હેલ્થ ટિપ્સઃ એકલવાયાપણુંઃ મદદ કરવી એ અકસીર ઉપાય

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ)ના અનુસાર એકલવાયાપણું દુનિયાભરમાં મહામારીની જેમ વધી રહ્યું છે. કોરોના પછી સ્થિતિ વધુ કપરી બની છે. ‘ઓસ્ટ્રેલિયન ઓર્ગેનાઈઝેશન સાયન્ટિફિક ચેર ઓફ એન્ડિંગ લોનલીનેસ’નાં મિશેલ લિમ કહે છે કે, એકલવાયાપણ માટે કોઈ એક...

નિયમિત મેડિકલ ટેસ્ટથી ડાયાબિટીસ, કેન્સર જેવી બીમારીનો ખતરો ઘટશે

દરેક વ્યક્તિનું શરીર 20 વર્ષની ઉંમર બાદ દરેક દસકા સાથે વિવિધ પરિવર્તનોમાંથી પસાર થાય છે. જેમ-જેમ ઉમર વધે છે, તેમ તેમ તેની અસર ત્વચા, આરોગ્ય અને ક્ષમતા પર થાય છે. વ્યક્તિના પાચન સંબંધિત તંત્રમાં પરિવર્તન આવે છે. હૃદયની ક્ષમતા ઘટવા લાગે છે. હાડકાં...

વિશ્વમાં લાખો લોકો બિનચેપી રોગોના કારણે કવેળા મોતને ભેટે છે. કવેળાસર મોત માટે બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાવાની આદતો મુખ્ય કારણોમાં એક છે. હાર્વર્ડ યુનિવર્સિટીના...

આપણે નાનપણથી જ શીખ્યા છીએ કે ખોરાક બરાબર ચાવીને જ ખાવો જોઈએ. વાસ્તવિકતા એ છે ખોરાકનું પાચન મુખમાંથી જ શરૂ થાય છે. ચાવવાથી લાળનું પ્રમાણ વધે છે અને ખોરાકના...

શરીરની સર્વાંગી તંદુરસ્તી માટે માનસિક આરોગ્ય પણ ખુબ મહત્ત્વનું છે. આપણી માનસિક તંદુરસ્તી આપણી વિચાર કરવાની પ્રક્રિયા, કામ કરવાની પદ્ધતિ અને અનુભવ કરવાની...

એમ કહેવાય છે કે માતા બન્યાં વિના સ્ત્રી અધૂરી ગણાય છે, દરેક સ્ત્રી માતૃત્વ ધારણ કરવાની ખ્વાહિશ ધરાવે છે. જોકે, આજકાલ કારકીર્દિને વધુ મહત્ત્વ અપાય છે, લગ્નો...

શું તમે કોઇ વાત કે વિચારના લીધે તણાવ અનુભવો છો? મન પર સતત ચિંતાનો બોજ રહે છે? તો સૌથી પહેલાં ધીમા પડો. આ જીવન કંઇ રેસ નથી, તમારે ફર્સ્ટ આવવું અનિવાર્ય...

મોટા ભાગના લોકોને નિવૃત્તિ પછીના સમયમાં શું કરીશું તેની ભારે ચિંતા સતાવતી હોય છે. નિવૃત્તિ પછી લોકો સાથે રોજિંદો સંપર્ક ઘટી જાય છે અને એકલા પડવાથી માનસિક...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુનાઇટેડ નેશન્સ (યુએન)ના હેડ ક્વાર્ટર ખાતે 180 દેશોના પ્રતિનિધિઓ સાથે યોગ કરીને નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી....

કોરોના મહામારી બાદ હૃદય સંબંધિત બીમારીનું પ્રમાણ વધ્યું છે. આમાં પણ છેલ્લા કેટલાક સમયથી હૃદયરોગના હુમલાથી મૃત્યુની ઘટનાઓનું પ્રમાણ વધતાં બનતાં લોકો હૃદયના...

લોકોને ચીઆ સીડ્સના લાભ સમજાવા લાગ્યા હોવાથી તેનો વપરાશ પણ વધી રહ્યો છે. સાલ્વિઆ હિસ્પનિકા પ્લાન્ટના ખાઈ શકાય તેવા બીજ ચીઆ સીડ્સ છે જેમાં ભરપૂર પ્રમાણમાં...

શારીરિક અને માનસિક આરોગ્ય સારું રાખવું હોય તો જીવનમાં નિયમિતપણે ચાલવું ખૂબ જ ફાયદાકારક છે. તે દવાની માફક કામ કરે છે. વાસ્તવમાં, યુવા પેઢીમાં કમ્પ્યુટર...



to the free, weekly Gujarat Samachar email newsletter