ભારત વિરુદ્ધ આતંકવાદ ફેલાવતાં દાઉદ ઈબ્રાહિમ અને આઈએસને ખતમ કરવા માટે ભારતીય ગુપ્તચર એજન્સી દ્વારા કેટલીક વખત અનઓફિશ્યલી કેટલાક લોકોની મદદ લેવામાં આવે છે. છોટા રાજનના બે સાથીદારો સંતોષ શેટ્ટી અને રવિ પૂજારી પણ વખતોવખત પોલીસને એક યા બીજી રીતે...
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલા શાનદાર સમારોહમાં 70મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ વિજેતા કલાકારોને સન્માનિત કર્યા હતા.
રતન ટાટાના નેતૃત્વમાં ગ્રૂપ કંપનીઓએ હાંસલ કરેલા સીમાચિહ્નોની એક ઝલક... 68 વર્ષ પછી ટાટાના હાથમાં ફરી એર ઇન્ડિયાનું સુકાન આવ્યું છે.
ભારત વિરુદ્ધ આતંકવાદ ફેલાવતાં દાઉદ ઈબ્રાહિમ અને આઈએસને ખતમ કરવા માટે ભારતીય ગુપ્તચર એજન્સી દ્વારા કેટલીક વખત અનઓફિશ્યલી કેટલાક લોકોની મદદ લેવામાં આવે છે. છોટા રાજનના બે સાથીદારો સંતોષ શેટ્ટી અને રવિ પૂજારી પણ વખતોવખત પોલીસને એક યા બીજી રીતે...
કાશ્મીરના પૂંચ જિલ્લામાં સુરક્ષા દળોના ચાલી રહેલા ઓપરેશનમાં ૧૨મીએ વધુ એક આતંકવાદીનું મોત થતાં કુલ ચાર આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. આ સાથે જ પૂંચમાં 'ઓપરેશન તલાશ' પૂર્ણ થઇ ગયું છે. ૧૧મીએ આ ઓપરેશનમાં ત્રણ આતંકીઓનું એન્કાઉન્ટર કરાયું હતું....
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે તેમના બે પ્રધાનો ગાયત્રીપ્રસાદ પ્રજાપતિ અને રાજકિશોર સિંહને સોમવારે બરતરફ કરી દીધા.પહેલા ખનીજ પ્રધાન ગાયત્રીપ્રસાદ ગેરકાયદે ખનનના આરોપસર બરતરફ થયા અને તેના એક જ કલાકમાં જ પંચાયતીરાજ પ્રધાન રાજકિશોરને...
યુપીએ સરકારના સમયે બ્રાઝીલની એરક્રાફ્રટ નિર્માતા કંપનીની સાથે ૨૦૦૮માં ત્રણ જેટ વિમાન ખરીદવા માટેનો રૂ. ૧૩૮૭ કરોડનો એક સંરક્ષણ સોદો વિવાદોમાં છે. બ્રાઝીલના એક અખબાર મુજબ ત્રણ ઇએમબી-145 જેટ વિમાનોના સોદામાં વચેટિયાને લાંચ આપવાના મામલામાં બ્રાઝીલની...
આધુનિક ટેકનોલોજીના યુગમાં સાઈબર ક્રાઈમ વધતો જાય છે. આવા સંજોગોમાં ભારતથી આવતા કેટલાક ટેલિફોન કોલ્સ થકી માઈક્રોસોફ્ટના નામે વૃદ્ધો પાસેથી નાણા પડાવવાનું...
ચીનની એરલાઈન્સ એર ચાઈના વિચિત્ર સલાહ આપવાને પગલે વિવાદમાં સપડાઈ છે. એર ચાઈનાએ તેના મુસાફરોને બ્રિટનની રાજધાની લંડનમાં મોટી સંખ્યામાં ભારતીય, પાકિસ્તાની...
સુપ્રીમ કોર્ટે તાજેતરમાં સહારા ગ્રુપના વકીલે દાવો કર્યો છે કે કંપનીએ ઇન્વેસ્ટર્સના ૨૫ હજાર કરોડ રૂપિયા ચૂકવી દીધા છે. એ પણ રોકડા. આ વાત પર જજને આશ્ચર્ય...
નવજોતસિંહ સિદ્ધુએ આખરે પંજાબની રાજનીતિમાં નવો મોરચો ખોલી દીધો. અરવિંદ કેજરીવાલને સૌથી વધુ ટાર્ગેટ કર્યા. જણાવ્યું કે કેજરીવાલ મારી પત્નીને પ્રધાન અને મને...
ભારતે આઠમી સપ્ટેમ્બરે હવામાનની માહિતી આપતા આધુનિક ઉપગ્રહ ઈન્સેટ-3DR જીએસએલવી સિરીઝના નવા રોકેટ જીએસએલવી-F05 મારફતે લોન્ચ કરીને અવકાશ ક્ષેત્રે વધુ એક મહત્ત્વની...
ચીનમાં યોજાયેલી જી-૨૦ સમિટમાં પાકિસ્તાનને ઉઘાડું પાડ્યા બાદ હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વખત આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનને નિશાન બનાવતા આતંકવાદને...