇ દેસાઇ અને શ્રી અમૃતભાઇ દેસાઇના માતુશ્રી અને સંગત એડવાઇસ સેન્ટર, હેરોવિલ્ડના ટ્રસ્ટી અને જાણીતા સામાજીક અગ્રણી શ્રી કાંતિભાઇ...

વિખ્યાત ગાયક કલાકાર મોહમ્મદ રફીના લોકપ્રિય ગીતોને સ્ટેજ પર રજૂ કરી જાણીતા ગાયક કલાકાર કૌશિક પૂંજાણીએ યુકેના શ્રોતાઅોને ગીત સંગીતનું ઘેલુ લગાડ્યું છે. શ્રી...

આપણી ધાર્મિક અને સામાજીક જરૂરીયાતો તેમજ કલા-સાહિત્ય-સંસ્કૃતિના જતન અને સંવર્ધન માટે આપણા વડિલો દ્વારા મહામહેનતે તૈયાર કરાયેલી વિવિધ સામાજીક, ધાર્મિક અને સખાવતી સંસ્થાઅોના ઝળહળતા ઇતિહાસ અને સફળતાની સરાહના કરતો વિશેષાંક 'કોમ્યુનિટી અોર્ગેનાઇઝેશન્સ...

મહાત્મા ગાંધી ફાઉન્ડેશન (યુ.કે.) દ્વારા મહાત્મા ગાંધીજીના ૭૦મા નિર્વાણ દિન પ્રસંગે સર્વ ધર્મ પ્રાર્થના સભા અને ભજન સંધ્યાના કાર્યક્રમનું અાયોજન મંગળવાર...

મા શબ્દમાં એક એવો જાદુ છે જે બોલતા જ મોં ભરાઇ જાય અને જીવનનું સર્વ સુખ જેની બાહોંમાં મળે. વાત્સલ્યની સરિતા સમી મા જ્યારે આપણા જીવનમાંથી ચિર વિદાય લે ત્યારે...



to the free, weekly Gujarat Samachar email newsletter