ભગવાન સ્વામિનારાયણના 244મા પ્રાગટ્યોત્સવ પર્વે વડતાલમાં અન્નફૂટ

સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે ભગવાન સ્વામિનારાયણનાં 244મા પ્રાગટ્યોત્સવની આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજની નિશ્રામાં ઉજવણી કરાઇ હતી. 

કડાણા ડેમ નજીક મળી વૈશ્વિક અજાયબીઃ એડી કરંટ સાઇટ 65 કરોડ વર્ષ પ્રાચીન હોવાનું અનુમાન

મહીસાગર જિલ્લામાં આવેલી કડાણા ડેમ સાઇટ નજીક ભારતની પ્રથમ જિયોલોજિકલ અજાયબી એડી કરંટ સાઇટ મળી છે. વિશ્વભરમાં જવલ્લે જ જોવા મળતી આ એડી કરંટ સાઇટની જાળવણી માટે આગામી દિવસોમાં કડાણા પાસે સરકાર દ્વારા જિયો ટૂરિઝમ વિકસાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં...

પોતાના ફિયાન્સ સાથે નવેમ્બરની ૨૮ તારીખે સાંજે ઉર્સના મેળામાં ગયેલી ૧૪ વર્ષીય સગીરાને વડોદરાના નવલખી મેદાનમાંથી ઝાડીઓમાં લઇ જઇને તેની પર દુષ્કર્મ આચરનારા...

મધ્ય ગુજરાતમાં કેવડિયા કોલોની સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી હવે વિશ્વ કક્ષાનું પ્રવાસન કેન્દ્ર બની રહ્યું છે. માત્ર ભારતમાંથી જ નહીં, વિશ્વભરના પ્રવાસીઓ હવે...

એક કાર્યક્રમમાં દહેજમાં ઉપસ્થિત મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાત ૧૬૦૦ કિમી લાંબો સમુદ્રકિનારો ધરાવે છે. દરિયાઈ પાણીનો પાણીનો ઉદ્યોગો, ખેતી, પીવાના પાણી તેમજ અન્ય કાર્યોમાં વપરાશ કરી શકાય તે માટે રાજ્યમાં ખારા...

સંજેલી તાલુકાના તરકડા મહુડી ગામે ચાર બાળકો અને માતા-પિતા મળી એક જ પરિવારના ૬ સભ્યોનાં મૃતદેહ ૨૯મીએ મળ્યા હતા. આ જ કુટુંબના પિતરાઇ ભાઇ વિક્રમભાઇ ચુનીલાલ પલાસ મોરબી મુકામે ટ્રેન અકસ્માતમાં મૃત્યુ પામ્યા હોવાની જાણ સંજેલી પોલીસને કરવામાં આવી હતી....

શહેરના ચાર દરવાજા વિસ્તારમાં રહેતી ૧૪ વર્ષની કિશોરી ૨૮મી નવેમ્બરની ઢળતી સાંજે તેના ફિયાન્સ સાથે પેલેસ નજીકના નવલખી કંપાઉન્ડમાં આવેલા જીઇબી ક્વાટર્સ પાસેની અવાવરુ જગ્યામાં એક્ટિવા પાર્ક કરીને બેઠી હતી. કિશોરી બહેનપણીના ઘરે જવાનું છે કહીને ઘરેથી...

અંબાવમાં સ્વામીનારાયણ આશ્રમમાં રૂ. ૧.૨૬ કરોડની ડુપ્લિકેટ નોટો સાથે સ્વામી સહિત પાંચથી વધુની ધરપકડ અને તપાસનું બહાર આવ્યા પછી વડતાલ સંપ્રદાયના હરિભક્તોમાં...

ગુજરાતના મુખ્ય પ્રધાનના મુખ્ય અગ્ર સચિવ તરીકે ફરજ બજાવતા રિટાયર્ડ સનદી અધિકારી કુનિયિલ કૈલાસનાથનને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ બે વર્ષનું એક્સટેન્શન આપવાનો...

પદ્મશ્રી લૈલા તૈયબજીએ તાજેતરમાં ભારતીય હસ્તકળા ઉદ્યોગ વિશે ચિંતા વ્યક્ત કરતાં વડોદરામાં કહ્યું હતું કે, ચીન ફક્ત ભારતની જમીન પર જ ડોળો માંડીને બેઠું છે...

 મહિસાગરના ડીટવાસ ગામે મહિલાને સંતાનમાં પુત્ર ન થતાં મનમાં લાગી આવતાં પોતાની વહાલી ૩ દીકરીઓને કૂવામાં નાખીને માતાએ પણ કૂવામાં કૂદકો મારીને જીવન ટૂંકાવ્યુ હતું.

શહેરમાં નશીલા દ્રવ્યોના રવાડે ચડેલા યુવાધનને અટકાવવા ક્રાઇમ બ્રાન્ચે જુદી જુદી ૧૦ ટીમો બનાવી ૨૨મીએ શહેરભરમાં એક સાથે પાંચ કલાક સુધી ચેકિંગ કરતાં ૫૬ યુવક-યુવતીઓ નશામાં ઝૂમતા પકડાયાં હતાં. પોલીસ કમિશનરની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચના ડીસીપીએ ક્રાઇમ...



to the free, weekly Gujarat Samachar email newsletter