- 23 Apr 2023

સમગ્ર વિશ્વમાં અંદાજે 1.28 બિલિયન વયસ્ક લોકો હાઈપરટેન્શન અથવા હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે. જો ઊંચા બ્લડ પ્રેશરમે નિયંત્રણમાં ન લેવાય તો હૃદય, બ્રેઈન અને...
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ)ના અનુસાર એકલવાયાપણું દુનિયાભરમાં મહામારીની જેમ વધી રહ્યું છે. કોરોના પછી સ્થિતિ વધુ કપરી બની છે. ‘ઓસ્ટ્રેલિયન ઓર્ગેનાઈઝેશન સાયન્ટિફિક ચેર ઓફ એન્ડિંગ લોનલીનેસ’નાં મિશેલ લિમ કહે છે કે, એકલવાયાપણ માટે કોઈ એક...
દરેક વ્યક્તિનું શરીર 20 વર્ષની ઉંમર બાદ દરેક દસકા સાથે વિવિધ પરિવર્તનોમાંથી પસાર થાય છે. જેમ-જેમ ઉમર વધે છે, તેમ તેમ તેની અસર ત્વચા, આરોગ્ય અને ક્ષમતા પર થાય છે. વ્યક્તિના પાચન સંબંધિત તંત્રમાં પરિવર્તન આવે છે. હૃદયની ક્ષમતા ઘટવા લાગે છે. હાડકાં...
સમગ્ર વિશ્વમાં અંદાજે 1.28 બિલિયન વયસ્ક લોકો હાઈપરટેન્શન અથવા હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે. જો ઊંચા બ્લડ પ્રેશરમે નિયંત્રણમાં ન લેવાય તો હૃદય, બ્રેઈન અને...
રોસ્ટેડ મખાના ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે છે, અને ઘણાં લોકો બ્રેકફાસ્ટમાં તેનું સેવન કરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે મખાના સદાબહાર સ્વાસ્થ્ય માટે ઘણા...
આમ તો હકીકત એ જ છે કે અતિ સર્વત્ર વર્જયેત પરંતુ, લોકો તેમાં માનતા નથી. સામાન્ય ખાંડનો વધુ પડતો ઉપયોગ ડાયાબિટીસ, સ્થૂળતા તેમજ હૃદયરોગનું કારણ બની શકે છે...
જો તમે ઈન્ટરનેટ પર ખાંખાખોળાં કરવાની આદત ધરાવતા હશો તો અનેક સેલેબ્રિટીઝને તેઓ નહાવાને પ્રાધાન્ય આપતા ન હોવાનું કહેતા જાણ્યા હશે. મિલા કુનિશ અને ક્રિસ્ટન...
તબીબી નિષ્ણાતો કહે છે કે લોહીમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઉચિત હોય તો હૃદય સંબંધિત બીમારીઓ અને સ્ટ્રોકનું જોખમ ઘટે છે. કોલેસ્ટ્રોલ બે પ્રકારનું હોય છેઃ પ્રથમ-લો...
તબીબી નિષ્ણાતો કહે છે કે લોહીમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઉચિત હોય તો હૃદય સંબંધિત બીમારીઓ અને સ્ટ્રોકનું જોખમ ઘટે છે. કોલેસ્ટ્રોલ બે પ્રકારનું હોય છેઃ પ્રથમ-લો ડેન્સિટી લિપોપ્રોટીન એટલે કે એલડીએલ અથવા બેડ કોલેસ્ટ્રોલ. એલડીએલ વધવાથી ધમનીઓમાં પ્લેક...
કેનેડાના ઓન્ટારિઓના હેમિલ્ટનમાં આવેલી મેકમાસ્ટર યુનિવર્સિટીના અભ્યાસ અનુસાર જે લોકો વધુપડતા અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ (UPFs) ખાય છે અને પ્રમાણમા પ્રોસેસ થયા...
કેનેડાના ઓન્ટારિઓના હેમિલ્ટનમાં આવેલી મેકમાસ્ટર યુનિવર્સિટીના અભ્યાસ અનુસાર જે લોકો વધુપડતા અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ (UPFs) ખાય છે અને પ્રમાણમા પ્રોસેસ થયા...
ગુજરાતીમાં બહુ જાણીતી કહેવત છે કે નવરો બેઠો નખ્ખોદ વાળે. તો હિન્દીમાં કહેવાય છે કે ખાલી દિમાગ શૈતાન કા ઘર. ભાષા કોઇ પણ હોય નવરું પડેલું દિમાગ કમઠાણ સર્જતું...
ગુજરાતીમાં બહુ જાણીતી કહેવત છે કે નવરો બેઠો નખ્ખોદ વાળે. તો હિન્દીમાં કહેવાય છે કે ખાલી દિમાગ શૈતાન કા ઘર. ભાષા કોઇ પણ હોય નવરું પડેલું દિમાગ કમઠાણ સર્જતું...