
અપરાધના સ્થળો પર લેવાતી આંગળાની છાપ એટલે કે ફિંગરપ્રિન્ટ્સ વિશેષ મહત્ત્વ ધરાવે છે. એનાલિટિકલ કેમિસ્ટ પ્રોફેસર સિમોના ફ્રાન્સેસે 15 વર્ષથી આ ક્ષેત્રે પોલીસની...
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ)ના અનુસાર એકલવાયાપણું દુનિયાભરમાં મહામારીની જેમ વધી રહ્યું છે. કોરોના પછી સ્થિતિ વધુ કપરી બની છે. ‘ઓસ્ટ્રેલિયન ઓર્ગેનાઈઝેશન સાયન્ટિફિક ચેર ઓફ એન્ડિંગ લોનલીનેસ’નાં મિશેલ લિમ કહે છે કે, એકલવાયાપણ માટે કોઈ એક...
દરેક વ્યક્તિનું શરીર 20 વર્ષની ઉંમર બાદ દરેક દસકા સાથે વિવિધ પરિવર્તનોમાંથી પસાર થાય છે. જેમ-જેમ ઉમર વધે છે, તેમ તેમ તેની અસર ત્વચા, આરોગ્ય અને ક્ષમતા પર થાય છે. વ્યક્તિના પાચન સંબંધિત તંત્રમાં પરિવર્તન આવે છે. હૃદયની ક્ષમતા ઘટવા લાગે છે. હાડકાં...
અપરાધના સ્થળો પર લેવાતી આંગળાની છાપ એટલે કે ફિંગરપ્રિન્ટ્સ વિશેષ મહત્ત્વ ધરાવે છે. એનાલિટિકલ કેમિસ્ટ પ્રોફેસર સિમોના ફ્રાન્સેસે 15 વર્ષથી આ ક્ષેત્રે પોલીસની...
વ્યક્તિની ઉંમર જેમ જેમ વધતી જાય છે તેમ તેમ શરીર અને જીવનમાં ઘણા પરિવર્તન આવતા હોય છે. આ ઉપરાંત સ્વસ્થ રહેવા માટે શરીરની જરૂરતો પણ બદલાતી રહે છે. શરીરની...
ઘણી વખત કેન્સરનો ઉથલો મારે છે ત્યારે કીમોથેરાપી કોલોન કેન્સરની સારવારમાં રાહત આપી શકે છે. સ્થાનિક ટિસ્યુઝમાં આગળ વધેલા પરંતુ, દૂરના ટિસ્યુઝ સુધી નહિ પ્રસરેલા...
કોઈ લાંબી બીમારી પછી એમ લાગવું કે હવે સારી રીતે વિચારી શકાતું નથી. પોતાના જીવનમાં ચાલતા કોઈ તણાવની વચ્ચે એમ લાગવું કે કોઈ પણ કામમાં મન લાગતું નથી કે કોઈ...
આજના યુગમાં ડાયાબિટીસ સૌથી મોટા લાઈફસ્ટાઈલ ડિસીઝમાંથી એક છે. આજની ભાગદોડભરી લાઈફસ્ટાઈલમાં થોડોક સુધારો ડાયાબિટીસના જોખમને 75 ટકા સુધી ઘટાડી શકે છે, પરંતુ...
ફ્રેન્ચ સંશોધકોના અભ્યાસ મુજબ દરરોજ ડાયેટ સોફ્ટ ડ્રિન્કનું એક કેન પીવામાં આવે તેનાથી હાર્ટ ડિસીઝનું જોખમ વધે છે. સંશોધકોએ કૃત્રિમ સ્વીટનર્સ અને હાર્ટની...
સારી તંદુરસ્તી માટે સામાન્ય રીતે સપ્તાહમાં 150 મિનિટ હળવી કે 75 મિનિટ ઝડપી કસરત આદર્શ માનવામાં આવે છે. જોકે, તાજેતરમાં થયેલા રિસર્ચનો નિષ્કર્ષ જણાવે છે...
દરેક સ્ત્રીએ 25ની વય પછી દર 5 વર્ષે એચપીવી ટેસ્ટ કરાવવો જોઇએ. આનાથી તમે ઘણી મુશ્કેલીઓથી બચી શકો છો. બીમારીના સંકેત અંગે સમયસર જાણ થઇ જશે તો સારવાર કરવાનું...
વડીલોને અનિદ્રાની સમસ્યા વધારે નડતી હોય છે. ક્યારેક ક્યારેક તેમની ઊંઘ વારંવાર ઊડી જતી હોય છે, તો ક્યારેક આખી રાત ઊંઘ જ આવતી હોવાની ઘણા લોકોની ફરિયાદ હોય...
નેસલ એન્ટિબોડી સ્પ્રે સ્ટ્રોકના કારણે મગજને થયેલાં નુકસાનમાં ઉપયોગી નીવડી શકે છે. ઊંદર જેવાં પ્રાણીઓમાં આ પ્રયોગને સફળતા મળી છે.