
ગુજરાત સમાચાર - Asian voice દ્વારા 26 એપ્રિલના રોજ હાઉસ ઓફ લોર્ડ્સમાં સમર્પણ ધ્યાન પ્રવચનનું આયોજન કરાયું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોડકાસ્ટ ઈન્ટરવ્યૂ દરમિયાન મીડિયા દ્વારા ટીકાઓ સંદર્ભે મત વ્યક્ત કરી જણાવ્યું હતું કે, ‘ટીકા એ તો લોકશાહીનો આત્મા છે.’ તેમણે સુમાહિતગાર, રચનાત્મક ટીકાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમના મતાનુસાર આવી ટીકા-આલોચના નીતિનિર્ણયને...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
ગુજરાત સમાચાર - Asian voice દ્વારા 26 એપ્રિલના રોજ હાઉસ ઓફ લોર્ડ્સમાં સમર્પણ ધ્યાન પ્રવચનનું આયોજન કરાયું હતું.
ધ ફેડરેશન ઓફ ઇન્ડિપેન્ડન્ટ રિટેલર્સ (Fed) દ્વારા 10 એપ્રિલના રોજ ધ સિટી પેવેલિયન ખાતે ટ્રેડ શોનું આયોજન કરાયું હતું.
બ્રિટનવાસી ગુજરાતી સમુદાયમાં મોખરાનું સ્થાન ધરાવતા પરોપકારી અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ વિનોદરાય બચુભાઈ નાગ્રેચા (78)નું 22 એપ્રિલ - સોમવારે નિધન થયું છે....
ભાદરણ બંધુ સમાજ-યુકે દ્વારા છેલ્લા 40 વર્ષથી સંસ્થા અને સમાજના ઉત્થાન માટે ઉદારહાથે સખાવત અને નિઃસ્વાર્થભાવે યોગદાન આપી રહેલા સેવાભાવીઓને સન્માનવા એપ્રિશિએશન...
ગુજરાત સમાચાર - Asian Voice દ્વારા ચેટ શો ‘એશિયન બિઝનેસ લાઇવ’નો પ્રારંભ કરાયો છે, જેના પહેલા મણકામાં જાણીતા વક્તા અને મોટીવેટર પીકફોર્ડ્સ મૂવ મેનેજમેન્ટ...
લંડનના બ્રેન્ટફર્ડમાં આવેલા હનુમાન હિન્દુ ટેમ્પલ ખાતે અયોધ્યા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી પ્રસંગે તાજેતરમાં લાગલગાટ ત્રણ દિવસ ધાર્મિક કાર્યક્રમો...
નવનાત વડીલ મંડળ દ્વારા માદરે વતન ભારતના 75મા પ્રજાસત્તાક પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. ગીતસંગીત સાથે યોજાયેલા આ કાર્યક્રમની લોકોએ મનભરીને મજા...
વિશ્વ હિન્દી દિવસની ઉજવણી પ્રસંગે ઇંડિયા હાઉસમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ભારતીય હાઇ કમિશનર વિક્રમ દોરાઇસ્વામીના હસ્તે વરિષ્ઠ લેખક શૈલ અગ્રવાલ, પત્રકાર...
ગુજરાતી સમુદાયમાં ‘સર્વમિત્ર’ની ઓળખ ધરાવતા હાસ્ય કલાકાર ભાનુપ્રસાદ પંડ્યાનું તા. 13 જાન્યુઆરીના રોજ નિધન થયું છે. મિત્રો-સ્વજનોમાં ભાનુભાઇના નામે જાણીતા...
હરતા-ફરતા, હાલતા-ચાલતા જેમની વાણીમાં હાસ્યના ફૂવારા ઉડે એવો જાદુ. સ્ટેજ પર એન્ટ્રી થતાં જ હોલ ખડખડાટ હાસ્યથી ગૂંજી ઉઠે એવા ભાનુપ્રસાદ પંડ્યા મનોરંજન જગતના...