
સાઉદી અરેબિયા દ્વારા ભારત સહિત 14 દેશો માટે વિઝા પર અસ્થાયી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આને કારણે ઉમરાહ, હજ, વેપાર તેમજ પારિવારિક પ્રવાસ માટે વિઝા મંજૂરી...
સાઉદી અરેબિયા દ્વારા ભારત સહિત 14 દેશો માટે વિઝા પર અસ્થાયી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આને કારણે ઉમરાહ, હજ, વેપાર તેમજ પારિવારિક પ્રવાસ માટે વિઝા મંજૂરી...
પાકિસ્તાનથી હજારો અફઘાન શરણાર્થીઓને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. મીડિયાના અહેવાલ અનુસાર 6700 વ્યક્તિઓના 944 અફઘાન પરિવારોને પાકિસ્તાનથી દેશનિકાલ કરવામાં...
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ વકફ (સુધારા) બિલ, 2025ને મંજૂરી પ્રદાન કરી છે. સંસદના બંને ગૃહ દ્વારા બિલને મંજૂરી પ્રદાન કરાયા બાદ રાષ્ટ્રપતિ દ્વારા બિલને...
સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓએ છેલ્લા બે મહિનામાં ભગવાન શિવ, કૃષ્ણ અને અન્ય દેવી-દેવતાઓ સંદર્ભે કરેલા વાણીવિલાસ બાદ હવે સનાતની સંતો મેદાને આવ્યા...
દુબઈના કાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ અલ મક્કુમ મંગળવારથી ભારતની બે દિવસની મુલાકાતે આવ્યા. આ દરમિયાન મંગળવારે ક્રાઉન પ્રિન્સ, યુએઈના ડેપ્યુટી પીએમ...
સહકારી ક્ષેત્રના પ્રણેતા ત્રિભુવનદાસ પટેલના નામે દેશમાં સૌપ્રથમ આણંદ શહેરમાં સહકારી વિશ્વવિદ્યાલયની સ્થાપના કરાશે. જે માટે કેન્દ્રીય ટીમોએ જગ્યાની પસંદગી...
સાકેત સેશન્સ કોર્ટે ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેના દ્વારા દાખલ ગુનાઇત માનહાનિના મામલામાં 69 વર્ષીય સામાજિક કાર્યકર મેધા પાટકરને દોષિત ઠેરવ્યાં છે અને મેટ્રોપોલિટન...
શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ગત ઓગસ્ટમાં વિનાશક પૂર આવ્યું હતું. નદીમાં પુનઃ પૂરની સ્થિતિ ન સર્જાય તે માટે વડોદરા કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી...
ચાંગાસ્થિત ચારુસેટ યુનિવર્સિટીમાં IEEE સ્ટુડન્ટ બ્રાન્ચ અંતર્ગત વુમન ઇન એન્જિનિયરિંગ એફિનિટી ગ્રૂપની શરૂઆત કરવામાં આવી છે. આ પ્રસંગે ‘વુમન ઇનોવેટર્સ ઇન...
પ્રભુ શ્રી રામના પરમ ભક્ત હનુમાનજીનો જન્મ ચૈત્ર સુદ પૂનમ (આ વર્ષે 12 એપ્રિલ) મંગળવારના રોજ વાયુદેવના અંશમાંથી અને માતા અંજનીદેવીના ગર્ભમાંથી થયો હતો. હનુમાનજી...