ગોત્રી હોસ્પિટલમાં કોરોના પોઝિટિવના ૯૨ દર્દીઓ છે. મોટાભાગના નાગરવાડા, સૈયદપુરાના છે. જે દર્દીઓ ક્રિટિકલ નથી એવા દર્દીઓને કેમ્પસ હોસ્ટેલમાં એક-એક રૂમ ફાળવીને આઇસોલેશનમાં રખાયા છે. આ દર્દીઓ પૈકી કેટલાક દર્દીઓ લોબીમાં નીકળીને ટોળું કરે છે. તેમની...
સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે ભગવાન સ્વામિનારાયણનાં 244મા પ્રાગટ્યોત્સવની આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજની નિશ્રામાં ઉજવણી કરાઇ હતી.
મહીસાગર જિલ્લામાં આવેલી કડાણા ડેમ સાઇટ નજીક ભારતની પ્રથમ જિયોલોજિકલ અજાયબી એડી કરંટ સાઇટ મળી છે. વિશ્વભરમાં જવલ્લે જ જોવા મળતી આ એડી કરંટ સાઇટની જાળવણી માટે આગામી દિવસોમાં કડાણા પાસે સરકાર દ્વારા જિયો ટૂરિઝમ વિકસાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં...
ગોત્રી હોસ્પિટલમાં કોરોના પોઝિટિવના ૯૨ દર્દીઓ છે. મોટાભાગના નાગરવાડા, સૈયદપુરાના છે. જે દર્દીઓ ક્રિટિકલ નથી એવા દર્દીઓને કેમ્પસ હોસ્ટેલમાં એક-એક રૂમ ફાળવીને આઇસોલેશનમાં રખાયા છે. આ દર્દીઓ પૈકી કેટલાક દર્દીઓ લોબીમાં નીકળીને ટોળું કરે છે. તેમની...
કોરોના વાઇરસ ફેલાવાની પરિસ્થિતિમાં સરકારના પગલાંમાં સહયોગ અર્થે પોતપોતાના ક્ષેત્રમાં જરૂરતમંદ શ્રમજીવી પરિવારોને શાકભાજી સહિત નિઃશુલ્ક અનાજ સેવા પૂરી પાડવાની ભારતના સંત સમાજ અને ભક્ત સમાજ સહિત વિવિધ સામાજિક સંસ્થાઓને અખિલ ભારતીય સંત સમિતિના...
સંતરામ મંદિરના ફોન પર ૨૮મી માર્ચે રાત્રે ૯.૦૦ વાગ્યે ઘંટડી રણકી ત્યારે મંદિરનું રસોડું ૭૦૦૦ જેટલા શ્રમિકોને ટિફિન સેવા પૂરું પાડીને આટોપાઈ ગયું હતું. રસોઈયા...
વર્ષો પહેલા ગામડામાં બળદ ગાડાઓનું ચલણ હતું ત્યારે બળદગાડા આડા કરી આડાશ કરતી હતી. ત્યારે હાલ તાપી જિલ્લાના અંતુર્લી ગામે કોરોના વાઈરસના સંક્રમણથી અટકાવવા ગાડા રસ્તા પર મૂકીને ગામમાં પ્રવેશનો માર્ગ બંધ કર્યો છે. કોરોનાનું સંક્રમણ ગામોમાં ન પહોંચે...
વતન તરફ જતા આશરે ૫૦૦ શ્રમજીવીઓએ જિદ પકડતાં વડોદરા શહેર પોલીસે તેમની ધરપકડ કરીને સયાજીપુરા આવાસોમાં પૂરી દેતાં શ્રમજીવીઓએ ૩૦મી માર્ચે ભારે હોબાળો મચાવ્યો હતો. રોષે ભરાયેલા શ્રમજીવીઓ કહે છે કે, કોરોના વાઈરસ અમે નથી લાવ્યા, વિદેશીથી આવેલા લાવ્યા...
દેવગઢ બારિયાના વતની અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અજિત શાહ (ઉં ૮૭)નું કોરોનાના કારણે ન્યૂ યોર્કમાં મૃત્યુ થયું છે. યુએસમાં કોરોના સંક્રમણમાં આવતાં તેમની તબિયત કથળી હતી. તેઓને ન્યૂ યોર્કની હોસ્પિટલમાં ખસેડાયા હતા.
કોરોના વાઈરસ ન ફેલાય તેની સાવચેતી માટે ચારસેટ સંલગ્ન રમણભાઈ પટેલ કોલેજ ઓફ ફાર્મસી (આરપીસીપી)એ ચારુસત્વ નામનું હેન્ડ સેનેટાઈઝર વિકસાવ્યું છે.
બારિયાઃ છોટાઉદેપુર જિલ્લાના નાનકડાં આદિવાસી ગામ કેવડીના શાહિદ ભીખાપુરાવાલાની રામહાટ જેવી ઇમાનદારીની દુકાન માનવતાની મહેક પ્રસરાવી રહી છે. આ એક એવી દુકાન...
ડાકોરના રણછોડરાય મંદિર પરિસરમાં ૪૫ વર્ષથી ભીખ માગીને જીવતા વૃદ્ધ સૂરદાસ ભિક્ષુક ભગવાનદાસ શંકરલાલ જોષી તાજેતરમાં બ્રહ્મચોર્યાસી કરી હતી અને ૨૪૦૦ બ્રાહ્મણોની...
વડોદરા જિલ્લાની દેવ નદીમાં તાજેતરમાં કપડા ધોવા ગયેલી મહિલાને મગર તાણી જતાં લોહીલુહાણ મહિલાનું આખરે સારવાર દરમિયાન મોત થયું છે.વાઘોડિયા તાલુકાના ગોરજ ગામે દેવનદીમાં તાજેતરમાં બપોરે કપડા ધોવા ગયેલાં ૬૫ વર્ષીય ઝવેરીબહેન લક્ષ્મણભાઇ પરમારના પગ પર...