સ્વામી માધવપ્રિયદાસજી ટોકિયોમાં ભારતીય દૂતાવાસની મુલાકાતે

Thursday 03rd April 2025 14:55 EDT
 
 

અમદાવાદસ્થિત SGVPના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજીએ જાપાનની ધર્મયાત્રા દરમિયાન વરિષ્ઠ સંતગણ સાથે ટોકિયો સ્થિત ભારતીય દૂતાવાસમાં રાજદૂત સર જ્યોર્જની શુભેચ્છા મુલાકાત લીધી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter