
તામિલનાડુમાં વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપ અને AIADMK વચ્ચે ગઠબંધન થયું છે. આ એલાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું. આ સાથે જ 11 એપ્રિલે...
તામિલનાડુમાં વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપ અને AIADMK વચ્ચે ગઠબંધન થયું છે. આ એલાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું. આ સાથે જ 11 એપ્રિલે...
ડો. ભીમરાવ આંબેડકરની જયંતીના પ્રસંગે સોમવારે સંસદ ભવન પરિસરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભા અધ્યક્ષ...
ગુજરાતનાં જાણીતાં કથક નૃત્યાંગના કુમુદિની લાખિયાનું 95 વર્ષની વયે નિધન થયું. તેમને ભારત સરકાર દ્વારા પદ્મ વિભૂષણથી સન્માનિત પણ કરાયાં હતાં.
આંબેડકર જયંતી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી હરિયાણાના હિસારના મહારાજા અગ્રસેન એરપોર્ટથી અયોધ્યાની પહેલી કોમર્શિયલ ફલાઇટને લીલીઝંડી આપવા પહોંચ્યા હતા. ત્યાંથી...
મેહુલ ચોકસીએ જ્યારે ગીતાંજલિ જેમ્સની કમાન સંભાળી ત્યારે કંપનીનું ટર્નઓવર માત્ર 50 કરોડ હતું, પરંતુ પોતાની ઝડપી બિઝનેસ પોલિસી અને આંતરરાષ્ટ્રીય વિસ્તરણ...
હનુમાન જયંતિના પવિત્ર પ્રસંગે વહેલી સવારની આરતી અને હનુમાનજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ગુજરાત હિન્દુ સોસાયટી (GHS) મંદિરમાં ભાવિકોનું આગમન શરૂ થઈ ગયું...
કૌભાંડી નિરવ મોદીને ભારતે ભાગેડુ જાહેર કરેલો છે. ઈડી અને સીબીઆઈની કાનૂની વિનંતીના પગલે નિરવ મોદી 2019ના વર્ષથી લંડનની જેલમાં છે અને તેને ભારત લાવવાના પ્રયાસ...
પંજાબ નેશનલ બેન્ક સાથે રૂ. 13,850 કરોડનું જંગી લોન કૌભાંડ આચરનારા મુખ્ય સૂત્રધારો પૈકીના એક મેહુલ ચોક્સીની બેલ્જિયમના સત્તાધિશોએ ધરપકડ કરી છે. ભાગેડૂ મેહુલ...