મિથુનદાને ફાળકે એવોર્ડઃ માનસી પારેખને બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ એનાયત

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલા શાનદાર સમારોહમાં 70મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ વિજેતા કલાકારોને સન્માનિત કર્યા હતા.

રતન ટાટાના નેતૃત્વમાં ગ્રૂપના સિમાચિહ્ન... 68 વર્ષ પછી ટાટાના હાથમાં ફરી એર ઇન્ડિયાનું સુકાન

રતન ટાટાના નેતૃત્વમાં ગ્રૂપ કંપનીઓએ હાંસલ કરેલા સીમાચિહ્નોની એક ઝલક... 68 વર્ષ પછી ટાટાના હાથમાં ફરી એર ઇન્ડિયાનું સુકાન આવ્યું છે.

એક તરફ ગુજરાતમાં દલિતો પર અત્યાચાર મામલે મોદી સરકાર અને ભાજપ ભીંસમાં છે ત્યારે વધુ એક વિવાદ જાગ્યો છે. ચૂંટણી રાજ્ય ઉત્તર પ્રદેશના ભાજપના ઉપપ્રમુખ દયાશંકર...

ગુજરાતમાં મહાત્મા ગાંધીની થીમ પર હેરિટેજ સર્કિટ અને રાજસ્થાન તથા હરિયાણામાં ક્રિષ્ના (કે કૃષ્ણ) સર્કિટ માટે સરકારે ૨૭૫ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સને મંજૂરી...

ગૂગલ સર્ચ એન્જિનમાં ટોપ-૧૦ ક્રિમિનલ્સની યાદીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરનો મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. અલ્હાબાદની એક કોર્ટે ગૂગલના સીઈઓ સુંદર...

સંસદમાં ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે જણાવ્યું કે, ૧૨ તારીખે વિદેશ પ્રવાસેથી પાછા આવ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દલિતો પર થયેલા અત્યારની...

ન્યૂ યોર્કમાં મૂળ કલ્યાણ (મુંબઈ)ના ચંદન ગવઈ અને તેનાં પેરેન્ટ્સનું રોડ એક્સિડેન્ટમાં મોત થયું હતું અને તેની પત્ની કોમામાં સરી પડી હતી. ભારતમાં રહેતા ચંદનના...

પંજાબમાં થનારી વિધાનસભાની ચૂંટણી પૂર્વે નવજોતસિંહ સિદ્ધુએ રાજ્યસભાના સાંસદ પદેથી રાજીનામું આપતાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી અટકળો છે. 'આપ' તેમને પંજાબમાં મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર બનાવી શકે છે. સિદ્ધુનાં પત્ની...

નાઇજિરિયાના બેન્યુએ રાજ્યમાં ગત મહિને જેમનું અપહરણ કરાયું હતું એ બે અપહૃત ભારતીયોને મુક્ત કરી દેવાયા હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે કહ્યું હતું, ‘નાઈજિરિયાના બેન્યુએ રાજ્યમાં માકુર્ડીની નજીક બોરો નામના સ્થળેથી ૨૯ જૂને એમ શ્રીનિવાસ...

ઉડ્ડયન નિયંત્રક ડીજીસીએની નવી ગાઇડલાઇન્સ મુજબ પહેલી ઓગસ્ટથી ફ્લાઇટ રદ થાય કે બે કલાકથી વધુ મોડી પડે તો એરલાઇને પેસેન્જરને ૧૦,૦૦૦ રૂપિયા સુધીનું તથા પેસેન્જરને બોર્ડિંગનો ઈનકાર કરવા બદલ ૨૦,૦૦૦ રૂપિયા સુધીનું વળતર ચૂકવવું પડશે. અત્યાર સુધી એરલાઇન્સ...

સળંગ દસમા દિવસે પણ કરફ્યુ યથાવત રહેવા છતાં કાશ્મીર ખીણમાં હિંસા બંધ થવાનું નામ લઇ રહી નથી. ૧૯મીએ પણ હિંસક ઘટનાઓમાં પાંચ લોકો ઘાયલ થયા હતાં. ૧૯મી જુલાઈએ...

અગાઉ આવાં સાહસનો કોઈએ પ્રયત્ન કે વિચાર સુદ્ધાં નહિ કર્યો હોય. જોકે, ૧૮ મહિનાના વિસ્તૃત પ્લાનિંગ બાદ લૂટનના શ્રીમતી ભારુલતા કાંબલે એકલા કાર ડ્રાઈવ કરીને...



to the free, weekly Gujarat Samachar email newsletter