ભગવાન સ્વામિનારાયણના 244મા પ્રાગટ્યોત્સવ પર્વે વડતાલમાં અન્નફૂટ

સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે ભગવાન સ્વામિનારાયણનાં 244મા પ્રાગટ્યોત્સવની આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજની નિશ્રામાં ઉજવણી કરાઇ હતી. 

કડાણા ડેમ નજીક મળી વૈશ્વિક અજાયબીઃ એડી કરંટ સાઇટ 65 કરોડ વર્ષ પ્રાચીન હોવાનું અનુમાન

મહીસાગર જિલ્લામાં આવેલી કડાણા ડેમ સાઇટ નજીક ભારતની પ્રથમ જિયોલોજિકલ અજાયબી એડી કરંટ સાઇટ મળી છે. વિશ્વભરમાં જવલ્લે જ જોવા મળતી આ એડી કરંટ સાઇટની જાળવણી માટે આગામી દિવસોમાં કડાણા પાસે સરકાર દ્વારા જિયો ટૂરિઝમ વિકસાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં...

ઝંડાબજારમાં રહેતા હિતેશભાઈ ઉત્તમભાઈ ચૌહાણ ૧૦ વર્ષથી વધુ સમયથી આફ્રિકાના યુગાન્ડામાં પત્ની રેખાબહેન અને પુત્ર હિમાશુંભાઈ સાથે રહેતા હતા. હિતેશભાઈની પુત્રી પ્રિયંકા બે વર્ષથી વતન પાદરામાં આવીને વસી હતી. તાજેતરમાં પ્રિયંકાના લગ્ન હોવાથી માતા રેખાબહેન...

અવિચલદાસજી મહારાજ પોતાના નામ પ્રમાણે જ છેલ્લા ૫૦ વર્ષથી અવિચલ રીતે ઉત્તમ સેવા કાર્ય કરી રહ્યા છે. રાજસત્તા કરતાં ધર્મસત્તા હંમેશા ઉંચી જ હોય છે એમ રાજ્યના...

કામરેજ તાલુકાના સેવણી ગામે લગ્ન કરવા આવેલા અમેરિકા સ્થિત પટેલ પરિવારના પુત્રએ રિક્ષામાં વરઘોડો કાઢતાં લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. સેવણી ગામના વતની વિઠ્ઠલભાઈ...

સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટના વિરોધમાં ફતેપુરા હાથીખાનામાં જુમ્માની નમાજ પછી ૨૦મીએ પ્રાથમિક શાળાની નજીક બાળકોની નજર સામે ટોળાંએ પોલીસ પર હિંસક હુમલો કરતાં ભયનો માહોલ સર્જાયો હતો. પોલીસે બે રાઉન્ડ ગોળીબાર તેમજ ૩૦થી વધુ ટીયરગેસના સેલ છોડવા પડ્યાં...

૨૨મી ડિસેમ્બરે વડોદરામાં યોજાયેલા વિદ્યાર્થી સાંસદ કાર્યક્રમમાં દેશભરમાંથી આવેલા ૨૦૦૦થી વધુ યુવા વિદ્યાર્થીઓએ દેશની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરી હતી. આ કાર્યક્રમમા આવેલા વિદ્વાન અને નિષ્ણાતોએ વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. ખાસ તો સિટિઝન...

ગુજરાતનું જ નહીં સમગ્ર દેશના સૌથી સંપત્તિવાન ગામ એવા ધર્મજમાં ઉંઝાના દંપતી દ્વારા કોટક મહિન્દ્રા બેંકના નામે અંદાજે રૂ. ૨૩ લાખની છેતરપિંડી આચરાઇ હોવાનો...

ગેસ પાઇપલાઇન નાંખવાનું કામ દાહોદમાં પૂરજોશમાં ચાલે છે ત્યારે દાહોદના દેસાઈવાડ તરફથી સૈફી હોસ્પિટલના વળાંક પાસે ચાલતા ખોદકામમાં તાજેતરમાં ખાડામાંથી આશરે...

અમેરિકાના કેન્સાસમાં વસતા કેન્ટ અને બ્રૂક હેકમેન નામના દંપતીએ ગોધરાના ચિલ્ડ્રન હોમમાંથી તાજેતરમાં ૩ વર્ષની સ્તુતિ નામની બાળકીને દત્તક લીધી છે. કાયદાકીય...

પદ્મશ્રી અનિલ કુંબલેએ પારૂલ યુનિ.ના ત્રીજા પદવીદાન સમારોહ દરમિયાન સાતમી નવેમ્બરે વિદ્યાર્થીઓને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, યુવાનોએ જીવનમાં તેમનો ધ્યેય શું છે તેને ઓળખવા માટે સતત પ્રયત્ન કરવો જોઈએ તથા તેઓને પોતાનામાં આત્મશ્રદ્ધા હોવી જોઈએ. મેં...

આણંદ શહેરમાં ઈન્કમટેક્સ ઓફિસર કિશોરભાઈ નાથુભાઈ રાઠોડ અને તેના એકાઉન્ટન્ટ પ્રમેશભાઈ ભુપેન્દ્રભાઈ દોષીએ ભેગા મળીને વેપારી પાસેથી ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ નથી...



to the free, weekly Gujarat Samachar email newsletter