વિરાસતઃ ગુજરાતનું પ્રથમ ગ્રામીણ લોકકલા સંગ્રહાલય

ધંધુકા તાલુકાના આકરુ ગામે ગુજરાતનું પહેલું ગ્રામીણ લોકકલા સંગ્રહાલય ‘વિરાસત’ સ્થપાયું છે, જેના સ્થાપક છે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ. લોકકળાથી લઇને લોકકલાકારોના જતન-સંવર્ધન માટે પોતાનું આયખું ખપાવી દેનાર જોરાવરસિંહજીના પ્રદાનથી ભાગ્યે જ કોઇ અજાણ...

કટોકટીની અર્ધ શતાબ્દીએ વીતેલા સંઘર્ષનો એક અધ્યાય

ઝવેરચંદ મેઘાણીને કોઈએ પૂછેલું, ‘આ તમે મરી ગયેલાઓનો ભૂતકાળ શા માટે વાગોળો છો? વર્તમાનની વાતો કરોને?’ ત્યારે તેમણે જવાબ આપ્યો હતો: ‘એ બધાં મારા પૂરતાં તો મરી નથી ગયાં. મર્યા હોય તો યે મારાં સ્વજનો બની ગયાં છે. સ્વજનો સાંભર્યા જ કરે છે. કોઈ પણ...

(ગતાંકથી ચાલુ - ભાગ ૨)મહાકાલેશ્વરથી દક્ષિણમાં ૧૪૦ કિ.મિ. દૂર ખંડવા ડીસ્ટ્રીક્ટમાં નર્મદા નદીની વચમાં મન્ધાતા યા શિવપુરી નામનો દ્વીપ છે. આ શિવલિંગ પરથી...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણીઓમાં વિજયની હેટ-ટ્રિક સાથે ઈતિહાસ રચવાનું સતત ચાલુ રાખ્યું છે. આપણે જેવી બહુમતી શક્ય હોવાની લાગણી ધરાવતા હતા પરંતુ, એ શક્ય...

હાલની ચૂટણીમાં ગુજરાતની કેટલીક બેઠકોની ગણતરી કરાય છે તેમાંની એક રાજકોટની પણ છે. પણ રાજકોટની આજને સમજવા માટે ગઇકાલનો અંદાજ મેળવવો પડે. તેના રસપ્રદ વિરોધાભાસો...

જાપ મરે અજપા મરે, અનહદ હુ મર જાયે, સૂરતા સમાન શબદ મેં, તાહિ કાલ નહિ ખાય... શબ્દમાં સૂરતા વસે છે અને એ શબ્દનું વાંચન – શ્રવણ કરીને આપણે આપણી રૂચિ અનુસારની - સ્વભાવ અનુસારની સમજણ વિક્સાવતા જઈએ છીએ. મકરંદ દવેએ લખ્યું છે, ગમતું મળે તો અલ્યા ગુંજે...

એક બાબત તો નિર્વિવાદ છે કે બ્રિટિશરો જ્યાં પણ વેપારના નામે ગયા છે ત્યાં સત્તા જમાવી રાજરજવાડાઓની કલાકૃતિઓ અને સોના-ચાંદીની પૌરાણિક આઈટમ્સની લૂંટફાટ જ ચલાવી...

ઈજિપ્તના રાજવીઓ-ફેરોઝની કબરો પીરામીડ્સ વિશે કોણ નથી જાણતું? આર્કીઓલોજિસ્ટ્સ લાંબા સમયથી વિચારતા હતા કે મોટા ભાગના પીરામીડ્સ રણમાં લોકોનો વસવાટ ન હોય તેવા...

પ્રાઈમ મિનિસ્ટર રિશિ સુનાકે તો ગોળી છોડી દીધી છે અને દેશને બચાવવાની સ્પર્ધા શરૂ થઈ ચુકી છે. ઈતિહાસમાં સ્થાન મેળવી ચૂકેલા 4 જુલાઈના દિવસે મહાન બ્રિટિશ પ્રજાને...

સંગીતનો પ્રચાર કરવા સંપૂર્ણ ભૂમંડળમાં ઘૂમેલી એ પ્રથમ મહિલા હતી, એણે સરોદ જેવા મર્દાના સાજને સંપૂર્ણ ઊંચાઈ આપેલી, હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતની વિદ્વાન...

એક ચિંતક ઈતિહાસકારનું કહેવું છે કે રાષ્ટ્ર તો એક હોઇ શકે પણ તેમાં “દેશ” અનેક અને અલગ હોય છે. તેની ખાસિયતો જુદી, મિજાજ અલગ અને પ્રજાની જીવન શૈલીમાં તફાવત હોય. આને બ્રિટિશરોએ અલગાવના ચોકઠામાં બંધ બેસતી કરી નાખી ને ચતુરાઇ પૂર્વક પ્રચાર કર્યો કે...

ભવાની દેવીનું સ્વરૂપ ગણાતી તલવારને ભવાની દેવીએ પણ પોતાનું શસ્ત્ર બનાવીને ભારતને ગૌરવ અપાવ્યું છે. ભવાની દેવી એશિયન તલવારબાજી પ્રતિયોગિતામાં ચંદ્રક મેળવનાર...



to the free, weekly Gujarat Samachar email newsletter