મિથુનદાને ફાળકે એવોર્ડઃ માનસી પારેખને બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ એનાયત

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલા શાનદાર સમારોહમાં 70મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ વિજેતા કલાકારોને સન્માનિત કર્યા હતા.

રતન ટાટાના નેતૃત્વમાં ગ્રૂપના સિમાચિહ્ન... 68 વર્ષ પછી ટાટાના હાથમાં ફરી એર ઇન્ડિયાનું સુકાન

રતન ટાટાના નેતૃત્વમાં ગ્રૂપ કંપનીઓએ હાંસલ કરેલા સીમાચિહ્નોની એક ઝલક... 68 વર્ષ પછી ટાટાના હાથમાં ફરી એર ઇન્ડિયાનું સુકાન આવ્યું છે.

જમ્મુ-કાશ્મીરના હંદવાડામાં ગુરુવારે પાકિસ્તાનથી આવેલા ત્રાસવાદીઓ દ્વારા આર્મી કેમ્પ પર હુમલો કરાયો હતો. જોકે આર્મી કેમ્પને ઉડાવી દેવાના ઇરાદાથી આવેલા આ...

આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટમાં એરફોર્સના વિંગ કમાન્ડર અને બેંગલુરુના વૈજ્ઞાનિક જી રાજશેખર રેડ્ડીની સંડોવણી બહાર આવી છે. રૂ. ૨૩૦ કરોડના આ રેકેટની તપાસ કરી રહેલા નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)ના અધિકારીઓએ પાંચમી ઓક્ટોબરે મહારાષ્ટ્રની નાંદેડ...

ભારતીય આર્મીએ પીઓકેમાં કરેલી સર્જિકલ સ્ટ્રાઈકનો ૯૦ મિનિટનો વીડિયો કેન્દ્ર સરકારને સોંપ્યો છે. આ વીડિયો વહેલી તકે જાહેર કરવામાં આવે તેવી મંજૂરી આર્મી દ્વારા...

ભારતીય સેનાએ પાકિસ્તાન કબજાગ્રસ્ત (પીઓકે)માં સર્જિકલ સ્ટ્રાઇક કર્યાના દાવાને નવાઝ શરીફ સરકાર ભલે ધરાર નકારી રહી હોય, પણ એક અંગ્રેજી દૈનિકે સ્થાનિક લોકો...

બારમુલ્લા નજીક જ આવેલી ૪૬ રાષ્ટ્રીય રાઇફલ્સની લશ્કરી છાવણી ખાતે રવિવારે રાતે સાડા દસના સુમારે આત્મઘાતી હુમલાખોરો ગોળીબાર કરીને બોમ્બ ઝીંકી રહ્યા હતા, જોકેે તેઓ છાવણીમાં ઘૂસવામાં સફળ નહોતા થયા. ભારતીય સૈન્યને બે ત્રાસવાદીઓને ઠાર મારવામાં સફળતા...

શ્રીલંકામાં હાઈ કમિશનરપદેથી મુક્ત કરાયેલા પીઢ રાજદ્વારી યશવર્ધન કુમાર સિંહાને બ્રિટનમાં ભારતીય હાઈ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ યુએસમાં રાજદૂત...

તાજેતરમાં આપણે અનુભવ્યું છે કે સમતા અને ક્ષમાશીલતા ધરાવતા ચોક્કસ સાધુ-સંત વિરુદ્ધ ફરફરિયાઓ દ્વારા ગલીચ આક્ષેપોના પ્રચાર અને પ્રસાર થકી લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચવાનો પ્રયાસ થયો છે. આવા પ્રયાસો પહેલી વખત નથી થયા. ઈતિહાસ સાક્ષી છે કે કવિવર...

ભારતના ડિરેક્ટર જનરલ ઓફ મિલિટ્રી ઓપરેશન્સ (ડીજીએમઓ) લેફટનન્ટ જનરલ રણબીર સિંહે આજે ગુરુવારે એક પત્રકાર પરિષદ યોજીને જાણકારી આપી હતી કે ‘ભારતીય સેનાએ નિયંત્રણ...

ભારત-પાકિસ્તાન નિયંત્રણ રેખા પર ભારતીય સેનાએ સર્જિકલ સ્ટ્રાઇક્સ કર્યાનું જાહેર થયા બાદ પાકિસ્તાને જણાવ્યું છે કે ભારતે કોઇ સર્જિકલ સ્ટ્રાઇક્સ કર્યા નથી. પાકિસ્તાનની...

ભારતીય સેનાએ બુધવારે મધરાતે પાકિસ્તાન સાથે જોડાયેલી લાઇન ઓફ કન્ટ્રોલ (એલઓસી) સાથે જોડાયેલા ચાર સ્થળે સર્જિકલ સ્ટ્રાઇક કરીને આતંકવાદીઓનો સફાયો કર્યો છે....



to the free, weekly Gujarat Samachar email newsletter