
આ શબ્દો છે બાંગલા દેશના જ એક લેખક સલામ આઝાદના. 1994 માં તેણે એક પુસ્તક લખ્યું હતું, ‘કન્ટ્રીબ્યુશન ઓફ ઈન્ડિયા ઇન ધ વોર ઓફ લિબરેશન ઓફ બાંગ્લાદેશ’. લખાયું...
નવીન ઋત દા કોઈ સંદેશ દેતાઈસ કની દી લાજ તૂ પલના વેઆ પંજાબી પંક્તિઓનો અર્થ છે : એક નવી ઋતુને સંદેશ પાઠવો, અને કલમની શાન કાયમ રાખો, જો ધરતીનું વૃક્ષ ખીલે છે, તો એની જૈતૂનની ડાળી હંમેશ માટે આપણી છે ! આ રચના જે સંગ્રહમાંથી લેવામાં આવી છે, તેનું શીર્ષક...
શ્યામલ મુન્શીના એક ગીતનો ઉઘાડ છે - સુખનું સરનામું આપો. સંતો-મહંતોના ચરણોમાં જઈને એમના ભક્તો મેળવે છે ખુશ થવાનું માર્ગદર્શન. મસ્સમોટી રકમની ફી ચૂકવીને બૌદ્ધિકો સાંભળે છે મોટીવેશનલ સ્પીકરોના પ્રવચનો. કેમ? સુખી થવાના રસ્તાઓ જાણવા... માણસ વધુને...
આ શબ્દો છે બાંગલા દેશના જ એક લેખક સલામ આઝાદના. 1994 માં તેણે એક પુસ્તક લખ્યું હતું, ‘કન્ટ્રીબ્યુશન ઓફ ઈન્ડિયા ઇન ધ વોર ઓફ લિબરેશન ઓફ બાંગ્લાદેશ’. લખાયું...
મારી કટારના વાચકોને જાણ હશે જ કે પાકિસ્તાની મૂળના પુરુષોના હાથે બળાત્કાર, હિંસક શોષણ અને દુરુપયોગનો શિકાર બનેલી નિર્બળ, અસુરક્ષિત શ્વેત છોકરીઓની યાતનાઓનો...
એક વાર જરૂર વાંચજો... બાળપણની યાદો તાજી થઇ જશે
મકરન્દ દવેના કવિપિંડમાં જુદાં જુદાં અનેક બ્રહ્માંડો સમાયાં છે. નાનપણમાં સાંભળેલાં ભજનો, લોકગીતો, મેઘાણીની વાણીની અસર, બાઉલગીતો, ટાગોર, ઉર્દૂ સાહિત્યની...
જ્યારે નવા વર્ષનો આરંભ થાય તેવા સમયે સમગ્ર સમાજમાં થોડા થંભી જઈને ભૂતકાળ પર ચિંતન કરવાની અને નવા વર્ષમાં ભવિષ્ય માટે આયોજનો કરવાની સાર્વત્રિક પરંપરા ચાલતી...
આપણે આઝાદી મેળવ્યા બાદ પહેલાં પાકિસ્તાન અને પછીથી ચીન આ બે દેશોને ભારતના શત્રુ તરીકે આપણે બધા જ ઓળખીએ છીએ, પરંતુ આ ઉપરાંત મારા મતે એક દેશ અદૃશ્ય રીતે ભારત...
જન્મઃ તા. 27-1-1914. અભ્યાસ પાંચ ધોરણ. નિવૃત્ત આચાર્ય. લોકસાહિત્યના આરાધક. દિલ્હીનો લોકસંગીત એવોર્ડ એમનો પ્રાપ્ત થયો.
એક સપ્તાહ કરતાં પણ ઓછાં સમયમાં વિશ્વ કેટલું બદલાઈ જાય છે. સ્વાભાવિક રીતે જ હું સીરિયામાં પ્રેસિડેન્ટ બશર અલ-અસાદની સરમુખ્યારશાહીના પતનનો ઉલ્લેખ કરું છું. ઘટનાક્રમ...
ભારતની પહેલી મેડિકલ ગ્રેજ્યુએટ, પહેલી હાઉસ સર્જન, મદ્રાસ વિધાન પરિષદની પહેલી મહિલા ઉપાધ્યક્ષ અને ભારતની પહેલી વિધાન સભ્ય... કેટલીયે પહેલ કરનાર મહિલા તરીકે...
વૈદિક સમયથી ભારતીય સંસ્કૃતિની ત્રણ વિશેષતાઓ રહી છે. આ સંસ્કૃતિ અધ્યાત્મપ્રધાન સંસ્કૃતિ છે, આ સંસ્કૃતિ સુવિકસિત સભ્યતા છે, આ સંસ્કૃતિ વૈજ્ઞાનિક અભિગમ ધરાવે...