મિથુનદાને ફાળકે એવોર્ડઃ માનસી પારેખને બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ એનાયત

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલા શાનદાર સમારોહમાં 70મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ વિજેતા કલાકારોને સન્માનિત કર્યા હતા.

રતન ટાટાના નેતૃત્વમાં ગ્રૂપના સિમાચિહ્ન... 68 વર્ષ પછી ટાટાના હાથમાં ફરી એર ઇન્ડિયાનું સુકાન

રતન ટાટાના નેતૃત્વમાં ગ્રૂપ કંપનીઓએ હાંસલ કરેલા સીમાચિહ્નોની એક ઝલક... 68 વર્ષ પછી ટાટાના હાથમાં ફરી એર ઇન્ડિયાનું સુકાન આવ્યું છે.

ટાટા સ્ટીલ ગોલ્ડ પ્લેટેડ ફાઈનલ સેલરી સ્કીમને જીવંત રાખવા માટે £૬૦ મિલિયનની રકમ ભરતા પહેલા જ પેન્શન સ્કીમ બંધ કરે તેવી શક્યતા છે. કંપનીના આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ આ મહિનાના અંત સુધીમાં સ્કીમ બંધ કરવાની જાહેરાત થઈ શકે અને તે પછી ૬૦ દિવસ ચર્ચા...

જમ્મુ અને કાશ્મીર રાજ્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું દર્શન કરાવતા સર્વપ્રથમ જમ્મુ કાશ્મીર ફેસ્ટિવલનું આયોજન લંડનમાં ૨૧થી ૨૬ ઓક્ટોબર દરમિયાન કરવામાં આવ્યું...

નવી દિલ્હી, લંડનઃ થેરેસા મે બ્રિટનના વડા પ્રધાન બન્યાં પછી યુરોપ બહાર પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત માટે રવિવારે રાત્રે ભારત આવી પહોંચ્યા હતા. તેમણે સોમવાર,...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાની પ્રેરણાદાયી ‘મન કી બાત’ દ્વારા કરોડો ભારતીયો સાથે પોતાના વિચારો અને આઈડિયાની ભાગીદારી કરવા માટે જાણીતા છે. જોકે, ગાઢ સંબંધો...

સોમવારે દિલ્હી ખાતે કોંગ્રેસ વર્કિંગ કમીટીની બેઠક મળી હતી. જેમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને પાર્ટીના અધ્યક્ષ બનાવવા મામલે દરેકે સંમતિ વ્યક્ત કરી હતી. સાથે રાહુલ ગાંધીને આ કમીટીએ વિનંતી કરી હતી કે તેઓ પાર્ટીની કમાન સંભાળી લે. જોકે આ બેઠકમાં...

ડોન દાઉદ ઇબ્રાહિમનો કેસ લડનારા મુંબઇના વકીલ શ્યામ કેસવાની હવે ડ્રગ્સ દાણચોરીના આરોપી સુભાષ દૂદાનીનો કેસ લડશે. કેસવાની દૂદાનીના કેસ લડવાના નિર્ણય સાથે દાઉદ સાથે તેમનો સંપર્ક હોવાની શંકા મજબૂત થાય છે.

હિમાચલ પ્રદેશનાં મંડી જિલ્લામાં પમી નવેમ્બરે સવારે એક ખાનગી પ્રવાસી બસ પુલ પરથી બિયાસ નદીમાં ખાબકતાં ઓછામાં ઓછા ૧૮ પ્રવાસીનાં મોત થયાં હતાં અને ૨૮ને ઈજા પહોંચી હતી. બસમાં ૫૦ પ્રવાસીઓ હતા. 

કેરળના સબરી માલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ અંગે અત્યાર સુધી ખૂબ જ અક્કડ વલણ ધરાવતી કેરળ સરકાર હવે ઢીલી પડી છે અને આજે તો સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે...

ચૂંટણીપંચે એનઆરઆઈને ભારતની ચૂંટણીઓમાં મતદાન કરવા માટે પ્રોત્સાહન આપવાના ભાગરૂપે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં કુલ ૧.૧૪ કરોડ NRIમાંથી માત્ર ૧૬ હજાર મતદાતા નોંધાયા હતા. ભારતના ચૂંટણીપંચે ઓનલાઈન સર્વે હાથ ધર્યો હતો. જેમાં ૧૬ હજાર નોનરેસિડેન્ટ...

પોલીસે લશ્કરના એક આતંકવાદી ઉમર ખાલિદ મીર ઉર્ફ સમીનને પકડ્યો છે. તે મે મહિનામાં આતંકવાદમાં સામેલ થયો હતો અને ટ્રેનિંગ લેવા પાકિસ્તાન ગયો હતો. ત્યાંથી તેણે કેટલીય આતંકવાદી ઘટનાઓને અંજામ આપ્યો હતો. ત્રીજીએ રાતે ભારતીય ચોકીને સૂચના મ‌ળી હતી કે સોપોરના...



to the free, weekly Gujarat Samachar email newsletter