મિથુનદાને ફાળકે એવોર્ડઃ માનસી પારેખને બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ એનાયત

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલા શાનદાર સમારોહમાં 70મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ વિજેતા કલાકારોને સન્માનિત કર્યા હતા.

રતન ટાટાના નેતૃત્વમાં ગ્રૂપના સિમાચિહ્ન... 68 વર્ષ પછી ટાટાના હાથમાં ફરી એર ઇન્ડિયાનું સુકાન

રતન ટાટાના નેતૃત્વમાં ગ્રૂપ કંપનીઓએ હાંસલ કરેલા સીમાચિહ્નોની એક ઝલક... 68 વર્ષ પછી ટાટાના હાથમાં ફરી એર ઇન્ડિયાનું સુકાન આવ્યું છે.

ભારતના યુકેસ્થિત કાર્યકારી હાઈ કમિશનર દિનેશ પટનાયકે ‘Going Global: Doing Business in India’ વિષયે સંબોધન કરતા જણાવ્યું હતું કે,‘ભારત-યુકેના આર્થિક સંબંધો...

માઈગ્રન્ટ્સ તરફ યુકે સરકારના પૂર્વગ્રહના કારણે ભારતીય સહિત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ બ્રિટન અભ્યાસ કરવા જવાથી દૂર થતાં ગયાં હોવાનું એક અભ્યાસે જણાવ્યું...

બ્રિટનસ્થિત ભારતના કાર્યકારી હાઈ કમિશનર દિનેશ પટનાઈકે બ્રિટિશ વડા પ્રધાન થેરેસા મેની આગામી ભારત મુલાકાત દરમિયાન વેપારીઓ, શિક્ષણશાસ્ત્રીઓ અને વિદ્યાર્થીઓ માટે ટૂંકા ગાળાના વિઝા માટે કરારની શક્યતા દર્શાવી હતી. તેમણે કહ્યું હતું કે ભારત બ્રિટન...

બ્રિટનના નવા વડા પ્રધાન થેરેસા મેએ સોમવાર ૨૪ ઓક્ટોબર ૨૦૧૬ના રોજ બ્રિટનની ભારતીય કોમ્યુનિટી માટે રિસેપ્શનનું આયોજન કરીને ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે દિવાળીની...

સુપ્રીમ કોર્ટે હિંદુત્વ અને હિંદુ શબ્દ ફક્ત હિંદુ ધાર્મિક પ્રક્રિયાઓ નહીં પરંતુ ભારતીયની જીવનશૈલી છે તે અંગે ૨૦ વર્ષ પહેલાં પોતે જ આપેલા ચુકાદાની સમીક્ષા...

દક્ષિણ આફ્રિકા રંગભેદ સામેના લડવૈયા અને મહાત્મા ગાંધીનાં પૌત્રી અને સામાજિક કાર્યકર ઈલા ગાંધીના પતિ રામગોવિંદનું લાંબી બીમારીને અંતે ૮૩ વર્ષની વયે અવસાન...

ભારતીય વૈજ્ઞાનિકોએ કરેલા એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે, અણીશુદ્ધ ગંગાજળમાંથી ટીબી-ટાઇફોઇડની દવા બની શકે છે. હિન્દુ ધર્મમાં ગંગા નદીનું વિશેષ મહત્ત્વ...

 દેશના ૨૨ હાઇવેને રનવેની જેમ વિકસાવવામાં આવશે. સંરક્ષણ અને હાઈવે મંત્રાલય મળીને આ દરખાસ્ત મુદ્દે વિચારણા કરી રહ્યા છે. યુદ્ધ સમયે લડાયક વિમાનના લેન્ડિંગ અને ટેકઓફ માટે આ રનવે કામ લાગશે.

બાબા જયગુરુદેવના ભવ્ય સંમેલનમાં વારાણસી અને ચંદૌલીને જોડતાં ગંગા નદી પરના દોઢ કિમી લાંબા રાજઘાટ પુલ ઉપર ૧૫મીએ નાસાભાગ થવાથી ૨૫ લોકોનાં મૃત્યુ થયાં છે અને ૬૦થી વધુ ઘવાયા છે. ૨૦ વર્ષ પછી બનારસમાં જયગુરુદેવનું ફરી ભવ્ય સંમેલન યોજાયું હતું. સંમેલન...

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ હોસ્પિટલ, ભુવનેશ્વરના આઇસીયુ વોર્ડમાં આગ લાગવાથી લગભગ ૩૦ દર્દીઓનાં મોત થયાં છે. મોટાભાગના દર્દીનાં મોત શ્વાસ રુંધાવાને કારણે થયાં હતાં. લગભગ ૨૦ અન્ય લોકો દાઝી ગયા છે. અકસ્માત વખતે હોસ્પિટલમાં ૫૦૦ દર્દીઓ...



to the free, weekly Gujarat Samachar email newsletter