મિથુનદાને ફાળકે એવોર્ડઃ માનસી પારેખને બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ એનાયત

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલા શાનદાર સમારોહમાં 70મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ વિજેતા કલાકારોને સન્માનિત કર્યા હતા.

રતન ટાટાના નેતૃત્વમાં ગ્રૂપના સિમાચિહ્ન... 68 વર્ષ પછી ટાટાના હાથમાં ફરી એર ઇન્ડિયાનું સુકાન

રતન ટાટાના નેતૃત્વમાં ગ્રૂપ કંપનીઓએ હાંસલ કરેલા સીમાચિહ્નોની એક ઝલક... 68 વર્ષ પછી ટાટાના હાથમાં ફરી એર ઇન્ડિયાનું સુકાન આવ્યું છે.

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ૬૩ ઈરાદાપૂર્વકના નાદારોને આપવામાં આવેલી રૂ. ૭,૦૧૬ કરોડની શકમંદ લોન માંડવાળ કરાઈ છે તેવા આક્ષેપો કોંગ્રેસે સંસદમાં કર્યા છે, જે...

સંસદમાં ૧૬મી નવેમ્બરે શિયાળુ સત્રનો હોબાળા સાથે પ્રારંભ થયો હતો. રાજનીતિજ્ઞોએ લગાવેલા અંદાજ મુજબ જ રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટો રદ થવાના મુદ્દે સંસદભવન...

ગૃહરાજ્ય પ્રધાન કિરેન રિજ્જુએ ૧૬મી નવેમ્બરે રાજ્યસભામાં એક લેખિત સવાલના જવાબમાં માહિતી આપતા કહ્યું હતું કે દેશમાં અંદાજે બે કરોડ બાંગ્લાદેશીઓ કાયદેસર પ્રવાસી...

ભારતીય વિમાનોના રજીસ્ટ્રેશન પર જોવા મળતો ગુલામીના પ્રતીક સમાન VT કોડ આજે પણ યથાવત છે. VTનો અર્થ વાઇસરોય ટેરેટરી થાય છે. આ VT ભારત જયારે બ્રિટીશરોનું ગુલામ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલી ૨૦૦૦ રૂપિયાના મૂલ્યની નવી કરન્સી નોટ અત્યંત ગુપ્ત રીતે મૈસુર ખાતે પ્રિન્ટ થઈ છે. જે પેપર પર આ નોટ પ્રિન્ટ કરાઈ છે...

વડા પ્રધાન મોદીએ જ્યારથી રૂપિયા ૫૦૦ તથા રૂપિયા ૧૦૦૦ની ચલણી નોટો રદ કરવાનો નિર્ણય કર્યો છે ત્યારથી બ્લેક મનીનું વ્હાઈટ મનીમાં કેવી રીતે રૂપાંતર કરવું તેની જાણકારી મેળવવા અનેક ભારતીયો ગુગલ પર સર્ચ કરી રહ્યા છે. ૧૧ નવેમ્બર પછી તો આ સર્ચમાં ભારે...

જાપાનના ત્રણ દિવસના પ્રવાસેથી પરત ફરેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે ગોવાના પણજી શહેર પહોંચ્યા હતા. બેલગામમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ઉદ્ઘાટન કરતાં તેમણે...

યુનાઇટેડ કિંગડમના સર્વપ્રથમ શીખ અને વંશીય લઘુમતી જજ સર મોટા સિંઘ QCનું રવિવાર ૧૩ નવેમ્બરે ૮૬ વર્ષની વયે નિધન થયું હતું. સર મોટા સિંઘ ઈંગ્લિશ બેંચ પર વાળની...

૧૯૮૪ના અમૃતસર હત્યાકાંડના થોડાક જ અઠવાડિયા બાદ યુકે સરકારે ભારતીય લશ્કરને સ્પેશિયલ એર સર્વિસ (SAS)ની મદદ પૂરી પાડવાની યોજના ઘડી હતી તેમ શીખ ફેડરેશન (યુકે)એ...

ભારતીય ચલણમાંથી રદ થયેલી ૫૦૦ તથા ૧૦૦૦ રૂપિયાની નોટો યુકે ખાતેની ભારતીય બેંકોમાંથી બદલાવી શકાશે. ભારતના યુકેસ્‍થિત કાર્યકારી હાઈ કમિશનર દિનેશ પટનાયકે જણાવ્‍યું...



to the free, weekly Gujarat Samachar email newsletter