
યુરોપથી યુકેમાં આવતાં માઈગ્રન્ટ્સની સંખ્યાએ નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. જુલાઈ સુધીના ૧૨ મહિનામાં ૨૮૪,૦૦૦ માઈગ્રન્ટ્સ યુકે આવ્યાં છે, જેમાંથી ૮૨,૦૦૦ લોકો...
અમેરિકા સાથે વિવિધ દેશોના સંભવિત ટ્રેડ ડીલથી ચીન નારાજ છે. ચીનના વિદેશ મંત્રાલયે સોમવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે જો ટ્રમ્પ ટેરિફથી બચવા માટે અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરનારા દેશો દ્વારા ચીનના વેપાર હિતોને નુકસાન પહોંચાડવામાં આવશે.
આ વર્ષનાં અંત સુધીમાં અમેરિકા સાથેનાં વેપાર કરારને આખરી ઓપ આપવામાં આવશે તેવી ભારતને આશા હોવાનું કેન્દ્રનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું છે. તેઓ હાલ અમેરિકાનાં પ્રવાસે છે. તેમણે ભારતીય સમુદાય સાથેની વાતચીતમાં ઉપર મુજબ જણાવ્યું હતું.
યુરોપથી યુકેમાં આવતાં માઈગ્રન્ટ્સની સંખ્યાએ નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. જુલાઈ સુધીના ૧૨ મહિનામાં ૨૮૪,૦૦૦ માઈગ્રન્ટ્સ યુકે આવ્યાં છે, જેમાંથી ૮૨,૦૦૦ લોકો...
મેયર સાદિક ખાને ચૂંટણી દરમિયાન નવા ૫૦ ટકા એફોર્ડેબલ હાઉસીસના મુદ્દે આપેલા વચનમાંથી પીછેહઠ કરી હોવાનો આક્ષેપ લંડન એસેમ્બલીના ટોરી હાઉસિંગ પ્રવક્તા એન્ડ્રયુ...
યુકેની નવી પાંચ પાઉન્ડની પોલીમર નોટ સામે લેસ્ટરશાયરના સૌથી જૂના અને મોટા હિન્દુ મંદિરોમાંના એક ધ શ્રી સનાતન મંદિરે વિરોધ પ્રગટ કર્યો છે. આ નોટમાં પ્રાણીજ...
હેરો વેસ્ટના સાંસદ ગેરેથ થોમસે ભારતમાં પ્રતિબંધિત કરાયેલી રૂ.૫૦૦ અને રૂ. ૧,૦૦૦ની ચલણી નોટ્સ સંદર્ભે ચાન્સેલર ફિલિપ હેમન્ડને પત્ર લખી યુકેસ્થિત ભારતીયોની...
અભ્યાસ માટે યુકે આવતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ચાર વર્ષમાં અડધી થઈ છે અને હજારો વિદ્યાર્થી હવે યુએસ અથવા અન્ય યુરોપિયન દેશોમાં જવાનું પસંદ કરતા હોવાનું...
ચાન્સેલર ફિલિપ હેમન્ડે મિનિ બજેટ- ઓટમ સ્ટેટમેન્ટમાં એક બિલિયન પાઉન્ડ એકત્ર કરવા માટે મધ્યમવર્ગીય નોકરિયાતોને મળતી મોબાઈલ ફોન્સ, કંપની કાર, આરોગ્ય સંભાળ,...
ભારત સરકારે કરેલા ડિમોનેટાઇઝેશનને પગલે ટૂંકા ગાળામાં ગ્રોથ નબળો રહેશે. જોકે લાંબા ગાળે સરકારની કરવેરાની આવકમાં વધારો થશે અને દેશની નાણાકીય તાકાતમાં વધારો...
ભારતીય જાયન્ટ ટાટા સ્ટીલ તેના બ્રિટિશ સ્ટીલવર્ક્સ માટે વાર્ષિક ૧૦૦ મિલિયન પાઉન્ડના રોકાણની યોજના કરી રહેલ છે. આ સાથે તેના પૂર્વ કોરસ સામ્રાજ્યને વેચવા...
બ્રિટને રાષ્ટ્રીય દેવાંમાં નવો વિક્રમ સર્જ્યો છે. બ્રિટનનું દેવું એક દાયકા અગાઉ ૨૦૦૬માં ૫૦૦ બિલિયન પાઉન્ડ હતું, જે વધીને વિક્રમી £૧,૬૪૦,૦૦૦,૦૦૦,૦૦૦ એટલે...
ભારત સરકારે કરેલા ડિમોનેટાઇઝેશનને પગલે દેશના અર્થતંત્રની કામગીરી નોંધપાત્ર રીતે ખોરવાશે અને ટૂંકા ગાળામાં ગ્રોથ નબળો રહેશે. જોકે લાંબા ગાળે સરકારની કરવેરાની...