
ગુરુને આપણે સાક્ષાત્ સૃષ્ટિકર્તા બ્રહ્માજી માનીએ છીએ. પાલનહાર શ્રીહરિ વિષ્ણુ ભગવાન પણ માનીએ છીએ. મહેશ્વરના રૂપમાં પણ ગુરુને સ્થાન આપીએ છીએ. વિશેષમાં ગુરુને...
પાર્વતી બરુઆને જાણો છો ? આસામની પાર્વતી બરુઆ માત્ર ભારતની જ નહીં, દુનિયાની પણ પહેલી મહિલા મહાવત છે. ચૌદ વર્ષની નાની ઉંમરથી હાથીઓને અંકુશમાં રાખવાનું શીખી ગયેલી પાર્વતી હાથીઓની પરી કે હસ્તી કન્યા તરીકે જાણીતી છે. તે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્વર્ઝેશન...
નીતા રામૈયા એટલે કવયિત્રી અને અનુવાદક. કેનેડિયન સાહિત્યનાં અભ્યાસી. બાળગીતો પણ લખે છે. મુંબઈની એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીનાં અંગ્રેજીના નિવૃત્ત પ્રાધ્યાપિકા. ‘શબ્દને રસ્તે’ એમનો કાવ્યસંગ્રહ.
ગુરુને આપણે સાક્ષાત્ સૃષ્ટિકર્તા બ્રહ્માજી માનીએ છીએ. પાલનહાર શ્રીહરિ વિષ્ણુ ભગવાન પણ માનીએ છીએ. મહેશ્વરના રૂપમાં પણ ગુરુને સ્થાન આપીએ છીએ. વિશેષમાં ગુરુને...
ચાતુર્માસ આવ્યા, ચાલો હવે તો કથા-વાર્તા, શ્રવણ, કિર્તન અને ઉત્સવોનો આનંદ કણકણમાં લહેરાશે... આવું વાક્ય એક મિત્ર બોલ્યા અને શરૂ થઈ રહેલા ચાતુર્માસ નિમિત્તેની...
પ્રબોધ ભટ્ટનો જન્મ કોટડાસાંગાણી, જિલ્લો રાજકોટ. વતન ભાવનગર. સાદરામાં અવસાન. ‘અંતરિક્ષ’ અને ‘સરોરુહ’ એમના કાવ્યસંગ્રહો.
ઉનાળાના ધોમધોખતા તાપથી વ્યાકુળ બનેલી ધરતી પર જ્યારે અષાઢી મેહુલિયો મન મૂકીને વરસે છે ને ધરતી પરનો નજારો બદલાઇ જાય છે. મેઘરાજાની પધરામણી સાથે જ ઋતુ પરિવર્તન...
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પ્રથમ ક્રમાંકે જેની ગણના થાય છે એવા ચંપારણ સત્યાગ્રહમાં એ સહભાગી થયેલાં, મહાત્મા ગાંધીજીનાં પ્રથમ ભારતીય પટ્ટશિષ્યા બનેલાં...
આજકાલ અરુંધતિ રોયના કશ્મીર અને નક્ષલ વિશેના ઉકસાવે તેવા વિધાનોના લેખન માટે અરુંધતિ રોય પર દિલ્હીની અદાલતમા પોલીસે આરોપનામું રજૂ કર્યું છે, માંડ મોકો મળ્યો...
‘ગાંધીજીના ગુજરાત’માં માત્ર સત્યાગ્રહો અને અસહકાર આંદોલનો જ થયા હતા એ વાતને દંતકથા પુરવાર કરતી ઘટનાઓ હવે બહાર આવી રહી છે. 1857ના નવ ગુજરાતી આંદામાનની કાળકોટડીમાં...
ક્યારેક તો એવું લાગતું હતું કે શ્વાસ થંભી જશે, અવર્ણનીય રોલરકોસ્ટર રાઈડ જેવી એ મેચ રહી અને આખરે સાઉથ આફ્રિકાને હરાવીને ભારતે 2024નો ટી-20 વર્લ્ડકપ જીતી...
ગુજરાત સમાચારનો ઝૂમ કાર્યક્રમ ‘સોનેરી સંગત’ દર ગુરુવારે અનેકવિધ માહિતીપ્રદ વિષયો સાથે શ્રોતાઓ સમક્ષ પ્રસ્તુત થાય છે, ત્યારે 27 જૂને ગુરુવારે સોનેરી સંગતમાં...
ભારત સહિત દેશ વિદેશમાં અષાઢી બીજ (આ વર્ષે 7 જુલાઇ)ના દિવસે ભગવાન શ્રીકૃષ્ણ, ભગવાન બલરામ અને માતા સુભદ્રાને સુંદર રીતે શણગારેલા રથમાં વિરાજમાન કરીને રથયાત્રા...