- 18 Apr 2025

સાળંગપુરધામમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રીહનુમાન જયંતી મહોત્સવ ભવ્ય ઉજવણી થઈ હતી. શનિવારે સવારે મંગળા આરતી સમયે લાખો ભક્તો મંદિર પરિસરમાં...
સાળંગપુરધામમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રીહનુમાન જયંતી મહોત્સવ ભવ્ય ઉજવણી થઈ હતી. શનિવારે સવારે મંગળા આરતી સમયે લાખો ભક્તો મંદિર પરિસરમાં...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થધામ વડતાલ ધામમાં ટેમ્પલ કમિટીનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા નવી ટેમ્પલ કમિટીના બિનહરીફ વરાયેલા હોદ્દેદારોની પ્રથમ...
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળમાં સત્તા સંભાળી છે ત્યારથી અમેરિકામાં વસતાં ઈમિગ્રન્ટ્સ અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ટ્રમ્પે સત્તા પર આવતા...
અમદાવાદમાં મણિનગરસ્થિત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત સ્વામિનારાયણ મંદિર - કુમકુમ ખાતે 33મા પાટોત્સવની ઉજવણી કરાઇ હતી.
આતંકી તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણ બાદ અમેરિકન ન્યાય વિભાગે એક નિવેદન પ્રસિદ્ધ કર્યુ છે. આ નિવેદનમાં અમેરિકન ન્યાય વિભાગે કહ્યું હતું કે મુંબઈ આતંકવાદી...
બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના વરિષ્ઠ સંતવર્ય પૂજ્ય સાધુ બ્રહ્મવિહારીદાસજી 10 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નવી દિલ્હી ખાતે...
યુકેમાં તમામ ક્ષેત્રમાં બ્રિટિશ શીખ સમુદાયના યોગદાનની પ્રશંસા કરતા વડાપ્રધાન કેર સ્ટાર્મરે 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતેથી વૈશાખીની શુભેચ્છાઓ પાઠવી હતી. 10 ડાઉનિંગ...
ભારતીય ઉદ્યોગસાહિસક, ઈન્ડિયા એક્શન પ્રોજેક્ટ અને ‘ચાઈપાની’ના સ્થાપક શ્રુતિ ચતુર્વેદીને અમેરિકાના અલાસ્કા ખાતે એન્કરેજ એરપોર્ટ પર કડવો અનુભવ થયો હતો. પોતાની...