હેલ્થ ટિપ્સઃ એકલવાયાપણુંઃ મદદ કરવી એ અકસીર ઉપાય

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ)ના અનુસાર એકલવાયાપણું દુનિયાભરમાં મહામારીની જેમ વધી રહ્યું છે. કોરોના પછી સ્થિતિ વધુ કપરી બની છે. ‘ઓસ્ટ્રેલિયન ઓર્ગેનાઈઝેશન સાયન્ટિફિક ચેર ઓફ એન્ડિંગ લોનલીનેસ’નાં મિશેલ લિમ કહે છે કે, એકલવાયાપણ માટે કોઈ એક...

નિયમિત મેડિકલ ટેસ્ટથી ડાયાબિટીસ, કેન્સર જેવી બીમારીનો ખતરો ઘટશે

દરેક વ્યક્તિનું શરીર 20 વર્ષની ઉંમર બાદ દરેક દસકા સાથે વિવિધ પરિવર્તનોમાંથી પસાર થાય છે. જેમ-જેમ ઉમર વધે છે, તેમ તેમ તેની અસર ત્વચા, આરોગ્ય અને ક્ષમતા પર થાય છે. વ્યક્તિના પાચન સંબંધિત તંત્રમાં પરિવર્તન આવે છે. હૃદયની ક્ષમતા ઘટવા લાગે છે. હાડકાં...

ઈન્ડિયન હાર્ટ એસોસિયેશન (આઇએચએ)ના મતે હાર્ટ એટેકથી પીડિત દર ચારમાંથી એક પુરુષ 40 વર્ષની વયનો છે. એટલું જ નહીં, 2000થી 2016ની વચ્ચે 20થી 30 વર્ષની વયના...

આપણું હૃદય સતત ધબકતું રહે છે, તે આરામ લેતું નથી કારણ કે તેના આરામ સાથે મોત નિશ્ચિત બની જાય છે. તમે કદી વિચાર્યું છે કે હૃદય સરેરાશ પ્રતિ મિનિટ કેટલી વખત...

સ્મોક્ડ સાલમોન અથવા ટ્રાઉટ માછલીનાં પૂરણ સાથેની સેન્ડવિચીઝ ભારે લોકપ્રિય છે અને લાખો લોકો તે ખાવાનો આનંદ માણે છે પરતુ, આવી સેન્ડવિચ જીવલેણ નીવડી શકે તેવી...

બજારમાં કંઇક ખરીદી કરવા ગયા અને ભારે બેગ ઉઠાવવી પડી કે ઝડપથી સીડીઓ ચઢવા જેવા કામ કરવાથી ઘણી વાર આપણને શ્વાસ ચઢી જાય છે. જો આમ થતું હોય તો એ તમારા માટે...

ઈન્ડિયન હાર્ટ એસોસિયેશન (આઇએચએ)ના મતે હાર્ટ એટેકથી પીડિત દર ચારમાંથી એક પુરુષ 40 વર્ષની વયનો છે. એટલું જ નહીં, 2000થી 2016ની વચ્ચે 20થી 30 વર્ષની વયના...

આપણું હૃદય સતત ધબકતું રહે છે, તે આરામ લેતું નથી કારણ કે તેના આરામ સાથે મોત નિશ્ચિત બની જાય છે. તમે કદી વિચાર્યું છે કે હૃદય સરેરાશ પ્રતિ મિનિટ કેટલી વખત...

આહાર નિષ્ણાતો અને ચિકિત્સકો ભલે એમ કહેતા હોય કે કસરતનો અભાવ અને પોષણહીન ખોરાક હૃદય માટે ભારે જોખમ સર્જે છે પરંતુ, વાસ્તવમાં એકલતા હૃદય માટે વધુ જોખમી છે....

શરીરને મન જ નિયંત્રિત કરે છે. તે શારીરિક પ્રવૃત્તિ માટે જરૂરી યાદશક્તિ, લાગણી, સ્પર્શ, દૃષ્ટિ, શ્વસન સહિતની દરેક પ્રક્રિયાને નિયંત્રિત કરે છે. જોકે તાજેતરના...



to the free, weekly Gujarat Samachar email newsletter