
સરદાર પટેલ એટલે ભારતના એક એવા રાજનેતા તથા સમાજનેતા જેમને દેશવાસીઓ આજે પણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જેટલા જ પ્રેમ અને આદરથી યાદ કરે છે. સરદાર વલ્લભભાઇ પટેલ...
નવીન ઋત દા કોઈ સંદેશ દેતાઈસ કની દી લાજ તૂ પલના વેઆ પંજાબી પંક્તિઓનો અર્થ છે : એક નવી ઋતુને સંદેશ પાઠવો, અને કલમની શાન કાયમ રાખો, જો ધરતીનું વૃક્ષ ખીલે છે, તો એની જૈતૂનની ડાળી હંમેશ માટે આપણી છે ! આ રચના જે સંગ્રહમાંથી લેવામાં આવી છે, તેનું શીર્ષક...
શ્યામલ મુન્શીના એક ગીતનો ઉઘાડ છે - સુખનું સરનામું આપો. સંતો-મહંતોના ચરણોમાં જઈને એમના ભક્તો મેળવે છે ખુશ થવાનું માર્ગદર્શન. મસ્સમોટી રકમની ફી ચૂકવીને બૌદ્ધિકો સાંભળે છે મોટીવેશનલ સ્પીકરોના પ્રવચનો. કેમ? સુખી થવાના રસ્તાઓ જાણવા... માણસ વધુને...
સરદાર પટેલ એટલે ભારતના એક એવા રાજનેતા તથા સમાજનેતા જેમને દેશવાસીઓ આજે પણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જેટલા જ પ્રેમ અને આદરથી યાદ કરે છે. સરદાર વલ્લભભાઇ પટેલ...
તમે બધા જ જાણો છો કે આરામખુરશીમાં બેઠા રહીને ટીકાઓ કરવાનું ઘણું સહેલું હોય છે. આખરે મારે તો મારા મંતવ્યો જ દર્શાવવાના હોય છે. જોકે, જિંદગી ધારીએ એટલી સરળ...
ટેબલ ટેનિસના ખેલમાં જે નિપુણ હોય અને જે કોલેજ ક્વીન પણ રહી ચૂકી હોય એ યુવતી આગળ ઉપર પ્રસિદ્ધ ખેલાડી બને અથવા તો ભારતસુંદરી બને તો નવાઈ ન લાગે, પણ આ બે...
વાચકમિત્રોને એ જાણવામાં અવશ્ય રસ પડશે કે BBCનો પર્દાફાશ કરતી નવી ડોક્યુમેન્ટરી 25 ઓક્ટોબર 2024ના દિવસે રીલિઝ થવાની છે. તેનું પ્રીમિયર દિલ્હીમાં 25થી 28 ઓક્ટોબર...
બોર્ડર ફિલ્મ યાદ છે ? આ ફિલ્મ ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૯૭૧માં થયેલા યુદ્ધકાળમાં બનેલી સત્યઘટના પર આધારિત હતી. યુદ્ધ દરમિયાન મેજર કુલદીપ સિંહ ચાંદપુરીના...
પાર્લામેન્ટમાં સાંસદ કાર્લા લોકહાર્ટની યજમાનીમાં અને એશિયન હ્યુમન રાઈટ્સ ફોરમના આરિફ આજકીઆના વડપણ હેઠળ 8 ઓગસ્ટે આયોજિત મહત્ત્વપૂર્ણ કોન્ફરન્સમાં ઉપસ્થિત...
આ સપ્તાહે હરીન્દ્ર દવે... મુખ્યત્વે કવિ. રાધા-કૃષ્ણની કવિતા એમનો ગીતવિશેષ. પત્રકાર, નવલકથાકાર, નિબંધનકાર, વિવેચક, અનેક કાવ્યાનુવાદો કર્યા અને અનેક નવલકથાઓનાં...
21 ઓક્ટોબર કઈ રીતે યાદ કરવી જોઈએ? ઈતિહાસનું થોથું લઈને તરુણ વિદ્યાર્થી બેઠો છે. એકથી વધુ ઘટનાઓનો કોલાહલ સાંભળીને તે થાકી ગયો છે. ગુગલ તેને કેટલીક સાચી-ખોટી...
શહેરીકરણ વધતું જાય છે અને તેમાં રહેનારા લોકોની સંખ્યા પણ વધતી જાય છે. ગામડાઓમાંથી સ્થળાંતરિત થઈને લોકો હવે ધીમે ધીમે નાના-મોટા શહેરોમાં વસવાટ માટે જઈ રહ્યા...
‘બહાર બહુ ફર્યા, હવે અંદર ફરો...’ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત યોગગુરુ શ્રી આર.જે. જાડેજાએ આ શબ્દો તાજેતરમાં ભાવનગરમાં એક મિલન ઉત્સવમાં કહ્યા હતા. કેમ કહ્યા?...