ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ તાજેતરમાં આણંદ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ વિનુ ઠાકોર સામે નાણાકીય ઉચાપતની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને કારણે વિનુ ઠાકોરને સસ્પેન્ડ કરવાનો હુકમ ફરમાવવામાં આવ્યો છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે ભગવાન સ્વામિનારાયણનાં 244મા પ્રાગટ્યોત્સવની આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજની નિશ્રામાં ઉજવણી કરાઇ હતી.
મહીસાગર જિલ્લામાં આવેલી કડાણા ડેમ સાઇટ નજીક ભારતની પ્રથમ જિયોલોજિકલ અજાયબી એડી કરંટ સાઇટ મળી છે. વિશ્વભરમાં જવલ્લે જ જોવા મળતી આ એડી કરંટ સાઇટની જાળવણી માટે આગામી દિવસોમાં કડાણા પાસે સરકાર દ્વારા જિયો ટૂરિઝમ વિકસાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં...
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ તાજેતરમાં આણંદ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ વિનુ ઠાકોર સામે નાણાકીય ઉચાપતની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને કારણે વિનુ ઠાકોરને સસ્પેન્ડ કરવાનો હુકમ ફરમાવવામાં આવ્યો છે.
દીર્ઘદૃષ્ટા રાજવી મહારાજા સયાજીરાવ ગાયકવાડ પર આમ તો અત્યાર સુધીમાં સેંકડો પુસ્તકો લખાઈ ચૂક્યા છે, પણ પહેલી વખત એમ એસ યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના સંસ્કૃત વિભાગના અધ્યાપક પ્રો. આર કે પાંડાએ વડોદરાના રાજવી મહારાજા સયાજીરાવ ગાયકવાડ પર સંસ્કૃત...
ગોધરામાં આવેલા શહેરા ભાગોળ ટાવર મંદિરના કોઠારી અને ટ્રસ્ટી શરદપૂનમ નિમિત્તે રવિવારે સવારે ૬.૦૦ વાગ્યે વડતાલ મંદિરે દર્શન કરવા કારમાં નીકળ્યા હતા. વડતાલ મંદિરે દર્શન કરીને તેઓ બપોરે ગોધરા જવા નીકળ્યા હતા. તેઓ ડાકોર-સેવાલિયા રોડ ઉપર અંબાવ પાસેથી...
દીર્ઘદૃષ્ટા રાજવી મહારાજા સયાજીરાવ ગાયકવાડ પર આમ તો અત્યાર સુધીમાં સેંકડો પુસ્તકો લખાઈ ચૂક્યા છે, પણ પહેલી વખત એમ એસ યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના સંસ્કૃત વિભાગના અધ્યાપક પ્રો. આર કે પાંડાએ વડોદરાના રાજવી મહારાજા સયાજીરાવ ગાયકવાડ પર સંસ્કૃત...
વરાછામાં રહેતા મંગાભાઈ કામાભાઈ રાનાણી (ઉં. ૫૬ વર્ષ) પાસેથી અડાજણમાં એલ પી સવાણી રોડ પર ઓમ જ્વેલર્સના નામથી શોરૂમ ધરાવતા રાજેશ, હિમાંશુ અને તેના સાથીદારોએ ઉધારમાં રૂ. ૧૦.૨૫ કરોડના હીરા લીધા હતા અને એ પછી રૂપિયા આપવાનું નામ લેતા ન હોવાથી મંગાભાઈએ...
કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતમાં વિવિધ જૂથો વચ્ચે અહંકારના ટકરાવ સાથે યાદવાસ્થળી જારી રહેતા ચોથીએ સત્તાનું સિંહાસન ખાલી કરવાની નોબત આવી હતી. કોંગ્રેસના ૨૨ સભ્યો પૈકી માત્ર ૧૦ સભ્યોએ જ કોંગ્રેસ તરફી મતદાન કર્યું હતું. જ્યારે, ભાજપના ૧૪ સભ્યો સહિત...
દેશભરમાં સિદ્ધપુર શહેરનું બિંદુ સરોવર માતૃ શ્રાદ્ધ વિધિ માટે જાણીતું છે. શ્રાદ્ધ પક્ષમાં હજારોની સંખ્યામાં લોકો માતૃગયા કરી માતાના ઋણમાંથી મુક્ત બન્યાનો...
ક્રિપ્ટો કરન્સીમાં સુરતીઓના રૂ. ૨૦ હજાર કરોડ ડૂબ્યા હોવાના અહેવાલ ફરતાં થયાં હોવાનું નવું નથી. આ સમાચારો વચ્ચે જુદાં જુદાં કોઈનમાં નાણા ગુમાવી દેનારાઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી જ જઈ રહી છે. સીઆઇડી ક્રાઇમે એક્સીઓ કોઈનના કૌભાંડમાં આરોપી જીમ્મી...
મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં આણંદ નગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી અને પંડિત દિનદયાલ ઉપાધ્યાયની ૧૦૦મી જન્મ જયંતી નિમિત્તેની...
ત્રિશૂળિયા ઘાટ પર આણંદ જિલ્લાના યાત્રિકો ભરેલી બસ ૩૦મી સપ્ટેમ્બરે પલટી ખાતાં મૃતકાંક ૨૨ સુધી પહોંચ્યો છે. બસ પલટી ખાઈ જતાં મૃત તેમજ ઈજાગ્રસ્ત પ્રવાસીઓને...