
કૌભાંડી નિરવ મોદીને ભારતે ભાગેડુ જાહેર કરેલો છે. ઈડી અને સીબીઆઈની કાનૂની વિનંતીના પગલે નિરવ મોદી 2019ના વર્ષથી લંડનની જેલમાં છે અને તેને ભારત લાવવાના પ્રયાસ...
કૌભાંડી નિરવ મોદીને ભારતે ભાગેડુ જાહેર કરેલો છે. ઈડી અને સીબીઆઈની કાનૂની વિનંતીના પગલે નિરવ મોદી 2019ના વર્ષથી લંડનની જેલમાં છે અને તેને ભારત લાવવાના પ્રયાસ ચાલી રહ્યા છે.
અમેરિકન ન્યાય વિભાગ અનુસાર, હેડલીએ જણાવ્યું કે 26 થી 28 નવેમ્બર 2008ની વચ્ચે લશ્કરના અજમલ કસાબ સહિત 10 આતંકીઓએ મુંબઇમાં તાજ હોટલ સહિત અનેક જગ્યાઓએ હુમલા કર્યા તે જગ્યાની મેં રેકી કરી હતી. તહવ્વુર રાણાએ મને ભારતનો વિઝા અપાવવામાં મદદ કરી હતી....
કૌભાંડી નિરવ મોદીને ભારતે ભાગેડુ જાહેર કરેલો છે. ઈડી અને સીબીઆઈની કાનૂની વિનંતીના પગલે નિરવ મોદી 2019ના વર્ષથી લંડનની જેલમાં છે અને તેને ભારત લાવવાના પ્રયાસ...
અમેરિકન ન્યાય વિભાગ અનુસાર, હેડલીએ જણાવ્યું કે 26 થી 28 નવેમ્બર 2008ની વચ્ચે લશ્કરના અજમલ કસાબ સહિત 10 આતંકીઓએ મુંબઇમાં તાજ હોટલ સહિત અનેક જગ્યાઓએ હુમલા...
પંજાબ નેશનલ બેન્ક સાથે રૂ. 13,850 કરોડનું જંગી લોન કૌભાંડ આચરનારા મુખ્ય સૂત્રધારો પૈકીના એક મેહુલ ચોક્સીની બેલ્જિયમના સત્તાધિશોએ ધરપકડ કરી છે. ભાગેડૂ મેહુલ...
મુંબઇ પર 26/11ના આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ તહવ્વુર રાણાનું લાંબા કાનૂની જંગ બાદ અમેરિકાથી ભારત પ્રત્યર્પણ થયાના ગણતરીના કલાકોમાં ભારતની તપાસનીશ એજન્સીઓએ...
ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ દ્વારા મંગળવારે ભારતના વરિષ્ઠ રાજનેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી દિનેશભાઇ ત્રિવેદીના માનમાં સંગત એડવાઇસ સેન્ટર ખાતે યોજાયેલા...
મુંબઈ આતંકવાદી હુમલાનાં 17 વર્ષ વીતી ગયાં બાદ મુખ્ય આરોપીઓમાંના એક તહવ્વુર રાણાને પ્રત્યાર્પણ પ્રક્રિયા દ્વારા અમેરિકાથી ભારત લવાયો છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન...
ભારતે આફ્રિકા ખંડમાં પોતાની વગ અને હિન્દ મહાસાગરમાં હાજરી વધારવાના ભાગરૂપે આફ્રિકન દેશો સાથે અત્યાર સુધીની સૌથી મોટી સંયુક્ત નૌસેના કવાયત આદરી છે જેનું...
ભારતે સંરક્ષણ ક્ષેત્રમાં ફરી એક વખત કમાલ કરી છે. ભારતે વિમાન, મિસાઈલ અને ડ્રોનને તોડી પાડવા સક્ષમ લેસર આધારિત હથિયાર વિકસાવ્યું છે. આ સાથે જ ભારત હાઈ-પાવર...
મુસ્લિમ બહુમતી ધરાવતા હરિયાણાના સિરોલી ગામમાં હિન્દુ-મુસ્લિમ એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ જોવા મળ્યું છે. હરિયાણાના નૂહ જિલ્લાના મુસ્લિમ બહુમતી ધરાવતા સિરોલી...
દેશભરમાં રામનવમીનું પર્વ રંગેચંગે ઊજવાયું છે ત્યારે અયોધ્યામાં બની રહેલાં રામ મંદિરનું 80 ટકાથી વધુ કામ પૂર્ણ થઈ ગયું છે. અત્યારે મુખ્ય શિખરનું માત્ર 5...