
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)ના ગવર્નર જનરલ ટેડ્રોસ એડનમ ગેર્બેયસસે ચેતવણી આપી છે કે, વિશ્વ કોવિડ-૧૯ મહામારી કરતાં પણ વધુ ખતરનાક મહામારી માટે તૈયાર...
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ)ના અનુસાર એકલવાયાપણું દુનિયાભરમાં મહામારીની જેમ વધી રહ્યું છે. કોરોના પછી સ્થિતિ વધુ કપરી બની છે. ‘ઓસ્ટ્રેલિયન ઓર્ગેનાઈઝેશન સાયન્ટિફિક ચેર ઓફ એન્ડિંગ લોનલીનેસ’નાં મિશેલ લિમ કહે છે કે, એકલવાયાપણ માટે કોઈ એક...
દરેક વ્યક્તિનું શરીર 20 વર્ષની ઉંમર બાદ દરેક દસકા સાથે વિવિધ પરિવર્તનોમાંથી પસાર થાય છે. જેમ-જેમ ઉમર વધે છે, તેમ તેમ તેની અસર ત્વચા, આરોગ્ય અને ક્ષમતા પર થાય છે. વ્યક્તિના પાચન સંબંધિત તંત્રમાં પરિવર્તન આવે છે. હૃદયની ક્ષમતા ઘટવા લાગે છે. હાડકાં...
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)ના ગવર્નર જનરલ ટેડ્રોસ એડનમ ગેર્બેયસસે ચેતવણી આપી છે કે, વિશ્વ કોવિડ-૧૯ મહામારી કરતાં પણ વધુ ખતરનાક મહામારી માટે તૈયાર...
હેપ્પીનેસ એક્ટપર્ટ પાસેથી જાણો જીવનમાં ખુશ રહેવાના ત્રણ સરળ નિયમ. હેપ્પીનેસ અને વેલનેસ સંબંધિત સ્ટાર્ટઅપ ધ ન્યૂ હેપ્પીની સંસ્થાપક અને હેપ્પીનેસ એક્સપર્ટ...
આરોગ્યપ્રદ જીવનશૈલી જાળવી રાખવા માટે ડોક્ટરો તો ભોજનમાં ખાંડનું પ્રમાણ ઓછું રાખવાની સલાહ આપે છે. વધુ પડતી ખાંડના કારણે વજનમાં વધારો, મેદસ્વિતા, ટાઈપ2 ડાયાબિટીસ...
ટાઈપ 1 અને ટાઈપ2 ડાયાબિટીસ ધરાવતા પેશન્ટ્સમાં મોતનું કારણ બનતા ગ્લુકોઝ, લિપિડ્સ અને બ્લડ પ્રેશર સહિત તમામ જોખમોમાં ધૂમ્રપાન સૌથી જોખમી છે.
સવારે ભૂખ્યા પેટે કેટલીક વસ્તુઓનું સેવન કરવું નુકસાનકારક સાબિત થઈ શકે છે. આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સવારે ભૂખ્યા પેટે કેટલાક ખાદ્ય પદાર્થનું સેવન...
નવી દિલ્હીમાં આવેલા વિખ્યાત તબીબી સંસ્થાન ઓલ ઇંડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (‘એઈમ્સ’)ના તબીબોએ ત્રણ મહિનાના બાળકની બંને કિડનીમાં સર્જાયેલો અવરોધ...
સામાન્ય રીતે ઉમર વધવાની સાથે સાથે મગજ સંકોચાતું જાય છે, ખાસ કરીને યાદશક્તિ સાથે સાંમજસ્ય બેસાડવાની ગતિવિધિઓ માટે જવાબદાર ભાગ કોરટેક્સ. જોકે કેટલાક લોકોની...
મોટા ભાગના લોકો માટે સવારે જાગવું એ એક પડકારરૂપ છે. એક અભ્યાસ મુજબ સવારની કસરત વજન ઘટાડવામાં સૌથી અસરકારક છે. સવારે જલ્દી જાગવાથી દિવસનું વધુ સારી રીતે...
સ્ત્રીઓ માસિક દરમિયાન માઈગ્રેનથી પીડાતી હોવાનું વધુ જણાય છે ત્યારે એક નવા અભ્યાસ મુજબ માસિક સાઈકલના ગાળામાં હોર્મોન્સના પ્રમાણમાં ભારે ચડાવઉતાર થતો હોય...
નિવૃત્ત થયા બાદ એટલે કે જીવનની બીજી ઇનિંગને વડીલો ઇચ્છે તો અત્યંત સ્વસ્થતાથી અને ખૂબ સારી રીતે જીવી શકે છે. જે તેમના પોતાના માટે અને સમાજ માટે પણ ફાયદારૂપ...